દારૃની પાર્ટી કરીને નીકળેલા યુવકે વૃદ્ધાને કચડી નાખી

માર્ગો સામાન્ય નાગરિકો માટે સલામત નથી. રાત્રે તો ઠીક વહેલી સવારે અને બપોરે પણ નશેબાજ વાહનચાલકો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.  વહેલી સવારે નશેબાજ […]

ઓપરેશન ગંગાજળ: કામચોર-ભ્રષ્ટ કર્મચારી-અધિકારીઓને ઘરભેગા કરાશે

સરકારી નોકરીને સ્થિર-સુરક્ષિત ગણી કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ કામચોરી તેમજ પદનો દુરુપયોગ કરતા હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. છેલ્લાં ઘણાં સમયથી અમદાવાદ મ્યુનિ.ના કર્મીઓ અને […]

મનોચિકિત્સાલયમાં ડ્રગ રિહાબિલેશન માટે મહિને 600થી 700 લોકો આવી રહ્યા છે

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ અને ખાનગી મનોચિકિત્સાલયમાં ડ્રગ રિહાબિલેશન માટે મહિને 600થી 700 લોકો આવી રહ્યા છે. જેમાં સૌથી વધુ 18થી 35 વર્ષની ઉંમરના હોય છે. […]

45 કરોડની સરકારી જમીન પરના 16 દબાણોનો કડૂસલો

જામનગર શહેરમાં ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. લોકસભા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તંત્ર ફરી એક્શન મોડમાં આવ્યું છે. આજે […]

હવે વંદે ભારત, દુરંતો અને તેજસમાં મફત મુસાફરી! હરો, ફરો અને મોજ કરો

જરાતના જનપ્રતિનિધિઓ માટે સુવિધાઓમાં વધુ એક મોટો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ધારાસભ્યોને તમામ ટ્રેનોના ફર્સ્ટ અને સેકન્ડ એસી ક્લાસમાં મફત મુસાફરીની સુવિધા મળતી […]

હાલોલના દેવ ડેમમાં નાવડી પલટી, બે માછીમારોના મોત

પંચમહાલના હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતાં નાવડી પલટી હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં બે યુવકના મોત થયા છે. સમગ્ર મામલે પોલીસ અને ફાયર […]

મહિલાના પતિએ વકીલનું અપહરણ કરીને લાકડીથી માર માર્યો

ઠક્કરનગરમાંરહેતા વકીલે તેના મિત્રનો મૈત્રીકરાર કરાવી આપ્યો હતો. જેને લઇને મહિલાના પતિએ પોતાના સાગરીતો સાથે મળીને વકીલના ઘરે જઇને ગાળો બોલીને બન્ને ક્યાં છે તેમ […]

૩૪ લોકો પાસેથી રૃા. ૧૫ લાખ પડાવ્યા

વિઝા અપાવવાના બહાને લોકોને છેતરવો વધી રહ્યા છે, મોરબીના યુવક સહિત કુલ ૩૪ શ્રદ્ધાળુઓને સાઉદી અરેબિયા ઉમરાહ કરવા માટે મોકલવાનું કહીને વિઝા અને ટિકીટ પેટે […]

નોકરની હત્યા કરી લાશ ફળિયામાં જ સળગાવી

કુતિયાણા તાલુકાના ચૌટા ગામે સવા વર્ષ પહેલાં બનેલી એક ભયાનક ઘટનાનો ભેદ આખરે પોલીસે ઉકેલી નાખ્યો છે. મઢડા ગામે સોનલ બીજની ઉજવણીમાં જવા જેવી ક્ષુલ્લક […]

‘સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી…’: જગદીશ વિશ્વકર્માના નિવેદનથી વિવાદ વકર્યો, જાણો કોણે શું કહ્યું

લનપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સાંસદ ગેનીબેન ઠાકોરને લઈને આપેલા નિવેદનથી રાજકારણમાં એક મોટો વિવાદ વકર્યો છે. આ નિવેદન અંગે ઋષિભારતીએ […]

error: Content is protected !! Bhadko can see you...