‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, ચૈતર વસાવાની વિધાનસભામાં માંગ
ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જનજાતિ (ST) ના બોગસ પ્રમાણપત્રોનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં મોટી સંખ્યામાં બિન-આદિવાસી વ્યક્તિઓએ ખોટી રીતે આદિવાસી હોવાના પ્રમાણપત્રો મેળવ્યા છે. આ પ્રમાણપત્રોના આધારે તેઓ શિક્ષણ, સરકારી નોકરીઓ અને રાજકીય ક્ષેત્રે ખોટા લાભો લઈ રહ્યા છે, જે અટકાવવા જરૂરી છે. 56,000 […]
Continue Reading