અમદાવાદ શહેરમાં જાહેર રસ્તાઓ અને ફૂટપાથ પરથી અનધિકૃત બાંધકામો હટાવવાના ચાલુ પ્રયાસોના ભાગરૂપે ગુરુવારે (છઠ્ઠી ઓગસ્ટ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને શાહીબાગ પોલીસ દ્વારા ચમનપુરા […]
Author: Rajan Joshi
11.64 લાખના મુદ્દામાલ સાથે 2 શખસોની ધરપકડ
અમદાવાદના સરખેજ પોલીસે બાતમીના આધારે સરખેજ-સાણંદ સર્કલ પાસેના એક ગોડાઉનમાં દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરના જંગી જથ્થા સાથે બે શખસોની ધરપકડ કરી […]
ઈરાન પર હુમલા અટકાવવાના નિર્ણય બાદ મીડિયાએ ટ્રમ્પની મજાક ઉડાવી
ઈરાન સામે સંભવિત સૈન્ય હુમલાઓ (Military Attacks) સ્થગિત કરવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ ઈરાની મીડિયાએ તેમના પર તીખા પ્રહારો કર્યા છે અને તેમની […]
5400 લિટર ભેળસેળયુક્ત દૂધનું ટેન્કર કબજે
જેતલસર નજીકથી એલસીબી અને એસઓજીએ ૫૪૦૦ લિટર ભેળસેળયુક્ત દૂધ ભરેલું ટેન્કર પકડી પાડયું હતું. છેલ્લા ઘણાં સમયથી નકલી પનીર, નકલી મીઠાઇ સહિતની દૂધની બનાવટોની બજારમાં […]
સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે 18 કરોડ રૂપિયાની ચોરી!
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ ઠાકરેએ એક મોટો દાવો કરીને મહારાષ્ટ્રનું રાજકીય તાપમાન વધારી દીધું છે. તેમણે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રતિવર્ષ 18 […]
વલસાડના ભિલાડ સ્ટેશન પર વિરાર-ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઊતર્યું
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા ભિલાડ રેલવે સ્ટેશન પર આજે (28મી જુલાઈ) વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. વિરારથી ભરૂચ તરફ જતી મેમુ (MEMU) […]
પોલીસ સ્ટેશન જવામાં મુક્તિ, હવે 1930 પર કોલ કરી નોંધાવી શકાશે E-ZERO FIR
રાજ્યમાં નાણાકીય છેતરપિંડીના વધતા કિસ્સાઓમાં ભોગ બનનારને ઝડપથી નાણાં પરત મળી શકે તે માટે ગુજરાત પોલીસે E-ZERO FIR સિસ્ટમ શરૂ કરી છે. આ સિસ્ટમ હેઠળ […]
પુત્રે છરીના છ ઘા મારી માતાના મિત્રને પતાવી દીધો
જેતપુર શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં આજે બપોરે માતા સાથેના મૈત્રી કરારના સંબંધોની અદાવતનું એક અત્યંત લોહિયાળ પરિણામ સામે આવ્યું છે. મૈત્રી કરારના સંબંધોથી નારાજ રહેતા […]
ગ્રાહક પઝેશન લીધા બાદ પણ બિલ્ડર પાસેથી વળતર માગવાનો હકદાર: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ઘર ખરીદનારાઓના હિતમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમે એવી સ્પષ્ટતા કરી છે કે મકાનનો કબજો મળી જાય પણ સોંપવામાં મોડું થયું હોય […]
‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૬’ સંપન્ન
રાજ્યમાં શિક્ષણના મહાયજ્ઞ સમાન ત્રિદિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૬’ ઉત્સાહભેર સંપન્ન થયો છે. જેમાં રાજ્યભરમાંથી ત્રણ દિવસ દરમિયાન કુલ ૧૬.૩૫ લાખથી […]
