બાઈક, મોબાઈલની ચોરી કરનાર 3 શખ્સ ઝડપાયા

લીંબડીમાં મોબાઈલ તથા બાઈકની ચોરી કરનાર રાણપુરના ત્રણ શખ્સને સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે ૭ મોબાઈલ તથા ૧ બાઈક મળીને કુલ ૬૨,૫૦૦નો મુદામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો. લીંબડી બ્રિજ પાસે ત્રણ શખ્સો લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કે છળકપટથી મેળવેલા મોબાઈલ તથા બાઈક લઈને ઉભા છે. તેવી ચોક્કસ […]

Continue Reading

૨૦૦૬ મુંબઈ બોમ્બ બ્લાસ્ટ: ૧૮૯ લોકોના મોતમા જવાબદાર ૧૨ આરોપીઓ નિર્દોષ જાહેર થયા !!!

૨૦૦૬ મુંબઈ લોકલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સોમવારે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો. કોર્ટે વિસ્ફોટોમાં દોષિત ઠેરવવામાં આવેલા તમામ ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. તેમાંથી ૫ આરોપીઓને પહેલાથી જ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે ૭ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હાઈકોર્ટે તમામ દોષિતોને નિર્દોષ જાહેર કર્યા છે અને તેમને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવાનો […]

Continue Reading

૩૪ માળીય ઈમારતના ૧૭ થી ૩૪ માળના રહેવાસીઓને ફ્લેટ ખાલી કરવાનો આદેશ

દક્ષિણ મુંબઈની પૉશ ઈમારત કેમ્પા કોલા કમમ્પાઉન્ડનો કાનૂની જંગ ૨૦૦૫મા છાપે ચડયો હતો ત્યારે હવે દક્ષિણ મુંબઈના પૉશ એરિયામાં આવેલ ૩૪ માળના વેલિંગડન હાઈટ્સને બોમ્બે હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે આ બિલ્ડીંગના ૧૭ થી ૩૪ માળના ગેરકાયદે બાંધકામને “કાયદાનો દુરુપયોગ” ગણાવી, ઓક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) અને ફાયર એનઓસી વિના રહેવાની મનાઈ ફરમાવી છે. બોમ્બે હાઈકોર્ટે […]

Continue Reading

તો લોકલ ટ્રેન સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં કોણ દોષિત છે? – ઉજ્જવલ નિકમ

મુંબઈ હાઈકોર્ટે મુંબઈ લોકલ ટ્રેન સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં મુંબઈ સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા રદ કરીને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આમાં, હાઈકોર્ટે સેશન્સ કોર્ટે જે પુરાવાઓના આધારે બધા આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા તે પુરાવાઓને ધ્યાનમાં લઈને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આમાં કોની સત્યતા પર વિશ્વાસ કરવો જોઈએ, તેવો પ્રશ્ન […]

Continue Reading

એરપોર્ટ પર એર ઈન્ડિયાનું વિમાન રનવે પરથી લપસતા ૩ ટાયરો ફાટ્યા

અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં એર ઈન્ડિયાના પેસેન્જર વિમાન ક્રેશ થવાની ઘટના તાજી છે, ત્યારે એર ઈન્ડિયાનું કેરળના કોચીથી આવી રહેલું એર ઈન્ડિયાનું વિમાન મુંબઈ એરપોર્ટ પર રનવે પરથી લપસી ગયું. ત્રણ ટાયર ફાટવાને કારણે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં એન્જિન ક્રોલ થવા, એક પાંખના ફ્લૅપ અને વિમાનના નોઝ વ્હીલ એરિયાને […]

Continue Reading

નકલી એપ વડે શેર ટ્રેડિંગના બહાને વૃદ્ધ મહિલા અને પાઇલટ સાથે ૧૦ કરોડની છેતરપિંડી

શેર ટ્રેડિંગના નામે છેતરપિંડીનો સિલસિલો ચાલુ છે, અને પશ્ચિમ ઉપનગરોમાં એક વૃદ્ધ મહિલા અને એક પાઇલટ સાથે નકલી એપ વડે ૧૦ કરોડ રૂપિયાની છેતરપિંડી થયાનું પ્રકાશમાં આવ્યું છે. પશ્ચિમ ડિવિઝન સાયબર પોલીસે એક પ્રતિષ્ઠિત કંપનીના નામે નકલી એપનો ઉપયોગ કરનાર વિરુધ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. ગયા મહિને, એક અજાણ્યા વ્યક્તિએ બાંદ્રામાં તેના પતિ સાથે રહેતી […]

Continue Reading

પ્રેમીની મદદથી પતિની હત્યા કરી લાશને ઘરની જમીનમાં દાટી

નાલાસોપારામાં એક મહિલાએ તેના પ્રેમીની મદદથી તેના પતિની હત્યા કરી અને લાશને તેના ઘરની જમીનમાં દાટી દીધી. આ ઘટના સોમવારે સવારે પ્રકાશમાં આવી. ઘટના બાદ પત્ની અને તેનો પ્રેમી ફરાર થઈ ગયા અને પોલીસ તેમને શોધી રહી છે. વિજય ચૌહાણ (૩૫) તેની પત્ની ચમન દેવી ચૌહાણ (૨૮) સાથે નાલાસોપારા પૂર્વના ધનીવ બાગના ગંગડીપાડામાં રહેતો હતો. […]

Continue Reading

તમે પણ ગોલ્ડન કિશમિશના શોખીન હોવ તો સાવધાન! FDA એ નોટિસ જાહેર કરી પાછી મગાવી

જો તમે તમારા આરોગ્ય પ્રત્યે સજાગ છો અને અમેરિકન ગોલ્ડન કિસમિસનું સેવન કરો છો, તો સાવચેત થઈ જજો.  યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ હાલમાં જ આ અંગે એક નોટિસ જારી કરી છે, જેમાં ગોલ્ડન કિસમિસના પેકને બજારમાંથી પાછા ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. FDA એ તેની નોટિસમાં કહ્યું છે કે ગોલ્ડન કિસમિસના પેકમાં […]

Continue Reading

સતત 15 દિવસ રોજ 1 ચમચી ખાઓ આ વસ્તુ, શરીરને થનારા ફાયદા જાણી ચોંકી જશો

જો તમે ઇન્સ્ટાગ્રામ પર 5 મિનિટ પણ સ્ક્રોલ કરો છો તો તમારા હેલ્થ-ફિટનેસ સાથે સબંધિત દર બીજી રીલ્સમાં ચિયા સીડ્સ વોટરના ફાયદા બતાવવામાં આવશે. તેનું મુલાયમ જેલ જેવું ટેક્સચર ખૂબ જ સંતોષજનક લાગે છે, જોકે તે માત્ર એક વાયરલ ટ્રેન્ડ જ નથી પરંતુ ચિયા સીડ્સ ખરેખર સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ચિયા સીડ્સમાં ફાઇબર, […]

Continue Reading

ડાયાબિટીસ અને જીવનશૈલી સંબંધિત રોગોનું પ્રમાણ વધ્યું

ગુજરાત સરકારે 2000 આદિવાસી નાગરિકોના જીનોમ ભેગા કરીને તેમને લગતાં રોગોનો અભ્યાસ કરીને એક જીવનોમ લેબ તૈયાર કરવાની શરુઆત કરી છે ત્યારે સૌથી કુદરતી રીતે જીવતાં આદિવાસીઓ પણ હવે લાઈફ સ્ટાઈલ રોગોથી પરે નથી. ગુજરાતમાં 14.8% આદિવાસી કુલ વસ્તીમાં પણ હવે મેદસ્વીતા, સ્થૂળતા અને ડાયાબિટીસના રોગો જોવા મળી રહ્યા છે. ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના […]

Continue Reading