મુંબઈ સેન્ટ્રલ ખાતે ગ્રીન પહેલ એક નવું પરિમાણ લે છે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન ઇન્સ્ટોલ

પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝને મુંબઈ સેન્ટ્રલ ખાતે ડિવિઝનલ રેલ્વે મેનેજર ઓફિસની સ્ટાફ કેન્ટીનમાં ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર (OWC) મશીન ઇન્સ્ટોલ કર્યું છે. આ પર્યાવરણને સંવેદનશીલ પહેલ ખોરાક અને રસોડાના કચરાના જવાબદાર સંચાલન તરફના ડિવિઝનના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, જે રેલ્વે પરિસરમાં સ્વચ્છ અને હરિયાળા વાતાવરણને […]

Continue Reading

ચાર બંગલા ગુરુદ્વારા ફરી એકવાર સેવા અને ભક્તિથી ગુંજી ઉઠશે – લાખો ભક્તો ગુરુ નાનક જયંતીમાં હાજરી આપશે.

મુંબઈના અંધેરી પશ્ચિમમાં આવેલ ઐતિહાસિક ચાર બંગલા ગુરુદ્વારા આ વર્ષે ગુરુ નાનક જયંતિની ભક્તિ અને ભવ્યતા સાથે ઉજવણી કરશે. ૧૩ એપ્રિલ, ૧૯૬૭ ના રોજ સ્થાપિત આ ગુરુદ્વારા સરદાર સિંહ સુરીની પ્રેરણા અને સમર્પણનું પરિણામ છે. તેમણે સતત ૪૫ વર્ષ સુધી ગુરુદ્વારાના સ્થાપક અને પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેમના પુત્ર, સરદાર જસપાલ સિંહ સુરી, છેલ્લા […]

Continue Reading

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા અને તેમને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, પૂરની પરિસ્થિતિ અને તેના કારણે ખેડૂતોને થયેલા નુકસાન વિશે માહિતી આપી. તેમણે કેન્દ્ર સરકાર પાસેથી પૂરતી સહાયની માંગણી કરતું એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ તેમને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે મજબૂત રીતે ઉભી રહેશે. વધુમાં, મહારાષ્ટ્રમાં […]

Continue Reading

કાંદિવલીમા પુત્રએ વૃધ્ધ પિતાની હત્યા માટે સુપારી આપી

ધંધામાં પૈસા રોકાણ કરવા છતાં પિતાએ નફાનો ઇનકાર કર્યા બાદ એક પુત્રએ તેના ૭૦ વર્ષીય પિતાની હત્યા કરી હતી. ચારકોપ પોલીસે આ કેસમાં પુત્ર, તેના મિત્ર અને એક હત્યારાની ધરપકડ કરી છે. આ ઘટના રવિવારે કાંદિવલીમાં બની હતી મોહમ્મદ સૈયદ (૭૦) એક વેપારી છે. કાંદિવલીના ચારકોપમાં સરકારી ઔદ્યોગિક વસાહતમાં તેમની ધાતુની ફેક્ટરી છે. ફેક્ટરી ધાતુને […]

Continue Reading

બીજા દેશો પર આપણી નિર્ભરતા એ જ આપણો મોટો દુશ્મન

ભાવનગરમાં સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ ૩૪,૨૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યો હતો. સવારે નિશ્ચિત સમયથી અર્ધાથી એકાદ કલાક મોડા પહોંચેલા પ્રધાનમંત્રીએ પ્રથમ ભવ્ય રોડ શો કરી બાદમાં જવાહર મેદાનમાં ઉભા કરાયેલા ડોમમાં ખીચોખીચ મેદનીને ૩૮ મિનિટ સુધી સંબોધી હતી. કોંગ્રેસની કુનીતિઓના કારણે શિપ બિલ્ડીંગ સિસ્ટમ ઠપ્પ થઈ, વિદેશી જહાજો પર નિર્ભરતા એ આપણી […]

Continue Reading

બેનામી મિલકતનો કેસ ફરીથી ખોલવાનો કોર્ટનો આદેશ છગન ભુજબળ અને તેમના પરિવારને કોર્ટે ફટકાર લગાવી

મંગળવારે એક ખાસ સેશન્સ કોર્ટે એનસીપી (અજિત પવાર) ના નેતા અને મંત્રી છગન ભુજબળ અને તેમના પરિવાર સાથે સંકળાયેલા બેનામી મિલકતના કેસને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો. ઉપરોક્ત નિર્ણય આપતા કોર્ટે એવી પણ ટિપ્પણી કરી કે હાઇકોર્ટે અગાઉ ફક્ત ટેકનિકલ આધારો પર કાર્યવાહી રદ કરી હતી. આ આદેશ મુજબ, ભુજબળ અને તેમના પરિવાર સામેના કેસની સુનાવણી […]

Continue Reading

માઉન્ટ આબુમાં 3 દિવસ માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ, આ 5 આદેશોનું કરવું પડશે પાલન

 ભારે વરસાદને કારણે માઉન્ટ આબુના સાત ગુમ નજીક રોડનો એક ભાગ ધરાશાયી થતાં તંત્રએ તાત્કાલિક અસરથી 3 દિવસ માટે પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ કરવાનો નિર્ણય લીધો છે. માઉન્ટ આબુના સબ ડિવિઝન ઓફિસર દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે માર્ગનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી માઉન્ટ આબુ પ્રવાસીઓ માટે બંધ […]

Continue Reading

ટાયર ફાટતા કાર પાણી ભરેલા ખાડાંમાં ખાબકી : બે વ્યક્તિના મોત, બેને ઈજા

બગોદરા બાવળા હાઈવે પર રામનગર ગામના પાટિયા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારનું ટાયર ફાટતા કાર પલટી મારીને પાણી ભરેલા ખાડામાં ખાબકતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી. અમદાવાદના ઓગણજ વિસ્તારના ચાર લોકો કારમાં ચોટીલા મંદિરે પૂનમ ભરવા ગયા હતા. પરત ફરતી વખતે બાવળા નજીક તેમની […]

Continue Reading

કપાસ સહિતના પાકોને નુકશાન પહોંચતા ખેડુતોની હાલત કફોડી

સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે જેમાં દસાડા તાલુકામાં સૌથી વધુ ૩૦ કલાકમાં ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાતા ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટાપાયે નુકશાની ભોગવવાનો વારો આવતા ખેડુતોની હાલત કફોડી બની છે. આ અંગે મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ભારેથી […]

Continue Reading

છેલ્લા 4 માસમાં ડોલર સામે રૂપિયો નબળો પડતા શિપની કિંમતમાં વધારો

 અમેરીકાએ ભારત પર લાદેલા ટેરિફની પરોક્ષ અસર અલંગ શિપ  રિસાક્લિંગ ઉદ્યોગને થશે. છેલ્લા ૪ મહિનામાં ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને તેના કારણે શિપબ્રેકરોને આંતરરાષ્ટ્રીય બજારમાં શિપની કિંમત પણ વધારે ચૂકવવી પડી રહી છે. તેની વચ્ચે ટેરિફના નિર્ણયથી રૂપિયો હજુ નબળો પડવાની શક્યતા રહેલી છે અને તેના કારણે શિપ બ્રેકરોને શિપ મોંઘી […]

Continue Reading