પૃથ્વી ત્યારે જ સુરક્ષિત રહેશે જ્યારે જીવો સુરક્ષિત રહેશે: રાહુલ નાર્વેકર
જય અબુરાજ સેવા ફાઉન્ડેશન અને માલી નવયુવક મિત્ર મંડળ મુંબઈ દ્વારા બુધવાર, 13 ઓગસ્ટના રોજ ચિરા બજારમાં મહેશ્વરી ભવન પરિસરમાં સ્વાગત અને ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ઉપસ્થિત લોકોએ પ્રાણીઓની દયા, સમાજસેવા અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર જોરદાર ચર્ચા કરી હતી. અંતે પધારેલ અતિથિ ઓનું સ્મૃતિચિહ્નથી સન્માન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ […]
Continue Reading