મુંબઈમાં ૪૬ સ્થળોએ ભૂસ્ખલનનું જોખમ વધારે છે!
મુંબઈમાં ભારે વરસાદથી ભૂસ્ખલન થવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. વિક્રોલીમાં જયકલ્યાણ સોસાયટી પાસે ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે ઘાયલ થયા છે. આ ઘટના બાદ, મુંબઈના પહાડી વિસ્તારો અને ભૂસ્ખલન થવાની સંભાવના ધરાવતા વિસ્તારોના રહેવાસીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. જોકે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું […]
Continue Reading