મુંબઈમાં શિવના સલૂનની રજત જયંતિ, અંધેરી પૂર્વમાં 25મા સલૂનના ઉદ્ઘાટન પ્રસંગે ડિરેક્ટર મધુર ભંડારકર, ઇહાના ઢિલ્લોન હાજર રહ્યા

મુંબઈમાં શિવના સલૂનની રજત જયંતિ પૂર્ણ થઈ છે. હા, આજે માયાનગરી મુંબઈના અંધેરી પૂર્વમાં શિવના 25મા ફેમિલી સલૂનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જ્યાં મુખ્ય મહેમાન ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકર હતા. આ લોન્ચ પ્રસંગે અભિનેત્રી ઇહાના ઢિલ્લોન, બ્રાઇટ આઉટડોર મીડિયાના યોગેશ લાખાણી, અશોક ધમણકર અને બોલિવૂડના ઘણા સેલિબ્રિટી ખાસ મહેમાનો તરીકે પહોંચ્યા હતા. ચાંદની બાર અને […]

Continue Reading

જાણીતા ગુજરાતી લેખક-પત્રકાર પ્રફુલ શાહની બે અંગ્રેજી નનલકથાને એવોર્ડ 

કચ્છ પર આધારિત ગુજરાતી ડૉક્યુ-નોવેલ ‘કચ્છ ફાઇલ’ની અંગ્રેજી આવૃત્તિ ‘કેક્ટસ ક્રાઇમ’ને ‘બેસ્ટ ક્રાઇમ થ્રિલર’ (ટ્રુ ઈવેન્ટસ) જાહેર કરાઈ છે. કચ્છના ભૂતપૂર્વ તંત્રી અને નામાંકિત રિપોર્ટર વિપુલ એન. વૈધના અહેવાલો અને અનુભવને આવરતી અને શૈલેષ ભાવસાર અનુવાદિત ‘કેક્ટસ ક્રાઇમ’ને આ એવોર્ડ ધ લિટરેચર ટાઈમ્સ દ્વારા લિગસી ઓફ લિટરેચર અવોર્ડની વિજેતા જાહેર કરવામાં આવી હતી. આયોજકોએ આ […]

Continue Reading

મુંબઈ લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાને લઈને મહિલાઓ વચ્ચે ઝઘડો

મુંબઈ લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાને લઈને બે મહિલાઓ વચ્ચે ઝઘડો થયો. આ ઘટના ત્યારે બની જ્યારે એક મહિલાએ બીજી મહિલાને મરાઠીમાં બોલવાનું કહ્યું. બીજી મહિલાએ વિરોધ કર્યો અને કહ્યું, “ક્યાં લખ્યું છે કે મરાઠી બોલવું ફરજિયાત છે? હું મરાઠી બોલું કે નહીં તે મારી પસંદગી છે.” આ વાતને લઈને બંને વચ્ચે દલીલ વધુ ઉગ્ર બની. […]

Continue Reading

નાગપુરમાં ૩૪ ફૂટ પહોળી ૪૪ ફૂટ લાંબી રાખડી બનાવવામાં આવી,

મહારાષ્ટ્રના નાગપુરમાં શાળાના બાળકોએ મહારાષ્ટ્રની કદાચ સૌથી મોટી રાખડી બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. લલિતા પબ્લિક સ્કૂલના નાના બાળકોએ આ રાખડી બનાવી છે. આ વિશાળ રાખડી ઓપરેશન સિંદૂર તેમજ મહિલા ચેસ ચેમ્પિયન દિવ્યા દેશમુખને સમર્પિત છે. આ રાખડી દ્વારા ધર્મ, સંસ્કૃતિ, વિજ્ઞાન, રમતગમત, સંરક્ષણ, ટેકનોલોજીનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ રાખડી પર કર્નલ સોફિયા કુરેશી, વિંગ […]

Continue Reading

મેઘાશ્રય સર્વોત્તમ નાગરિક સન્માન 2025 કાર્યક્રમનું સમાપન – રાજ્યપાલે સંસ્થાના કાર્યની પ્રશંસા કરી

સમાજસેવામાં અગ્રણી ભૂમિકા ભજવતા મેઘાશ્રય સંસ્થાન દ્વારા આયોજિત સર્વોત્તમ નાગરિક સન્માન સમારોહ 2025 નો ભવ્ય કાર્યક્રમ આજે મુંબઈના વિલે પાર્લે સ્થિત સહારા સ્ટાર હોટેલના ઓડિટોરિયમમાં યોજાયો હતો. દર વર્ષની જેમ આ વખતે પણ આ કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. સમારોહમાં, વિજ્ઞાન, ઉદ્યોગ, શિક્ષણ, મીડિયા, ફિલ્મ ઉદ્યોગ અને અન્ય સામાજિક કાર્યો […]

Continue Reading

ડૉ. કલાશ્રી બર્વેના કોફી ટેબલ પુસ્તક ‘ફોર યુ’ થી બોલિવૂડ સેલિબ્રિટીઓ મંત્રમુગ્ધ

ડૉ. કલાશ્રી બર્વેનો નવો કાવ્ય અને ગદ્ય સંગ્રહ ‘ફોર યુ’ સંવેદનશીલ વાચકોના દિલ જીતી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આ પુસ્તકને બોલિવૂડ સેલિબ્રિટીઓ તરફથી ખૂબ જ પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે. કલાશ્રી એક બહુમુખી વ્યક્તિત્વ છે જે એક કલાકાર (ચિત્રકાર), ફિલ્મ દિગ્દર્શક, કલા દિગ્દર્શક, લેખક, કવિ, પ્રોડક્શન ડિઝાઇનર અને સામાજિક કાર્યકર પણ છે. તેમના […]

Continue Reading

બે સામાજિક કાર્યકરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે દેશને તેમના જેવા વડા પ્રધાનની જરૂર છે.

સામાજિક કાર્યકરો અનુરાગ જૈન અને સોનિયા ચંડોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીની પ્રશંસા કરી અને કહ્યું કે 2014 માં તેમણે વડા પ્રધાન પદ સંભાળ્યું ત્યારથી દેશની દિશા અને સ્થિતિ બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું કે 2014 પહેલા, જ્યારે કોંગ્રેસ સરકાર સત્તામાં હતી, ત્યારે વિકાસ કાર્યની ગતિ ખૂબ જ ધીમી હતી, પરંતુ ભાજપ સરકાર આવતાની સાથે […]

Continue Reading

મંત્રીમંડળમાં કામ ન કરનારા મંત્રીઓના ખાતાઓમા ફેરબદલની એકનાથ શિંદેની ચેતવણી,

સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં, રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શિવસેના શિંદે જૂથના મંત્રીઓને કામે લાગી જવા સૂચના આપી છે. કૃષિ મંત્રી માણિકરાવ કોકાટેના કેસ પછી, એકનાથ શિંદેએ મંત્રીઓને મીડિયામાં ઓછું બોલવા અને વધુ કામ કરવાની સલાહ આપી છે. ેમીડિયામાં કે જાહેરમાં કરવામાં આવતા વિવાદાસ્પદ નિવેદનો મંત્રીનું અને પક્ષનું નામ બગાડે છે. એકનાથ શિંદેએ મંત્રીઓને ચેતવણી […]

Continue Reading

મુંબઈમાં ચિકનગુનિયાના કેસમાં ૨૦૦ ટકાનો વધારો જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ૨૬૫ કેસ સામે ૨૦૨૪મા ફક્ત ૪૬

મહારાષ્ટ્રમાં હાલમા ચિકનગુનિયાના કેસમા વધારો જોવા મળી રહ્યો છે, ગયા વર્ષે ૧,૧૮૯ કેસ સામે આ વર્ષે ૧,૫૧૨ કેસ નોંધાયા છે.મુંબઈમાં ચિકનગુનિયાના કેસમા ગયા વર્ષની સરખામણીએ હાલમા ૨૦૦ ટકાનો વધારો જોવા મળ્યો છે., ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ૨૬૫ કેસ નોંધાયા છે, જે ૨૦૨૪ના સમાન સમયગાળામાં ફક્ત ૪૬ હતા પાલિકાના એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસરના જણાવ્યા અનુસાર, મે […]

Continue Reading

મુંબઈ એરપોર્ટ પર બેંગકોકથી આવેલ પ્રવાસી ૧૪.૫ કરોડના ગાંજા સાથે ઝડપાયો

મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ બેંગકોકથી આવેલ પ્રવાસી પાસેથી ૧૪.૫ કરોડ રૂપિયાનો હાઇડ્રોપોનિક ગાંજો મળી આવતા તેની ધરપકડ કરી હતી. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેંગકોકથી ફ્લાઇટમાં બુધવારે વહેલી સવારે આવી પહોંચેલા પ્રવાસીને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ શંકાને આધારે આંતર્યો હતો. અધિકારીઓએ પ્રવાસીના સામાનની તલાશી લેતાં તેની ટ્રોલી બેગમાં કપડાંની નીચે છુપાવવામાં આવેલો […]

Continue Reading