ગુજરાતના સરકારી બાબુઓ સામે ધારાસભ્યો ‘લાચાર’ દેખાતા સરકારે જારી કર્યું મોટું ફરમાન

 ગુજરાતમાં જાણે સરકારી બાબુઓનું રાજ હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે. ખુદ ભાજપના ધારાસભ્યો એવો બળાપો ઠાલવતાં થયાં છે કે, મત વિસ્તારના પ્રશ્ન-સમસ્યા ઉકેલાતી નથી. આ જોતાં સરકારે ફરી એક વાર સરકારી બાબુઓને સૂચના આપવી પડી કે, ધારાસભ્યોના કામો કરો. ધારાસભ્યોએ બળાપો ઠાલવતાં સરકાર જાગી હાલ ભાજપના ધારાસભ્યો જ વિવિધ પ્રશ્નો મુદ્દે સરકારને કરેલી રજૂઆતના પત્રો […]

Continue Reading

જર્મનીના સહયોગથી ભારતમાં છ અત્યાધુનિક સબમરીન બનશે..

કેન્દ્ર સરકારે છ મહિના કરતા વધુ સમય પછી રક્ષા મંત્રાલય અને મઝગાંવ ડોકયાર્ડ લિ. (એમડીએલ)ને જર્મન સહયોગી કંપની થિસેન મરીન સીસ્ટમ્સ  (ટીએમએસ) સાથે વાટાઘાટ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ કરાર પ્રોજેક્ટ ૭૫ ઈન્ડિયા હેઠળ થશે જેમાં છ અત્યાધુનિક સબમરીનનું ભારતમાં જ નિર્માણ થશે. ઉપરાંત ભારતે બે પરમાણુ સબમરીનના ઉત્પાદનની યોજના પણ બનાવી છે જેમાં […]

Continue Reading

બેસ્ટ ચૂંટણી પરિણામ, બેસ્ટ ચૂંટણીમાં મનસે-ઠાકરે જૂથની પેનલનો પરાજ્ય

આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં ઠાકરે ભાઈઓ એક સાથે આવવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી હતી. બીએમસી ચૂંટણી પહેલાં, બેસ્ટ પાટપેઢીની ચૂંટણીમાં ઠાકરે ભાઈઓ એક સાથે આવ્યા હતા. આ ઠાકરે ભાઈઓ માટે એક અગ્નિપરીક્ષા હતી. જોકે, એવું જોવા મળ્યું છે કે ઠાકરે ભાઈઓ આ કસોટીમાં નિષ્ફળ ગયા. બેસ્ટ પાટપેઢીની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. આ […]

Continue Reading

મુંબઈ માટે ૨૬૮ એસી લોકલ ટ્રેન; રાજ્ય મંત્રીમંડળે મંજૂરી આપી, વર્તમાન ભાડા પર મુસાફરી

રાજ્ય મંત્રીમંડળે મંગળવારે મુંબઈકરોને વર્તમાન ભાડા પર એર-કન્ડિશન્ડ ઉપનગરીય સેવાઓ પૂરી પાડવા માટે ૨૬૮ લોકલ ટ્રેનો ખરીદવાની મંજૂરી આપી. વડાલા-ગેટવે ઓફ ઈન્ડિયા ભૂગર્ભ મેટ્રો પ્રોજેક્ટ અને થાણે-નવી મુંબઈ એરપોર્ટ એલિવેટેડ લાઇનને પણ મંજૂરી આપવામાં આવી છે, અને કેબિનેટે નાગપુરમાં નવનગર અને ન્યુ રિંગ રોડ પર ત્રીજી અને ચોથી લાઇન તેમજ પુણે-લોનાવાલા રેલ્વે લાઇનને પણ લીલી […]

Continue Reading

રાજ ઠાકરે હાલ અમારા ગઠબંધનમાં નથી, રમેશ ચૈનિથલાએ મવિઆ વિશે મોટો ખુલાસો

કોંગ્રેસના નેતા અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને કેન્દ્રની મોદી સરકાર પર મત ચોરીનો આરોપ લગાવીને નિશાન સાધ્યું છે. આ અંગે, ઇંડિયા આઘાડી અને મહા વિકાસ આઘાડી (મવિઆ)એ જોરદાર વિરોધ પ્રદર્શન કરીને આક્રમક વલણ અપનાવ્યું છે. બીજી તરફ, મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે અને વિવિધ રાજકીય પક્ષોએ પણ તૈયારીઓ શરૂ […]

Continue Reading

વસઈ-વિરાર પાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનરના નવા કારનામાનો પર્દાફાશ ડ્રાઇવરના ૪ બાળકોને ્મહાનગરપાલિકામાં નોકરીઓ આપવામાં આવી

વસઈ-વિરારના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર અનિલ કુમાર પવારના ઘણા કારનામા હવે પ્રકાશમાં આવી રહ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા અનિલ કુમાર પવારની મિલકતો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને તેમની તપાસ ચાલી રહી છે. જોકે, અનિલ કુમાર પવારનો વધુ એક કારનામાનો ખુલાસો થયો છે. અનિલ કુમાર પવારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાનગી વાહન ચાલકના ચારેય બાળકોને […]

Continue Reading

બે સામાજિક કાર્યકરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે દેશને તેમના જેવા વડા પ્રધાનની જરૂર છે.

સામાજિક કાર્યકરો અનુરાગ જૈન અને સોનિયા ચંડોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીની પ્રશંસા કરી અને કહ્યું કે 2014 માં તેમણે વડા પ્રધાન પદ સંભાળ્યું ત્યારથી દેશની દિશા અને સ્થિતિ બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું કે 2014 પહેલા, જ્યારે કોંગ્રેસ સરકાર સત્તામાં હતી, ત્યારે વિકાસ કાર્યની ગતિ ખૂબ જ ધીમી હતી, પરંતુ ભાજપ સરકાર આવતાની સાથે […]

Continue Reading

મંત્રીમંડળમાં કામ ન કરનારા મંત્રીઓના ખાતાઓમા ફેરબદલની એકનાથ શિંદેની ચેતવણી,

સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં, રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શિવસેના શિંદે જૂથના મંત્રીઓને કામે લાગી જવા સૂચના આપી છે. કૃષિ મંત્રી માણિકરાવ કોકાટેના કેસ પછી, એકનાથ શિંદેએ મંત્રીઓને મીડિયામાં ઓછું બોલવા અને વધુ કામ કરવાની સલાહ આપી છે. ેમીડિયામાં કે જાહેરમાં કરવામાં આવતા વિવાદાસ્પદ નિવેદનો મંત્રીનું અને પક્ષનું નામ બગાડે છે. એકનાથ શિંદેએ મંત્રીઓને ચેતવણી […]

Continue Reading

મુખ્યમંત્રીને અભિનંદન આપતા હાર્દિકે હુડીયા એ પૂછ્યું કે હજારો કબૂતરોના મૃત્યુ માટે કોણ જવાબદાર છે?

કબૂતરો અને હાથણી ને લઈને મહારાષ્ટ્ર સરકારમાં રાજકારણ ખૂબ ગરમાયું છે. મુંબઈના જૈન અગ્રણી હાર્દિક હુંડિયાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને પત્ર લખીને દેશના તમામ જીવદયા પ્રેમીઓ વતી કબૂતરો પ્રત્યેની તેમની લાગણીઓને સલામ કરી છે. હાર્દિક હુંડિયાએ પત્રમાં એમ પણ લખ્યું છે કે દેશની આર્થિક રાજધાની ભારત માતાની પવિત્ર ભૂમિ મુંબઈમાં જ કબૂતરો સાથે ભેદભાવ કેમ? હાર્દિક હુંડિયાએ […]

Continue Reading

ઘાનામાં મોટી દુર્ઘટના, હેલિકોપ્ટર ક્રેશ થતાં સંરક્ષણ મંત્રી અને પર્યાવરણ મંત્રી સહિત 8 લોકોના ગયા જીવ

ઘાનામાં બુધવાર સાંજે એક મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં ઘાનાના સંરક્ષણ મંત્રી અને પર્યાવરણ મંત્રીનું મોત થયું. આ માહિતી ઘાનાના રાષ્ટ્રપતિ કાર્યાલયે આપી. જણાવાયું છે કે આ દુર્ઘટના એવા સમયે બની છે જ્યારે સેનાનું હેલિકોપ્ટર રડારથી લાપતા થઈ ગયું હતું. આ હેલિકોપ્ટરના પાયલટ ટીમના ત્રણ લોકો અને પાંચ મુસાફર સવાર હતા. સંરક્ષણ મંત્રીને લઈ […]

Continue Reading