‘વંદે માતરમ’ ગીત શતાબ્દી ઉજવણી લોગો ડિઝાઇન સ્પર્ધા શરૂ ભાગ લો, મહારાષ્ટ્રનો સત્તાવાર લોગો બનાવો! મંત્રી મંગલપ્રભાત લોઢાની જનતાને અપીલ શતાબ્દી ઉજવણી નિમિત્તે કૌશલ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો

ભારતના રાષ્ટ્રગીત, ‘વંદે માતરમ’, જે ૧૮૭૫માં મહાન કવિ અને દાર્શનિક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલ છે, તેને ૭ નવેમ્બરે ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં, કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી મંગલપ્રભાત લોઢાના ખ્યાલ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અનુરૂપ, વંદે માતરમ ગીતના શતાબ્દી ઉજવણી માટે લોગો ડિઝાઇન સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. ‘વંદે માતરમ’ ગીત […]

Continue Reading

ચણિયાચોળીના રૂ.29 હજાર કરોડના એક્સપોર્ટ માર્કેટ ટ્રમ્પના ટેરિફનું ગ્રહણ, ગુજરાતનાં વેપારી-કારીગરોમાં નિરાશા

રશિયા સાથે ક્રૂડ ઓઇલની ખરીદી કરવા બદલ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફની અસર નવરાત્રિના ચણિયાચોળીના એક્સપોર્ટ પર પણ પડી રહી છે. વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલ એવા નવરાત્રિમાં ચણિયાચોળી અને હેન્ડીક્રાફ્ટ આઇટમ્સ ટેક્સટાઇલ અને એપરલ્સની કેટેગરીમાં આવતી હોવાથી તેમના માથે પણ ટેરિફનું જોખમ આવી રહ્યું છે. અમેરિકન ટેરિફનું જોખમ સ્થાનિક ચણિયાચોળી […]

Continue Reading

રત્નાગિરીમાં પુરુષે પ્રેમિકાની હત્યા કરી, લાશ ઘાટમાં ફેંકી દીધી. પ્રેમી સહિત ૩ની ધરપકડ

મહારાષ્ટ્રના રત્નાગિરીમાં એક પુરુષની તેના પ્રેમીની હત્યા કરીને તેના શરીરને ઘાટમાં ફેંકી દેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે શનિવારે જણાવ્યું હતું. આરોપી દુર્વાસ દર્શન પાટીલની તેની પ્રેમિકા ભક્તિ જીતેન્દ્ર માયેકર ગુમ થયાના બે અઠવાડિયા પછી ધરપકડ કરવામાં આવી હતી. ૨૬ વર્ષીય માયેકર ૧૭ ઓગસ્ટના રોજ ગુમ થઈ ગઈ હતી, જેના પગલે તેના પરિવારે […]

Continue Reading

‘જય અંબે’ ના નાદથી ગૂંજી ઊઠશે અરવલ્લીની ગિરિમાળા

ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. તમામ દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ ઊભી કરવામાં આવી છે. યાત્રાળુઓને લાઈનમાં પીવાના પાણીની સુવિધા મળશે. મંદિર દર્શન બાદ બહાર નીકળવા માટે અંબાજી શક્તિદ્વારની બાજુમાં યાત્રિક પ્લાઝા, હવન શાળાની બાજુનો ગેટ […]

Continue Reading

‘ટેરિફ ટેરર’ વચ્ચે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા, અર્થતંત્રમાં વિકાસ માટે સકારાત્મક સંકેત

 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ 2025માં ભારત જ નહીં આખી દુનિયાને જંગી ટેરિફની ધમકી આપી હતી. એટલું જ નહીં ભારતીય અર્થતંત્રને ‘ડેડ ઈકોનોમી’ ગણાવી હતી ત્યારે ટ્રમ્પના નિવેદનોને અવગણીને ભારતીય અર્થતંત્રે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં 7.8 ટકાનો જીડીપી વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે 6.7 ટકાના અંદાજ કરતાં વધુ રહ્યો છે. વધુમાં એપ્રિલ-જૂનનો વૃદ્ધિદર છેલ્લા […]

Continue Reading

ભારતનો સત્તાવાર શહેરી નક્શો બદલાશે! વસતી ગણતરી અંગે કેન્દ્રના નવા સર્ક્યુલરથી અટકળ

 આગામી વસ્તી ગણતરી માટે કેન્દ્ર સરકારે નવું પરિપત્ર જાહેર કર્યું છે, જેમાં શહેરી સમૂહને અપડેટ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. 2027ની વસ્તી ગણતરીમાં ભારતનો સત્તાવાર શહેરી નકશો બદલાવાનો છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનરની કચેરીએ આગામી વસ્તી ગણતરી 2027 માટે શહેરી સમૂહોની રચનાને અપડેટ કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રોફોર્માનો એક […]

Continue Reading

વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા, SCO સમિટમાં ભાગ લેશે, ટોક્યોના એરપોર્ટ પર થયું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જાપાન પહોંચી ગયા છે. ટોક્યોના હાનેડા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને 28 ઓગસ્ટે જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થયા હતા. જાપાન માટે રવાના થતા પહેલા, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રવાસ ભારતના હિતોને આગળ વધારવામાં મદદ કરશે. તે પ્રાદેશિક, વૈશ્વિક શાંતિ અને […]

Continue Reading

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતની મોટી તૈયારી! રશિયાથી પહેલા કરતાં વધુ ક્રૂડ ઓઈલ ખરીદશે

અમેરિકાની ધમકીઓની ભારત પર ખાસ અસર જોવા મળી રહી નથી. એક અહેવાલ મુજબ ભારતે સપ્ટેમ્બરમાં રશિયા પાસેથી વધુ તેલ ખરીદવાની તૈયારી કરી છે, જોકે આ અંગે સરકાર કે ભારતીય રિફાઇનરીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પણ રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર દંડ લગાવ્યો હતો. રોયટર્સ સાથેની વાતચીતમાં તેલ ખરીદી પ્રક્રિયામાં […]

Continue Reading

કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો પણ હવે ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો પરિવારને મળશે 14 લાખની સહાય

ચાલુ નોકરીએ મૃત્યુના કેસમાં પરિવારને નાણાકીય સહાય આપવાના રાજ્ય સરકારના 2011ના ઠરાવનો અમલ વર્ગ 3 અને 4 સહિતના કાયમથી માંડી ફિક્સ પગારના કર્મચારીઓને પણ મળતો હતો. પરંતુ કોર્પોરેશનની સ્કૂલોના શિક્ષકોને લાભઆપવામા આવતો ન હતો. જેને લઈને ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘથી માંડી અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અનેકવાર સરકારને રજૂઆતો કરાઈ હતી અને […]

Continue Reading

સરકારે અંતે સેવન્થ ડે સ્કૂલને બીયુ પરમિશન સહિતના તમામ પુરાવા રજૂ કરવા આદેશ કર્યો

 સેન્વથ ડે સ્કૂલના ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાના 10 દિવસ થવા આવ્યા ત્યારે હજુ સુધી સ્કૂલ સામે સરકાર તરફથી થનારી કાર્યવાહી અનિર્ણિત હોવાથી અંતે સ્કૂલ સામે કાર્યવાહી કરવા માટે સ્કૂલ પાસેથી બીયુ પરમિશન -સ્કૂલ માન્યતા સહિતના તમામ પુરાવા માંગવામાં આવ્યા છે. સરકાર પાસે હાલ સ્કૂલ સંબંધિત કોઈ પણ માહિતી ન હોવાથી સરકારની સૂચનાને પગલે અમદાવાદ શહેર […]

Continue Reading