ગણેશોત્સવ વેળા બજારમાં નવો ઉત્સાહ : રૂ. 28000 કરોડનો વેપાર થવાનો અંદાજ…
દેશભરમાં ગણેશોત્સવની પૂરજોશમાં શરૂઆત થઈ છે. ગણેશોત્સવ બજારમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે.. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના સર્વે મુજબ, આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન ૨૮,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ વેપાર થવાનો અંદાજ છે. આ વર્ષે વેપારીઓએ વિદેશી ઉત્પાદનોનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે અને સ્વદેશી વસ્તુઓને પ્રાથમિકતા આપી છે. અને ગ્રાહકોને પણ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા […]
Continue Reading