વિઘ્નહર્તાની ઢોલ-તાશ અને ડીજેના તાલથી બાપ્પાને ભારે હૃદયે વિદાય આપી આગલે વર્ષે લાડકા બાપ્પા ૧૮ દિવસ મોડા ૧૪ સપ્ટેમ્બરના રોજ આવશે

દેશભરમા અનંત ચતુર્દશીના દિવસે દેશભરમાં વાજતેગાજતે ગણપતિ બાપ્પાનું શનિવારે ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું. ૧૦ દિવસ સુધી ઘરે ઘરે અને પંડાલોમાં બિરાજમાન વિઘ્નહર્તાની ઢોલ-તાશ અને ડીજેના તાલથી બાપ્પાને ભારે હૃદયે વિદાય આપી હતી, મુંબઈમાં લગભગ 1.80 લાખ મૂર્તિના વિસર્જન કરવાની હતી, જેમાં ૬,૫૦૦ મોટા મંડળ અને ૧.૭૫ લાખ ઘરગથ્થું મૂર્તિનો સમાવેશ થાય છે.મુંબઈની શેરીઓમાં આજે ગણપતિ […]

Continue Reading

મુંબઈમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગવાથી એકનું મોત, ચાર લોકો ગંભીર ઘાયલ

મુંબઈમા ગણેશ વિસર્જનના ઉત્સાહ વચ્ચે સાકીનાકા વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની છે. શ્રી ગજાનન મિત્ર મંડળની વિસર્જન યાત્રા ખૈરાણી રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટ્રોલી હાઈ ટેન્શન વાયરથી અથડાઈ ગઈ. એક યુવકનું મોત થયું અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટના શનિવારે રાત્રે ૧ વાગ્યાની આસપાસ બની હતી. એસજે સ્ટુડિયોની […]

Continue Reading

5 ભૂલ સુધારી લેજો નહીંતર થશે બ્લડ કેન્સર, વિજ્ઞાનીઓએ કહ્યું – ગમે ત્યારે લોહી નીકળશે

કેન્સર એક ખતરનાક અને જીવલેણ બીમારી છે જેના ઘણા પ્રકારો છે. કેન્સરનો એક પ્રકાર બ્લડ કેન્સર છે, જેને લ્યુકેમિયા પણ કહેવામાં આવે છે. તે અસ્થિ મજ્જા(Bone Marrow)થી શરુ થાય છે, જ્યાં બ્લડ સેલ્સ બને છે. જ્યારે સેલ્સ અનિયંત્રિત રીતે વધવા લાગે છે, ત્યારે તે નોર્મલ બ્લડ સેલ્સના કાર્યમાં વિક્ષેપ લાવે છે. આ જ કારણે શરીરમાં […]

Continue Reading

વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 17.68 ફૂટે પહોંચી : નદીનું ભયજનક લેવલ 26 ફૂટ

વડોદરાના ઐતિહાસિક આજવા સરોવરના 62 દરવાજામાંથી હજુ 6,500 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું છે. જેના કારણે નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે વિશ્વામિત્રી નદીની જળ સપાટી 17.68 ફૂટે પહોંચી હતી. ગઈકાલે સવારે વિશ્વામિત્રીનું લેવલ 11.51 ફૂટ હતું, એટલે કે 24 કલાકમાં નદીની સપાટીમાં છ ફૂટનો વધારો થયો છે. વિશ્વામિત્રી નદીની ભયજનક […]

Continue Reading

જયપુરમાં અચાનક 4 માળનું મકાન ધરાશાયી, પિતા-દીકરીના કરુણ મોત, 7 લોકો દટાયા

 રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં સુભાષ ચોક સર્કલ નજીક રામકુમાર ધવઈની ગલીમાં અચાનક એક ચાર માળનું મકાન ધરાશાયી થઈ ગયું. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે, આખું મકાન થોડી જ ક્ષણોમાં કાટમાળમાં ફેરવાઈ ગયું. આ દુર્ઘટનામાં પિતા અને દીકરીનું મોત થઈ ગયુ છે, જ્યારે બીજી તરફ 7 લોકો કાટમાળમાં દટાયા હતા. […]

Continue Reading

‘અમે દિલથી આભાર માનીએ છીએ…’ ટ્રમ્પના મિજાજ નરમ થતાં PM મોદીએ આપ્યો જવાબ

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને સતત તણાવ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં પહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના સંબંધો અંગે એક મોટું નિવેદન આપ્યું હતું. જેના જવાબમાં વડાપ્રધાન મોદીએ પણ રિપ્લાય કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ કરી હતી, જેમાં ટ્રમ્પના વખાણ કર્યા હતા.   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

Continue Reading

બિસ્માર રસ્તા અને દૂષિત પાણી છતાં અમદાવાદના નાગરિકો પાસેથી AMCએ વર્ષમાં રૂ.1832 કરોડનો વેરો ઉઘરાવ્યો

લોકોની સુવિધામાં વધારો થાય કે નહીં, પરંતુ મ્યુનિ.ની રેવન્યુ આવક એટલે કે વેરા વસૂલાતની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના શહેરીજનો પાસેથી ગત નાણાકીય વર્ષ એટલે કે 2024-25માં મ્યુનિ.એ ચાર પ્રકારના વેરા પેટે કુલ રૂ.1832 કરોડની અધધ રકમ ઉઘરાવી હોવાનું જાહેર કરાયું છે. સાથે સાથે મ્યુનિ.એ એવો દાવો પણ કર્યો છે કે, રેવન્યુ આવકમાં […]

Continue Reading

ઈમરજન્સી સેવા 108ના 18 વર્ષ પૂરાં, ગુજરાતમાં 1.79 કરોડ ઈમરજન્સી કેસ, 8.80 લાખ હૃદય સંબંધિત

ગુજરાતમાં વર્ષ 2007માં શરૂ થયેલી 108 ઈમરજન્સી સેવાને હવે 18 વર્ષ પૂરા થયા છે, શરૂઆતમાં નહિવત એમ્બ્યુલન્સ હતી જેમાં ક્રમશઃ વધારો થયો છે . દોઢ દાયકામાં ઈમરજન્સી કોલ્સનું તારણ એ નીકળ્યું છે કે, કુલ 179.30 લાખ ઈમરજન્સી કેસો નોંધાયા છે. જેમાંથી માત્ર પ્રસૂતાને અચાનક પીડા ઉપડી હોય તેવા કેસો 59 ટકા છે. બાકી 67 ટકા […]

Continue Reading

મીરારોડમાં સેક્સ રેકેટ ચલાવવા બદલ અભિનેત્રીની ધરપકડ…

થાણે જિલ્લાના મીરારોડમાં એક 41 વર્ષીય ટીવી અભિનેત્રીની સેક્સ રેકેટ ચલાવવા અને ઉભરતી મહિલા કલાકારોને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવા બદલ ધરપકડ કરવામાં આવી છે. સેક્સ રેકેટ વિશે માહિતી મળ્યા બાદ, પોલીસ ટીમે બે નકલી ગ્રાહકો તૈયાર કર્યા, જેમણે પાછળથી આરોપી અનુષ્કા મોની મોહન દાસનો સંપર્ક કર્યો. અનુષ્કાએ બુધવારે મુંબઈ-અમદાવાદ હાઇવે પર કાશીમીરા વિસ્તારમાં ઠાકુર મોલ પાસે […]

Continue Reading

પશ્ચિમ રેલ્વેએ એપ્રિલથી ઓગસ્ટ, 2025 દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ દ્વારા રૂ. 84.20 કરોડનો દંડ વસૂલ્યો

પશ્ચિમ રેલ્વે મુંબઈ ઉપનગરીય લોકલ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર ટ્રેનો અને રજા વિશેષ ટ્રેનોમાં ટિકિટ વિનાની/અનિયમિત મુસાફરીને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ ચલાવી રહ્યું છે જેથી તમામ કાયદેસર મુસાફરોને સરળ, આરામદાયક મુસાફરી અને સારી સેવાઓ મળી શકે. પશ્ચિમ રેલ્વેના વરિષ્ઠ વાણિજ્યિક અધિકારીઓની દેખરેખ હેઠળ ટિકિટ ચેકિંગ ટીમો દ્વારા એપ્રિલથી ઓગસ્ટ, 2025 દરમિયાન વિવિધ […]

Continue Reading