વિઘ્નહર્તાની ઢોલ-તાશ અને ડીજેના તાલથી બાપ્પાને ભારે હૃદયે વિદાય આપી આગલે વર્ષે લાડકા બાપ્પા ૧૮ દિવસ મોડા ૧૪ સપ્ટેમ્બરના રોજ આવશે
દેશભરમા અનંત ચતુર્દશીના દિવસે દેશભરમાં વાજતેગાજતે ગણપતિ બાપ્પાનું શનિવારે ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું. ૧૦ દિવસ સુધી ઘરે ઘરે અને પંડાલોમાં બિરાજમાન વિઘ્નહર્તાની ઢોલ-તાશ અને ડીજેના તાલથી બાપ્પાને ભારે હૃદયે વિદાય આપી હતી, મુંબઈમાં લગભગ 1.80 લાખ મૂર્તિના વિસર્જન કરવાની હતી, જેમાં ૬,૫૦૦ મોટા મંડળ અને ૧.૭૫ લાખ ઘરગથ્થું મૂર્તિનો સમાવેશ થાય છે.મુંબઈની શેરીઓમાં આજે ગણપતિ […]
Continue Reading