વેપાર નિર્ભરતા અને સરહદી વિવાદો વચ્ચે ચીન સાથે મોદીની વિદેશ નીતિની આકરી પરીક્ષા

બે વ્યક્તિ નૃત્ય કરવાની તૈયારી કરી રહ્યા છે. સંગીતના મંદ અવાજો સંભળાઈ રહ્યા છે. ગાયક હજુ દેખાતો નથી, પરંતુ રૂપરેખા પરથી સ્પષ્ટ થાય છે કે ગાયક ભારતના વડા પ્રધાન નથી. મહાબલીપુરમ, ચીનના પ્રમુખ શી જિન પિંગ સાથે ઝૂલા પર ઝૂલવાની તેમની સહજતા, ૧૫ જૂન, ૨૦૨૦ના રોજ ગલવાન ખાતે પીએલએ અને ભારતીય સૈન્ય વચ્ચે સંઘર્ષ, વીસ […]

Continue Reading

ભાજપના વર્કશોપમાં વડાપ્રધાન મોદી સામાન્ય સાંસદ બની છેલ્લી હરોળમાં બેઠા

 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ભાજપ સાંસદોની વિચાર મંથન માટેની બે દિવસની વર્કશોપ રવિવારે સંસદ પરિસરમાં શરૂ થઈ હતી. આ વર્કશોપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના બધા જ સાંસદોએ ભાગ લીધો હતો. આ વર્કશોપમાં પીએમ મોદીનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. તેઓ એક સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા હતા. તેમની આ તસવીર વાયરલ થઈ છે. સંસદ […]

Continue Reading

તેલંગાણાના હૈદરાબાદમાં આખી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ, 12000 કરોડનો મુદ્દામાલ જપ્ત

મુંબઈ નજીકના કાશીમીરાથી ઝડપાયેલાં ડ્રગની તપાસમાં તેલંગાણા પહોંચેલી  મીરા  ભાયંદર વસઈ વિરાર પોલીસે હૈદરાબાદ સ્થિત એક સિન્થેટિક ડ્રગ્સ મેન્યુફેકચરીંગ યુનિટનો પર્દાફાશ કર્યો છે. દેશના ઘણા ભાગોમાં કથિત રીતે ડ્રગ્સ સપ્લાઈ કરતા આ યુનિટમાંથી પોલીસે 12 હજાર કરોડ રૂપિયાની ડ્રગ્સ બનાવવાની સામગ્રી જપ્ત કરી 12 વ્યક્તિઓની ધરપકડ કરી છે. મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ડ્રગ વિષયક કેસોમાં આ […]

Continue Reading

ઉત્તરાખંડના હરિદ્વારમાં દુર્ઘટના, મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન, ટ્રેનની અવર-જવર ઠપ

ઉત્તરાખંડના હરિદ્વારમાં ભીમગોડા રેલ્વે ટનલ અને કાલી માતા મંદિર નજીક મનસા દેવી હીલ્સના પર્વતનો એક મોટો ભાગ સોમવારે તૂટી પડ્યો, જેના કારણે ભારે ભૂસ્ખલન થયું હતું. આ કારણે દેહરાદૂન-હરિદ્વાર રૂટ પર ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. માહિતી અનુસાર કાલી મંદિર નજીક પર્વતનો એક મોટો ભાગ અચાનક તૂટી પડ્યો, જેના કારણે મોટી માત્રામાં માટી અને […]

Continue Reading

અંબાજીમાં 40.41 લાખ શ્રદ્ધાળુએ મા અંબાના દર્શન કર્યા, છેલ્લા દિવસે 4 લાખથી વધુ ભક્તો ઉમટ્યાં

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો આજે વરસતા વરસાદ વચ્ચે નિવિઘ્ને સંપન્ન થયો હતો.સાત દિવસના મહામેળામાં 40.41 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભક્તોએ દર્શન કરીને મા અંબાને નોરતાનું આમંત્રણ પાઠવ્યું હતું. જયારે આજે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર વહેલું બંધ કરવામાં આવ્યું હતું. સાત દિવસમાં 232.610 ગ્રામ સોનાની આવક અંબાજીમાં આજે મેળાના અંતિમ દિવસે […]

Continue Reading

મુંબઈમાં ૨૭ ફાર્મસી કોલેજોની માન્યતા જોખમમાં? સુવિધાઓનો અભાવ, ટેકનિકલ શિક્ષણ નિયામક દ્વારા યાદી જાહેર

મુંબઈ વિભાગમાં ફાર્મસી ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમો આપતી ૨૭ કોલેજોમાં જરૂરી સુવિધાઓનો અભાવ છે, જેમાં થાણેમાં સૌથી વધુ ૧૫ કોલેજોનો સમાવેશ થાય છે. ટેકનિકલ શિક્ષણ નિયામક દ્વારા તાજેતરમાં ૧૭૬ કોલેજોની યાદી બહાર પાડવામાં આવી છે જેમને ઓગસ્ટમાં રાજ્યમાં ફાર્મસી કોલેજોમાં સુવિધાઓના અભાવ અંગે નોટિસ મોકલવામાં આવી હતી. રાજ્યમાં ફાર્મસી કોલેજોની સંખ્યામાં ૨૦૨૨ થી ૨૦૨૫ દરમિયાન […]

Continue Reading

જલગાંવમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો ડૂબી ગયા; બે મૃતદેહ મળ્યા મુંબઈ પ્રતિનિધી

જલગાંવ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ગણેશ વિસર્જન માટે ગયેલા ચાર લોકો શનિવારે પાણીમાં ડૂબી ગયા હતા. તેમાંથી યાવલ તાલુકાના પાઝર તળાવમાં ડૂબી ગયેલા એક અને જામનેર તાલુકામાં કાંગ નદીમાં ડૂબી ગયેલા એક વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, જલગાંવ તાલુકામાં ગિરણા નદીમાં ડૂબી ગયેલા બે લોકોની શોધ રવિવારે મોડી સાંજ સુધી મળી શકી ન હતી. […]

Continue Reading

મુંબઈમા લાલબાગચા રાજાનું ૩૩ કલાક પછી વિસર્જન મુંબઈ પ્રતિનિધી.

લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળની શોભાયાત્રા, જે ધમાકેદાર રીતે ચાલી રહી હતી, તેને ચોપાટી પર અટકાવવામાં આવી હતી. ભરતીના કારણે, ગણેશ મૂર્તિને અત્યાધુનિક તરાપા પર મૂકવામાં સમસ્યા આવી હતી. પરિણામે, લાલબાગચા રાજાનું વિસર્જન ૩૩ કલાક પછી કરવામાં આવ્યું હતું. લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળની શોભાયાત્રા શનિવારે બપોરે ૧૨ વાગ્યે શરૂ થઈ હતી. રવિવારે સવારે ૭:૩૦ વાગ્યે […]

Continue Reading

દશેરા મેળાવડામાં રાજ ઠાકરેની હાજરી અંગે ઠાકરે જૂથમાં મતભેદ મુંબઈ પ્રતિનિધી…

જ્યારે મનસે પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે એક સાથે આવી રહ્યા છે, ત્યારે ઠાકરે જૂથના નેતા અને વિધાન પરિષદના સભ્ય સચિન આહિરે સંકેત આપ્યો હતો કે રાજ ઠાકરે પણ શિવસેના ઠાકરે જૂથના દશેરા મેળાવડામાં હાજર રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ ઠાકરેને આ માટે આમંત્રણ આપવામાં આવી શકે છે. […]

Continue Reading

“હરિદ્વારમાં કૈલાશાનંદજી મહારાજ દ્વારા સમૃદ્ધિ બજાજ અને રશ્મિ બજાજની ‘એક ઈશ્વર’ એપનું ઐતિહાસિક લોન્ચિંગ”

૨૧ વર્ષીય યુવા ઉદ્યોગસાહસિક સમૃદ્ધિ બજાજ અને તેમની માતા રશ્મિ બજાજે હરિદ્વારના સિદ્ધપીઠ દક્ષિણ કાલી મંદિર ખાતે ‘એક ઈશ્વર’ એપ લોન્ચ કરી. આ લોન્ચિંગને પરમ પૂજ્ય કૈલાશાનંદજી મહારાજના આશીર્વાદ મળ્યા. એક ઈશ્વર એપ પરંપરા અને ટેકનોલોજીનું એક અનોખું મિશ્રણ છે, જે દરેક ભક્તને ભક્તિ સાથે જોડવાનો એક નવો ડિજિટલ માર્ગ પૂરો પાડે છે. ‘એક ઈશ્વર’ […]

Continue Reading