તંત્રનું ‘બુદ્ધિનું પ્રદર્શન’: ડામર બદલે રસ્તા પર ફક્ત મેટલ નાખી દેવાતા વાહનચાલકો પરેશાન…

આગામી ગણેશોત્સવ અને નવરાત્રીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં રસ્તાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે, પરંતુ તંત્રની આ કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. શહેરના મુખ્ય માર્ગો પર ખાડાઓનું યોગ્ય સમારકામ કરવાને બદલે તંત્ર દ્વારા ફક્ત મેટલ નાખીને કામ પૂરું કરી દેવાયું છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દેખાવ પૂરતી […]

Continue Reading

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ

 ભારતના દિગ્ગજ બેટ્સમેન અને સૌરાષ્ટ્રના સુપરસ્ટાર ખેલાડી ચેતેશ્વર પુજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં લાંબો સમય પીચ પર ટકીને મોટી ઈનિંગ રમવા માટે જાણીતા ૩૭ વર્ષના  પુજારાએ ૧૩ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૧૦૩  ટેસ્ટમાં ૪૩.૬૦ની સરેરાશથી કુલ ૭૧૯૫ રન નોંધાવવાની સાથે વિક્રમોની હારમાળા સર્જી હતી. તેણે ટેસ્ટમાં ૧૯ સદી અને ૩૫ […]

Continue Reading

જિલ્લામાં 24 કલાકમાં 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ…

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.જિલ્લામાં સર્વત્ર વરસાદથી નર્મદા નદી, કરજણ નદી ,ઓરસંગ નદી, તરાવ નદી,ધામણખાડી ,દેવ નદી, દેહેલી નદી અને દોધન નદી અને અન્ય ખાડી કોતરોમાં વરસાદના પાણી વહેતા થયા છે.જિલ્લાના નાના મોટા ચેકડેમ ઓવરફ્લો થયા છે.જ્યારે ખેડૂતોમાં પણ સારા વરસાદથી ખુશી જોવા મળી છે. સૌથી વધુ વરસાદ નાંદોદ […]

Continue Reading

મેટ્રોએ એક નવો રેકોર્ડ બનાવ્યો, એક દિવસમાં 3,34,766 લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી

ગુરુવાર, 21 ઓગસ્ટ 2025 ના રોજ, 3,34,766 મુંબઈકરોએ મહા મુંબઈ મેટ્રો લાઇન 2A અને 7 પર મુસાફરી કરી, જે આજ સુધી એક દિવસમાં મુસાફરી કરનારા મુસાફરોની સૌથી વધુ સંખ્યા માનવામાં આવે છે. MMRD એ દાવો કર્યો છે કે 18 જૂન, 2025 થી મુસાફરોની સંખ્યાએ 13 વખત રેકોર્ડ તોડ્યો છે. આ ઉપરાંત, તેણે 73,044 ટિકિટ સાથે […]

Continue Reading

પહેલીવાર બની રહી છે સોશિયલ મીડિયાના સ્ટારના જીવન પર આધારિત ફિલ્મ

શ્રી રંગ આન્ટરટેઇન્મેન્ટ બેનર હેઠળ નિર્માતા સુદર્શન વૈદ્ય (શંભુભાઈ) અને દિગ્દર્શક રૉકી મૂલચંદાની એક એવા કલાકારની બાયોપિક લઈને આવી રહ્યા છે જે ઝીરોથી હીરો બની બૉલિવુડના દિગ્ગજોને ડોલાવી રહ્યો છે. ફિલ્મનું નામ હાલ અનટલેડ સ્ટોરી ઑફ રાજુ કલાકાર રાખવામાં આવ્યું છે. ફિલ્મ અંગે જણાવતા નિર્માતા શંભુભાઈએ જણાવ્યું કે, આ એક કલાકારની જીવની માત્ર નથી પણ […]

Continue Reading

જિલ્લામાં ફરી વરસાદી માહોલ : જન્માષ્ટમીએ દસાડામાં બે ઈંચ વરસાદ

હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે છેલ્લા ત્રણ દિવસથી સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટા બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસથી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો સહિત જીલ્લાના તમામ તાલુકાઓમાં ફરી વરસાદનું આગમન થયું છે. સમગ્ર રાજ્ય સાથે ફરી […]

Continue Reading

મલકાપુરમાં જળ વિસર્જન વિરોધ પ્રદર્શન દરમિયાન એક વ્યક્તિ તણાઈ ગયો ૩૦ કલાક પછી, ૧૪ કિમી દૂર લાશ મળી આવી હતી.

ગ્રામજનોના હકો માટે લડતા બુલઢાણાના એક સામાજિક કાર્યકરને પોતાનો જીવ આપવો પડ્યો હતો. બુલઢાણાના વિનોદ પવાર વહીવટીતંત્રના વિલંબ અને ઉદાસીનતાનો ભોગ બન્યા હતા અને સ્વતંત્રતા દિવસે આ ઘટના બનતાં ગ્રામજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. વહીવટીતંત્રની ઉદાસીનતાને કારણે બિનજરૂરી રીતે માર્યા ગયેલા સામાજિક કાર્યકરના પરિવારનો આક્રોશ છે. બુલઢાણા જિલ્લાના અડોલ ખુર્દ ગામના યુવા સામાજિક […]

Continue Reading

*જગજીવન રામ હોસ્પિટલમાં નવી આરોગ્ય સુવિધાઓનું ઉદ્ઘાટન જનરલ મેનેજર/ડબલ્યુઆર શ્રી વિવેક કુમાર ગુપ્તાએ કર્યું

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી વિવેક કુમાર ગુપ્તાએ, વેસ્ટર્ન રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) ના પ્રમુખ શ્રીમતી નીતા ગુપ્તા સાથે, શુક્રવાર, 15 ઓગસ્ટ, 2025 ના રોજ, પશ્ચિમ રેલ્વેની જગજીવન રામ હોસ્પિટલ (JRH), મુંબઈની મુલાકાત લીધી અને અનેક નવી અને મહત્વપૂર્ણ આરોગ્ય સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે, પશ્ચિમ રેલ્વેના એડિશનલ જનરલ મેનેજર, શ્રી પ્રદીપ કુમાર, મુંબઈ […]

Continue Reading

પ્રફુલ ગુટકા : હીરોથી લઈ સફળ હિન્દી-ગુજરાતી ફિલ્મોના નિર્માતા

સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ રહી છે મહેર કરો મા મેલડી   મહેર કરો મા મેલડી. નામ પરથી એ ધાર્મિક ફિલ્મ હોય એવું લાગશે પણ આ એક સામાજિક ફિલ્મ છે જેમાં માતા પ્રત્યેની શ્રદ્ધા દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં માતાજીના કોઈ ચમત્કાર કે પરચા દર્શાવાયા નથી પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એમ […]

Continue Reading

હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ શરૂ કર્યા

 કેન્દ્ર સરકારે વિઝા ઈશ્યૂ કરવા અંગે એક મોટો નિર્ણય કર્યો છે. હવે એક જ દિવસમાં વિઝા ઈશ્યૂ કરવા માટે નિયામકીય છૂટ આપવાનું શરૂ કરાયું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે જો તમામ દસ્તાવેજ યોગ્ય રીતે જમા કરાવાયા હશે તો એક જ દિવસમાં ભારતના વિઝા આપી દેવાશે. આ સાથે કેન્દ્ર સરકારે ગેરકાયદે પ્રવાસીઓ અને વિઝા મુદ્દતથી વધુ […]

Continue Reading