ગણેશોત્સવ વેળા બજારમાં નવો ઉત્સાહ : રૂ. 28000 કરોડનો વેપાર થવાનો અંદાજ…

દેશભરમાં ગણેશોત્સવની પૂરજોશમાં શરૂઆત થઈ છે. ગણેશોત્સવ બજારમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે.. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના સર્વે મુજબ, આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન ૨૮,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ વેપાર થવાનો અંદાજ છે. આ વર્ષે વેપારીઓએ વિદેશી ઉત્પાદનોનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે અને સ્વદેશી વસ્તુઓને પ્રાથમિકતા આપી છે. અને ગ્રાહકોને પણ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા […]

Continue Reading

ઠાસરાના ઢુણાદરામાં ગેરકાયદે માટી ખનનથી કબ્રસ્તાન- સ્મશાનને જોખમ

ઠાસરાના ઢુણાદરા ગામમાં છેલ્લા એક વર્ષથી ગેરકાયદે માટી ચોરી થઈ રહી છે. ત્યારે ગેરકાયદે માટી ખનનથી કબ્રસ્તાન અને સ્મશાનને જોખમ ઉભું થવા સાથે ત્રણ સમાજના લોકોની લાગણી દૂભાઈ છે. ઠાસરા તાલુકાના ઢુણાદરા ગ્રામ પંચાયતે ઠરાવ કરીને સર્વે નં. ૮૧૫માં ખ્રિસ્તી સમાજના કબ્રસ્તાન, રોહિત અને વાલ્મિકી સમાજના સ્મશાન ટેકરા ઉપર આપેલા છે. ત્યારે જમીનમાં હાલ ગેરકાયદે […]

Continue Reading

ઇડરના ભાજપ ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી, મામલતદારની હાજર થવા નોટિસ..

ભળતા નામે બારોબાર ખેડૂત ખરાઈનો દાખલો મેળવી ખોટા ખેડૂત ખાતેદાર બનેલાં ઇડરના ધારાસભ્ય રમણ વોરા બરોબરના ભરાયાં છે. ખોટા દસ્તાવેજ આધારે રમણ વોરાએ મત વિસ્તાર ઇડર નજીક દાવડ ગામમાં ખેતીની જમીનો ખરીદી હતી. ઇડર મામલતદારે આ મામલે તપાસ હાથ ધરી ધારાસભ્ય વોરાને નોટિસ ફટકારી છે. એટલુ જ નહીં, તા.1 સપ્ટેમ્બરે ઇડર મામલતદાર કચેરીમાં પુરાવા સાથે […]

Continue Reading

દેશના આ રાજ્યમાં હવે ભીખ માગવા પર પ્રતિબંધ, વિધાનસભામાં બિલ પાસ કરાયું…

મિઝોરમ વિધાનસભાએ બુધવારે (27મી ઓગસ્ટ) ‘મિઝોરમ પ્રોહિબિશન ઓફ બેગરી બિલ 2025’ પસાર કર્યું. આ કાયદાનો હેતુ માત્ર ભિખારીઓ પર પ્રતિબંધ મૂકવા અને તેમને મદદ અને રોજગાર આપીને સમાજમાં ઊભા રહેવાનો પણ છે. અહેવાલો અનુસાર, બિલ હેઠળ સરકાર એક રાહત બોર્ડ બનાવશે અને એક રિસીવિંગ સેન્ટર ખોલશે. અહીં ભિખારીઓને અસ્થાયી રૂપે રાખવામાં આવશે અને 24 કલાકની […]

Continue Reading

લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો, બેનાં મોત

અરવલ્લી જિલ્લાના લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં અંબાજી તરફ જઈ રહેલા બે પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા છે. આ દુર્ઘટના માલપુર પાસે આવેલા પ્લાઝા નજીક બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના વતની કેટલાક પદયાત્રીઓ અંબાજી દર્શને જઈ રહ્યા હતા. ત્યારે લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર એક અજાણ્યા વાહન ચાલકે તેમને […]

Continue Reading

ત્રણ દાયકા અગાઉ અપાયેલી જમાલપુર કબાડી માર્કેટની ચાર હજાર ચો.મી.જમીન પરત લેવા અંગે કવાયત

ત્રણ દાયકા અગાઉ જમાલપુર કબાડી માર્કેટની ૪૦૧૦ ચો.મી.જમીન પરત લેવા અંગે કોર્પોરેશન દ્વારા કવાયત શરુ કરાઈ છે.કબજેદારોએ બાર લાખની રકમ  કોર્પોરેશનમાં ભરી હતી.બાકીની રકમ જમા ના થાય તો જમીનનો કબજો પરત લેવા અને કોર્પોરેશન જમીન ખાલી ના કરાવે ત્યાં સુધી રુપિયા ત્રીસ લાખ કોર્ટમાં જમા કરાવવા કોર્ટે આદેશ કર્યો હતો. કોર્પોરેશનના અધિકારીઓની લાપરવાહીના કારણે ત્રણ […]

Continue Reading

‘કોઈ તમારાથી નારાજ છે પણ હા…’ ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો વધુ એક દેશના PMનો સાથ

ફિજીના વડાપ્રધાન સિટિવેની લિગામમાદા રાબુકા હાલમાં ભારતની મુલાકાતે છે. મંગળવારે તેમણે નવી દિલ્હીના સપ્રુ હાઉસમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેયર્સ (ICWA) દ્વારા આયોજિત ‘ઓશન ઓફ પીસ’ લેકચરમાં ભાગ લીધો. આ દરમિયાન, તેમણે શ્રોતાઓ સાથે વાતચીતમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત પર લગાવવામાં આવેલા 50% ટેરિફ પર નામ લીધા વગર કટાક્ષ કર્યો હતો. ટેરિફ અંગે […]

Continue Reading

અમદાવાદીઓ ઍલર્ટ રહેજો! આજે સાબરમતીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઈટ સિગ્નલ

ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને પગલે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ધરોઈ ડેમનું જળ સ્તર 188.18 મીટર છે અને ડેમમાં પાણીનો જથ્થો 82.62% છે. જોકે, છેલ્લા 24 કલાકમાં ધરોઈ ડેમમાંથી છોડવામાં આવતું પાણી તેમજ હાલ સુભાષબ્રિજ ખાતે નદીના જળ સ્તરને […]

Continue Reading

ગણેશોત્સવ માટે મુંબઈમાં કડક સુરક્ષા, ૧૫ હજાર પોલીસ તૈયાર

ગણેશોત્સવની વાત આવે ત્યારે, મુંબઈમાં મોટા બાપ્પાની મૂર્તિઓ, સામાજિક સંદેશા આપતા બાપ્પાના દેખાવ દર વર્ષે આકર્ષક બને છે. દરમિયાન, રાજ્યભરમાંથી ભક્તો મુંબઈમાં ગણપતિ બાપ્પાના દર્શન કરવા આવે છે. તેથી, ગણેશોત્સવ દરમિયાન ભક્તોની ભીડને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દસ દિવસ માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવેલ છે. તેમજ, એવું પણ જાણવા […]

Continue Reading

ગુજરાતના સરકારી બાબુઓ સામે ધારાસભ્યો ‘લાચાર’ દેખાતા સરકારે જારી કર્યું મોટું ફરમાન

 ગુજરાતમાં જાણે સરકારી બાબુઓનું રાજ હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે. ખુદ ભાજપના ધારાસભ્યો એવો બળાપો ઠાલવતાં થયાં છે કે, મત વિસ્તારના પ્રશ્ન-સમસ્યા ઉકેલાતી નથી. આ જોતાં સરકારે ફરી એક વાર સરકારી બાબુઓને સૂચના આપવી પડી કે, ધારાસભ્યોના કામો કરો. ધારાસભ્યોએ બળાપો ઠાલવતાં સરકાર જાગી હાલ ભાજપના ધારાસભ્યો જ વિવિધ પ્રશ્નો મુદ્દે સરકારને કરેલી રજૂઆતના પત્રો […]

Continue Reading