રાજકોટ સહિત 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતને ઘમરોળશે મેઘરાજા

ગુજરાતમાં છેલ્લાં ઘણા દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે પણ વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી હવામાન વિભાગના નાઉકાસ્ટ હેઠળ 3 કલાક માટે રાજ્યના 5 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના 3 જિલ્લામાં યલો એલર્ટ અને બાકીના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 1 વાગ્યા […]

Continue Reading

મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘમાં પ્રમુખ તરીકે ગુજરાત સમાચારના પત્રકાર કુનેશ એન દવે

મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણી તાજેતરમાં ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. પ્રમુખ પદે “ગુજરાત સમાચાર”ના વરિષ્ઠ પોલિટિકલ રિપોર્ટર કુનેશ એન દવે, સેક્રેટરી પદે “ગુજરાત સમાચાર”ના વરિષ્ઠ પત્રકાર ધીરજ લ.રાઠોડ (ચૂંટણીના વિજેતા), ઉપપ્રમુખ પદે “જન્મભૂમિ”ના સંજય શાહ, ખજાનચી પદે “જન્મભૂમિ”ના જીતેશ વોરા તેમજ સમિતિ સભ્યો તરીકે “ગુજરાત સમાચાર”ના ધર્મેન્દ્ર ભટ્ટ, “મુંબઈ […]

Continue Reading

ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ

 ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. શુક્રવારે (પાંચમી સપ્ટેમ્બર) દક્ષિણ રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 8 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ […]

Continue Reading

ગુજરાતીઓને દિવાળીની ભેટ? રાજ્યની સૌથી પહેલી અમૃત ભારત નોન એસી ટ્રેન અમદાવાદથી થશે શરૂ

ભારતીય રેલવેએ નોન એસી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન શરૂ કર્યું છે. અત્યારે એક અમૃત ભારત એક્સપ્રેસ અમદાવાદ આવી પણ ગઈ છે. મળતી માહિતી મુજબ, હાલ આ ટ્રેનની ટ્રાયલ ચાલી રહી છે. જેમાં ઝડપી, લોડ ટેસ્ટ સાથે ટ્રેનમાં પહેલીવાર લગાવવામાં આવેલી ઈપી બ્રેક સિસ્ટમની ટ્રાયલ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિવાળી સુધીમાં અમદાવાદથી […]

Continue Reading

ભાદરવી પૂનમના મહામેળામાં આધ્યાત્મિકતા અને ટેકનોલોજીનો અનોખો સંગમ, ભક્તો અભિભૂત

શક્તિપીઠ અંબાજીમાં જગ વિખ્યાત ભાદરવી પૂનમનો મહામેળો રંગેચંગે ઊજવાઈ રહ્યો છે. જેમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કઠિન પગપાળા યાત્રા કરી મા અંબાના ધામમાં ઉમટી રહ્યા છે. જ્યા મા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિરના ચારચચોકમાં હૈયે હૈયું દળાય તેટલા માઈભક્તો ઉમટી પડતાં સમગ્ર વાતાવરણ બોલ માડી અંબે, જય જય અંબેના નારાથી ગૂંજી ઉઠતાં ભક્તિનો […]

Continue Reading

સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા, નર્મદા નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા

 અમરકંટકથી નીકળતી મા નર્મદા કે જેને રેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ભરૂચ ખાતે દરિયામાં મળે છે. અમરકંટકથી ગુજરાત સુધી મા નર્મદા નદી પર મહત્ત્વના 4 ડેમ બનવવામાં આવ્યા છે. જેમાં મધ્યપ્રદેશમાં બરગી, ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર, જ્યારે ગુજરાતમાં સરદાર સરોવર કે જે સૌથી મોટો ડેમ નર્મદા નદી પર બનાવવામાં આવ્યો છે. ત્યારે શુક્રવારે […]

Continue Reading

મલાડના કાપડના વેપારી પાસેથી ૧૦ લાખ તફડાવવાના કેસમાં મહિલા પોલીસ અધિકારી સહિત ત્રણની ધરપકડ

મુંબઈના બાન્દ્રા રેલવે ટર્મિનસ પર પોલીસના વેશમાં મલાડના કાપડના વેપારીની ૧૦.૫ લાખની રોકડ પડાવી લેવાના કેસમાં મહિલા પોલીસ અધિકારી સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે બાન્દ્રા ટર્મિનસ ખાતે મલાડના કાપડના વેપારી પાસેથી ૧૦ લાખ તફડાવવાના ઘટના બની હતી. અંધેરીમાં રહેતા ઝહીર અહમદે તેના સાથીઓ સાથે કાવતરું ઘડીને ફરિયાદી વિકાસ ગુપ્તાને ઈલેક્ટ્રોનિકની વસ્તુઓની આયાતના વ્યવસાય […]

Continue Reading

પાણીગેટમાં દારૂનો નશો કરીને રાયફલ સાથે ફરજ બજાવતો એસઆરપી જવાન ઝડપાયો

વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવને લઈને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગથી માંડીને વાહન ચેકિંગને કાર્યવાહી કરવામાં આવે છે તેવા સંજોગોમાં સંવેદનશીલ વિસ્તારમાં જ એસઆરપીનો જવાન દારૂના નશામાં ઝડપાયો હતો. શહેરના અતિ સંવેદનશીલ એવા પાણીગેટ મુસ્લિમ મેડિકલ સેન્ટર નજીક એસઆરપી ચોકી ખાતે એસઆરપી જવાન સબુરભાઈ ગમાભાઈ પરમાર (રહે-ગામ સીમળીયા બુજર્ગ, તાલુકો-ગરબાડા, જિલ્લો-દાહોદ)ને નોકરી શોપવામાં આવી હતી. રાઇફલ અને […]

Continue Reading

અમદાવાદમાં ઓવરસ્પીડના કારણે 1635 માર્ગ અકસ્માત, 515 લોકોના મોત, ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે

બેદરકારીભરી ડ્રાઈવીંગને લીધે ગુજરાતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રોડ એક્સીડેન્ટ ઈન ઇન્ડિયા 2023ના રિપોર્ટમાં એવા ચોકાવનારા તારણો રજૂ થયાં છે કે, ઓવરસ્પીડને લીધે સૌથી વધુ માર્ગ અકસ્માત થઈ રહ્યાં છે. આ ઉપરાંત ગુજરાતમાં અકસ્માતના મૃત્યુદરમાં 5.4 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2023માં કુલ 16,349 અકસ્માત થયાં, જેમાં 7845 લોકોએ જીવ ગુમાવ્યો હતો […]

Continue Reading

‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ…’ GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીનું રિએક્શન

બુધવારે GST કાઉન્સિલની 56મી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેનાથી સામાન્ય લોકો તેમજ ઉદ્યોગપતિઓને સીધી રાહત મળશે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે ફક્ત બે GST સ્લેબ રહેશે, 5% અને 18%. એટલે કે, 12% અને 28% સ્લેબ નાબૂદ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે અને જીવનરક્ષક દવાઓને […]

Continue Reading