કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીનો આપઘાત

સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. યુવકનો મૃતદેહ લખતરના બજરંગપુરા-બાળા ગામ વચ્ચે સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલમાંથી મળતા પોલીસે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપ્યો હતો. પ્રાથમિક તપાસમાં કોલેજના ત્રીજા વર્ષમાં એટીકેટી આવ્યા બાદ ડિપ્રેશનમાં આવી પગલું ભર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. યુવકના મોતથી પરિવાર ઉપર આભ ફાટી પડયું […]

Continue Reading

ઇડરના ભાજપ ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી, મામલતદારની હાજર થવા નોટિસ..

ભળતા નામે બારોબાર ખેડૂત ખરાઈનો દાખલો મેળવી ખોટા ખેડૂત ખાતેદાર બનેલાં ઇડરના ધારાસભ્ય રમણ વોરા બરોબરના ભરાયાં છે. ખોટા દસ્તાવેજ આધારે રમણ વોરાએ મત વિસ્તાર ઇડર નજીક દાવડ ગામમાં ખેતીની જમીનો ખરીદી હતી. ઇડર મામલતદારે આ મામલે તપાસ હાથ ધરી ધારાસભ્ય વોરાને નોટિસ ફટકારી છે. એટલુ જ નહીં, તા.1 સપ્ટેમ્બરે ઇડર મામલતદાર કચેરીમાં પુરાવા સાથે […]

Continue Reading

કોમનવેલ્થ-2030 માટે અમદાવાદની યજમાનીનો માર્ગ હવે વધુ મોકળો, કેબિનેટની મંજૂરી…

કોમનવેલ્થ ગેમ્સ-2023 માટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયને આ મામલે મંજૂરી આપી હતી. આ ઉપરાંત યજમાન સહયોગ કરાર પર હસ્તાક્ષર કરવાની સાથે સાથે જો બિડ સ્વીકારાય તો ગુજરાત સરકારને જરૂરી નાણાંકીય સહાય કરવા માટે પણ મંજૂરી આપી હતી. ટૂંકમાં […]

Continue Reading

ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના 43 દેશોના યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે…

ભારતીય સશસ્ત્ર દળો અને જોઈન્ટ કમાન્ડ સ્ટાફ હેડક્વાર્ટરમાંથી ૭૦૦થી વધુ ભારતીય જવાન ઇજિપ્તમાં થનારા બહુપક્ષીય લશ્કરી અભ્યાસ બ્રાઇટ સ્ટાર ૨૦૨૫માં ભાગ લેશે. આ અભ્યાસમાં ભારતીય ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળના સંયુક્ત પ્રયત્નો જોવા મળશે. ઇજિપ્તે જાહેરાત કરી હતી કે આ સંયુક્ત લશ્કરી કવાયત ઇજિપ્તમાં યોજાશે. આ સંયુકત લશ્કરી કવાયતમાં કુલ ૪૩ દેશ ભાગ લેશે. તેમા ૧૩ […]

Continue Reading

મનોજ જરાંગેના પરવાનગી વગર વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકતો હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે-પાટીલે ૨૯ ઓગસ્ટે મુંબઈમાં કૂચ કરવાની જાહેરાત કરી છે. જોકે, જરાંગે પરવાનગી વિના આ વિરોધ પ્રદર્શન કરી શકતા નથી. ઉપરાંત, જો તેમને પરવાનગી આપવામાં આવે તો પણ, મુંબઈમાં મોટા પાયે ટ્રાફિક જામ અને ગણેશોત્સવની પૃષ્ઠભૂમિમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ટાળવા માટે તેમને મુંબઈને બદલે ખારઘરમાં વિરોધ પ્રદર્શન માટે વૈકલ્પિક સ્થળ […]

Continue Reading

કણ જવા માટે દરિયાઈ માર્ગે રો-રો સેવાનો વિકલ્પ, નિતેશ રાણે ત્રણ કલાકમાં રત્નાગીરી, પાંચ કલાકમાં સિંધુદુર્ગ…

ગણેશોત્સવ અને હોળી જેવા વિવિધ તહેવારો નિમિત્તે, કોંકણના લોકોને હવે તેમના વતન જવા માટે દરિયાઈ માર્ગે રો-રો સેવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે. આ માટે, રાજ્ય સરકારે મુંબઈથી (જયગઢ) રત્નાગીરી અને મુંબઈથી (વિજયદુર્ગ) સિંધુદુર્ગ સુધી રો-રો સેવા શરૂ કરી છે, એમ મત્સ્યઉદ્યોગ અને બંદર મંત્રી નિતેશ રાણેએ માહિતી આપી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા મુંબઈથી કોંકણ […]

Continue Reading

મીરા રોડમા ફ્લેટનો સ્લેબ તૂટી પડતાં ત્રણ વર્ષના છોકરાનું મોત; પિતા ગંભીર રીતે ઘાયલ…

મીરા રોડ પર એક ઇમારતનો સ્લેબ તૂટી પડતાં ત્રણ વર્ષના છોકરાનું મોત થયું છે. આ અકસ્માતમાં છોકરાના પરિવારના સભ્યો પણ ઘાયલ થયા છે અને પિતાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મીરા રોડના નયા નગર વિસ્તારમાં નૂરજહાં બિલ્ડિંગના પહેલા માળે એક ઘરનો સ્લેબ મંગળવારે સવારે અચાનક તૂટી પડ્યો. ઘટના બાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ અને પોલીસ […]

Continue Reading

વિજ્ઞાનીઓએ પ્રયોગશાળામાં વિકસાવેલી માનવકિડની 34 સપ્તાહ ટકી..

ઇઝરાયેલના વિજ્ઞાનીઓએ પ્રયોગશાળામાં વિકસાવેલી માનવ કિડની ૩૪ અઠવાડિયા ટકી રહેતાં હવે કિડનીના રોગોની સારવારમાં ભવિષ્યમાં બહેતર સારવાર મળવાની આશા પેદાં થઇ છે. રિજનરેટિવ મેડિસિનના ક્ષેત્રમાં મળેલી આ સિદ્ધિને પગલે વિજ્ઞાનીઓ હવે લેબમાં વિકસિત કિડનીની ક્લિનિકલ ટ્રાયલ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. તેલ અવીવ યુનિવર્સિટીના સહયોગથી શેબા મેડિકલ સેન્ટર ખાતે કામ કરતી ટીમે તૈયાર કરેલો હ્યુમન […]

Continue Reading

અડધી રાતે મુંબઈના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના પૂર્વ વિરાર વિસ્તારમાં મંગળવારે (26 ઓગસ્ટ) મોડી રાત્રે એક ચાર માળની એપાર્ટમેન્ટ બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 20 થી 25 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.   પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે મોડી રાત્રે વિરાર પૂર્વમાં રમાબાઈ એપાર્ટમેન્ટનો એક ભાગ તૂટી […]

Continue Reading

રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસ: પોલીસના નાક નીચેથી દુબઈ ભાગ્યા અનિરૂદ્ધસિંહ અને રાજદીપ?

 ગોંડલમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની 1988માં ધ્વજ વંદનના કાર્યક્રમમાં પિસ્તોલથી ગોળીઓ ધરબી હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી. 2018માં સજા માફી આપવાના નિર્ણયને તાજેતરમાં જ હાઇકોર્ટે ગેરકાયદે જાહેર કરી 4 અઠવાડિયામાં અનિરૂદ્ધસિંહ જાડેજાને જેલ સત્તાધીશો સામે સરન્ડર કરવા આદેશ કર્યો છે. આ સ્થિતિમાં અનિરૂદ્ધસિંહ જાડેજા 4 અઠવાડિયાને સરન્ડર કરશે કે, […]

Continue Reading