ચાર યુનિવર્સિટીમાં મેડિકલ કોર્સ ન કરવા તાકીદ, NMCની ગાઈડલાઈન…

નેશનલ મેડિકલ કમિશન દ્વારા વિદેશની યુનિ.ઓમાં મેડિકલ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને લઈને ફરી એકવાર ગાઈડલાઈન જાહેર કરાઈ છે. જેમાં ખાસ કરીને બેલિઝ અને ઉઝબેકિસ્તાનની ચાર યુનિવર્સિટીઓમાં મેડિકલ અભ્યાસમાં પ્રવેશ ટાળવા કે ન લેવા માટે તાકીદ કરવામાં આવી છે. કારણકે આ યુનિ.ઓમાં ઊંચી ફીથી માંડી ભારતીય મેડિકલ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ મુજબની ક્લિનિકલ ટ્રેનિંગ ન હોવા સાથે વિદ્યાર્થીઓની […]

Continue Reading

એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ મામલે નાનકડું શહેર દેશભરમાં ટોચે

પરિણીત લોકોને ડેટિંગ કરવા માટે પ્લેટફોર્મ પૂરૂ પાડનારી વેબસાઇટ એશલે મેડિસને દાવો કર્યો કે, દેશના દક્ષિણ રાજ્ય તમિલનાડુના કાંચીપુરમમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના સૌથી વધુ કેસ દાખલ થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, આ નાનકડું શહેર આ મામલે ખૂબ આગળ વધી ગયું છે, જેણે દિલ્હી-મુંબઈ જેવા શહેરોને પણ પાછળ છોડી દીધું. એશલે મેડિસનનો આ દાવો […]

Continue Reading

5 ટાપુઓ પર સહેલાણીઓના પ્રવેશ પર પ્રતિબંધ!

ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના પાંચ ટાપુઓ પર સહેલાણીઓ અને અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા અધિક કલેકટર દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિમર ભેંસલા આઈલેન્ડ, સિમર ભેંસલા રોક, સરખડી વિસ્તાર રોક, સૈયદ રાજપરા રોક અને માઢવાડ ભેસલા ટાપુઓ […]

Continue Reading

ભારત-શ્રીલંકા સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવો…

ભારત અને શ્રીલંકા વચ્ચે મજબૂત સંરક્ષણ સંબંધોને પ્રોત્સાહન આપવાના ચાલુ પ્રયાસોના ભાગ રૂપે, શ્રીલંકન આર્મી સ્કૂલ ઓફ લોજિસ્ટિક્સના 24 સભ્યોના પ્રતિનિધિમંડળે 22 જુલાઈથી 24 જુલાઈ 25 દરમિયાન ભારતનો વિદેશ અભ્યાસ પ્રવાસ કર્યો. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ એક બ્રિગેડિયર કરી રહ્યા હતા અને તેમાં બાંગ્લાદેશ અને ઝામ્બિયાના સશસ્ત્ર દળોના બે વિદેશી વિદ્યાર્થી અધિકારીઓ સાથે 21 અધિકારીઓનો સમાવેશ […]

Continue Reading

ગણેશોત્સવ મંડળોની મોટી મૂર્તિઓનું દરિયામાં વિસર્જન કરવામાં આવશે; સરકારનું કોર્ટમાં સોગંદનામું

પર્યાવરણનું સંતુલન જાળવવા માટે, ચોક્કસ ઊંચાઈની ઘરેલુ ગણેશ મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવશે, જ્યારે જાહેર ગણેશોત્સવ મંડળોની મોટી મૂર્તિઓનું પરંપરાગત સમુદ્રમાં વિસર્જન કરવામાં આવશે, અને પર્યાવરણ અંગે જરૂરી પગલાં લેવામાં આવશે, સરકારે બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું. આનાથી દરિયામાં મોટી ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવાનો માર્ગ મોકળો થશે. પીઓપી પર પ્રતિબંધથી લાખો મૂર્તિ નિર્માતાઓની નોકરીઓ […]

Continue Reading

મુંબઈવાસીઓ માટે સારા સમાચાર! શહેરને પાણી પૂરું પાડતું તાનસા તળાવ ઓવરફ્લો થઈ ગયું

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારને પાણી પૂરું પાડતા ૭ તળાવોમાંથી, તાનસા તળાવ બુધવારે ઓવરફ્લો થઈ ગયું. આ તળાવ સાંજે ૫.૪૦ વાગ્યે ઓવરફ્લો થવા લાગ્યું હોવાની માહિતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જળ ઇજનેરી વિભાગ દ્વારા આપવામાં આવી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારને પાણી પૂરું પાડતા ૭ તળાવોમાંથી, હિન્દુ હૃદય સમ્રાટ શિવસેનાના વડા બાળાસાહેબ ઠાકરેના મધ્ય વૈતરણા જળાશયના ૩ […]

Continue Reading

શંકરાચાર્ય અવિમુકેશ્વરાનંદ સરસ્વતીએ ધર્મ નિર્ણયાલયની જાહેરાત કરી

શંકરાચાર્ય અવિમુકેશ્વરાનંદ સરસ્વતી ‘૧૦૦૮’ કોઈ રાજ્ય નહોતું, કોઈ રાજા નહોતો, કોઈ સજા નહોતી, કોઈ સજા આપનાર નહોતો. બધા લોકો ન્યાયના ગુણથી એકબીજાનું રક્ષણ કરતા હતા એક સમય હતો જ્યારે આપણા દેશમાં કોઈ રાજ્ય કે રાજા નહોતો. કોઈ સજા કે દંડાત્મક નિર્ણય નહોતો. ધર્મ દરેકના જીવનમાં હતો જેણે સમગ્ર સમાજને પરસ્પર રક્ષણાત્મક બનાવ્યો. સમય બદલાયો અને […]

Continue Reading

ફ્રી ફાયર ગેમ રમવાની પિતાએ ના પાડતા 10 વર્ષના પુત્રનો આપઘાત…

આજના સમયમાં બાળકોમાં મોબાઈલનું વળગણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ખાસ કરીને મોબાઈલમાં આવતી વિવિધ ગેમ્સ બાળકોને ઘેલા બનાવી રહી છે. આ વળગણ બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસને નુકસાન પહોંચાડી રહ્યું છે. ત્યારે આવી જ એક ઘટના ચોટીલા તાલુકાના ભેટસુડા ગામેથી સામે આવી છે, જ્યાં ફ્રી ફાયર ગેમ રમવાની ના પાડતા 10 વર્ષના બાળકે […]

Continue Reading

ચિંતાનો વિષય : ભારતીયોની થાળીમાંથી ફાઇબર ગાયબ : પોષણની ગંભીર સમસ્યા!!

કથળતી જતી જીવનશૈલી અને અસંતુલિત આહારને કારણે થાળીમાંથી ફાઇબર દૂર થઈ ગયું છે. આ કારણે લોકો પોષણની ગંભીર સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે. આ દાવો કરનારા રિસર્ચ અનુસાર થાળીમાંથી ફાઇબરની ગેરહાજરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ચિંતાનો વિષય બની રહી છે. હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઇમ્સ)ના પ્રશિક્ષિત ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ […]

Continue Reading

નવા ઉપરાષ્ટ્રપતિ ભાજપ કેમ્પમાંથી જ પસંદ કરાય તેવી શકયતા…

ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડના રાજીનામા સાથે જ તેમના અનુગામીની શોધ શરૂ થઈ ગઈ છે અને સરકાર ટુંક સમયમાં જ આ પદ પર નવા ચહેરાને સ્થાન અપાશે પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ હાલ જે નામ ચર્ચાઈ રહ્યા છે તેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર કે કોંગ્રેસના સાંસદ શશી થરૂર સહિત કોઈને ઉપરાષ્ટ્રપતિ પદે તક નહીં આપે અને માનવામાં આવે […]

Continue Reading