વેપારીને ટાટા પ્રોજેકટમાં જોબવર્કના બહાને કરાયેલ 48 લાખની છેતરપિંડી…

વાકાંનેરના રસીકગઢ ગામે રહેતા વેપારી યુવાનને ટાટા પ્રોજેકટના નામે જોબ વર્ક આપવાની લાલચે 48,03,885 નું રોકાણ કરાવ્યુ હતું અને તે રૂપિયા પાછા આપેલ ન આપતા છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ કરી હતી જે ગુનામાં રિમાન્ડ પૂરા થતાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે. રસીકગઢ ગામે રહેતા વેપારી મકબુલહુસૈનભાઇ અલીભાઇ માથકીયા (38)એ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં […]

Continue Reading

દરિયો સ્વચ્છ રાખવા ૧૭,૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપગ્રેડ થશે..

મુંબઈ મહાનગરપાલિકાએ દરિયાના પાણીના પ્રદૂષણને રોકવા માટે શહેર અને ઉપનગરમાં ગંદા પાણી પણ પ્રક્રિયા કરીને તે પાણીનો પીવા સિવાયના અન્ય કામ માટે પુર્નઉપયોગ કરવા માટે સાત ઠેકાણે ૧૭,૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે પાલિકા પોતાના સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને (એસટીપી) અપગ્રેડ કરી રહી છે આ એસટીપીથી પ્રોજેક્ટથી દરરોજ ૨,૪૬૪ મિલ્યન લિટર ગંદા પાણી પર પ્રક્રિયા કરવામાં આવશે […]

Continue Reading

૧૦ કરોડ રૂપિયાથી વધુના વૈભવી ઘરોના વેચાણમાં વધારો જોવા મળ્યો, જાન્યુઆરીથી જુન સુધીના છ મહિનામાં ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના વ્યવહારો થયા

જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનામાં માંગમાં ભારે વધારાને કારણે મુંબઈમાં ૧૦ કરોડ રૂપિયા અને તેથી વધુ કિંમતના અલ્ટ્રા-લક્ઝરી ઘરોનું વેચાણ ૨૦ ટકા વધીને ૧૪,૭૫૧ કરોડ રૂપિયા થયું છે, એમ એક અહેવાલમાં જણાવાયું છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ ઈન્ડિયા સોથેબીઝ ઇન્ટરનેશનલ રિયલ્ટી અને ડેટા એનાલિટિક્સ ફર્મ સીઆરઈ મેટ્રિક્સે મંગળવારે મુંબઈમાં વૈભવી ઘર બજાર અંગે એક અહેવાલ બહાર પાડ્યો […]

Continue Reading

ઇતિહાસનું સૌથી મોટું હની ટ્રેપ કૌભાંડ, ફાઇવ સ્ટાર હોટલમાં મોટા અધિકારીઓના સંવેદનશીલ ક્ષણોનો વીડિયો બનાવીને બ્લેકમેઇલિંગ

થોડા દિવસોથી સમાચારમાં રહેલા હની ટ્રેપ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ સામે આવી રહ્યા છે. રાજ્યમાં ૭૨ અધિકારીઓ અને પ્રકાશમાં આવેલા હની ટ્રેપ કેસથી રાજ્યમાં ખળભળાટ મચી ગયો. આ હની ટ્રેપમાં વર્તમાન અને ભૂતપૂર્વ મંત્રીઓ, સરકારી અધિકારીઓ અને નેતાઓના નામ સામેલ હોવાની ચર્ચા થઈ હતી, અને તેનો મૂળ સંબંધ નાસિક સાથે હોવાનું પણ બહાર આવ્યું હતું. […]

Continue Reading

વિલે પાર્લે જૈન મંદિર સામે કાર્યવાહી કરનાર મદદનીશ કમિશનરને આખરે બઢતી મળી

વિલે પાર્લે પૂર્વના કાંબલી વાડી વિસ્તારમાં જૈન મંદિરના અનધિકૃત બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી કરનાર મદદનીશ કમિશનરને આખરે બઢતી મળી છે.. મંદિર સામે કાર્યવાહી કરવાથી વાતાવરણ ગરમાયા બાદ તેનું પ્રમોશન રોકી દેવામાં આવ્યું હતું. જોકે, હાઈકોર્ટે કાર્યવાહી યોગ્ય હોવાનું ચુકાદો આપ્યા બાદ હવે તેમને પ્રમોશનઆપવામાં આવ્યું છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને એમઆરટીપી કાયદાની જોગવાઈઓ અનુસાર વિલે પાર્લે […]

Continue Reading

બીચ પર કન્ટેનર મળ્યું; પોલીસે તપાસ શરૂ કરી….

વસઈ પશ્ચિમના કળંબ બીચ પર એક મોટું કન્ટેનર મળી આવ્યું છે. મોર્નિંગ ફેરી માટે ગયેલા નાગરિકોએ કન્ટેનર જોયું ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. વસઈ પશ્ચિમમાં કળંબ બીચ છે. આ બીચ પર પ્રવાસન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. મંગળવારે સવારે નાગરિકોએ આ બીચ પર એક મોટું કન્ટેનર તણાયેલું […]

Continue Reading

વેશ્યાવૃત્તિમાંથી બચાવાયેલી ૧૫ બાંગ્લાદેશી મહિલાઓને ઘરે પરત મોકલી…

પુણે ક્રાઈમ બ્રાન્ચની આઠ ખાસ ટીમોએ ૧૫ જુલાઈથી શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે ઝુંબેશ શરૂ કરી હતી. ત્યારબાદ બુધવાર પેઠ વિસ્તારમાંથી વેશ્યાવૃત્તિમાં સંડોવાયેલી કેટલીક મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. મૂળ બાંગ્લાદેશની આ મહિલાઓએ પશ્ચિમ બંગાળની રહેવાસી હોવાનો ડોળ કરીને પુણેમાં આશરો લીધો હતો. જોકે, તપાસ બાદ તેમની વાસ્તવિક ઓળખ બહાર આવી હતી. પોલીસે […]

Continue Reading

89 વર્ષનાં ઇતિહાસમાં ભારત માન્ચેસ્ટરમાં એક પણ ટેસ્ટ જીતી શકયું નથી…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી ઓલ્ડ ટ્રેફર્ડ (માન્ચેસ્ટર) ખાતે ટેસ્ટ શ્રેણીની 4થી ટેસ્ટનો શુભારંભ થવા જઇ રહ્યો છે .ભારત અત્યારે શ્રેણીમાં 2-1થી પાછળ ચાલી રહ્યું છે. લીડઝ ખાતેની પ્રથમ ટેસ્ટ ભારતે પાંચ વિકેટે  ગુમાવ્યા બાદ બર્મિંગહામ ખાતેની બીજી ટેસ્ટમાં ભારતે 336 રનના જંગી માર્જીનથી ઇંગ્લેન્ડને પરાજીત કરીને શ્રેણી 1-1થી લેવલ કરી હતી. ત્યારબાદ લોર્ડઝ ખાતેની […]

Continue Reading

મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 4 લાખ વધી….

ગુજરાતમાં એક તરફ લેન્ડલાઈન ફોનનો યુગ સમાપ્ત થતો હોય તેવા સંકેત છે અને વધુને વધુ લોકો મોબાઈલ તેમજ તેમાં પણ ડબલ સીમનો ઉપયોગ ફરી એક વખત શરૂ થયો છે તે સમયે રાજયમાં મે માસમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 4 લાખ જેટલી વધી છે અને તેનો સૌથી મોટો લાભ રીલાયન્સ જીયોને મળ્યો છે. તો આશ્ચર્યજનક રીતે નંબર […]

Continue Reading

૨૦૦૬ મુંબઈ બોમ્બ બ્લાસ્ટ: ૧૮૯ લોકોના મોતમા જવાબદાર ૧૨ આરોપીઓ નિર્દોષ જાહેર થયા !!!

૨૦૦૬ મુંબઈ લોકલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સોમવારે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો. કોર્ટે વિસ્ફોટોમાં દોષિત ઠેરવવામાં આવેલા તમામ ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. તેમાંથી ૫ આરોપીઓને પહેલાથી જ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે ૭ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હાઈકોર્ટે તમામ દોષિતોને નિર્દોષ જાહેર કર્યા છે અને તેમને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવાનો […]

Continue Reading