એક મહિનામાં બીજી વખત RCB ના ક્રિકેટર યશ દયાલ પર બળાત્કારનો કેસ, બીજી યુવતીએ FIR નોંધાવી

રાજસ્થાનના જયપુરના સાંગાનેર સદર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ક્રિકેટર વિરૂધ્ધ બળાત્કારનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. આ પહેલા 8 જુલાઈના રોજ ગાઝિયાબાદમાં પણ એક યુવતીએ યશ દયાલ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે ફાસ્ટ બોલર યશ દયાલ વિરૂધ્ધ બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) […]

Continue Reading

બે જિલ્લામાં વીજળી પડી, 13 લોકોએ ગુમાવ્યો જીવ…

પશ્ચિમ બંગાળના બાંકુરા અને પૂર્વ બર્દવાન જિલ્લામાં ગુરુવારે (24 જુલાઈ) વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા હતા. બાંકુરા પોલીસ અધિક્ષક વૈભવ તિવારીએ જણાવ્યું કે, વાવાઝોડા દરમિયાન વિવિધ ભાગોમાં વીજળી પડવાથી કેટલાક લોકો મોત થયા છે. ઓંડામાં ચાર લોકો જ્યારે કોતુલપુર, જોયપુર, પત્રાસૈર અને ઈન્દાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક-એક વ્યક્તિના મોત થયા છે. […]

Continue Reading

ઘરડાં માતા-પિતાની સારસંભાળ માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ 30 દિવસ રજા લઈ શકે

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભામાં કેન્દ્રીય કાર્મિક રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઘરડા માતા-પિતાની દેખરેખ સહિત પર્સનલ રિઝનને કારણે 30 દિવસ સુધીની રજા લઇ શકે છે. જ્યારે રાજ્યસભામાં સવાલ કરાયો હતો કે ઘરડા માતા-પિતાની દેખરેખ માટે સરકારી કર્મચારીઓની રજાઓ અંગે કોઈ જોગવાઈ છે કે નહીં? […]

Continue Reading

2024માં કેટલાં ભારતીયોએ નાગરિકતા છોડી ??

રાજ્યસભામાં વિદેશ મંત્રાલય પાસેથી ભારતીય નાગરિકતા છોડનારા લોકોના આંકડા માંગવામાં આવ્યા હતા. જેના જવાબમાં વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે, ‘2024માં 2 લાખથી વધુ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે. જોકે, આ આંકડો વર્ષ 2023ની સરખામણીમાં થોડો જ ઓછો છે. રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં ભારતીય નાગરિકતા છોડવાને લઈને એક પ્રશ્નના જવાબમાં આ ડેટા રજૂ કર્યો […]

Continue Reading

હિંસાગ્રસ્ત મણિપુરમાં ફરી છ મહિના માટે રાષ્ટ્રપતિ શાસન વધ્યું

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન આગામી છ મહિના માટે લંબાવવામાં આવ્યું છે. આ 31 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે. ગત ફેબ્રુઆરી મહિનાથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં આ વિશે આપવામાં આવેલા વૈધાનિક સંકલ્પનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હકીકતમાં, આ સંબંધમાં ગૃહે નોટિસનો સ્વીકાર કર્યો અને પ્રસ્તાવ પસાર કર્યો. જેમાં કહેવામાં આવ્યું કે, […]

Continue Reading

ભાજપના ગઠબંધનવાળી બિહાર સરકાર પાસે 71000 કરોડ ક્યાં વાપર્યાનો હિસાબ જ નથી….

બિહાર સરકારને કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) ના તાજેતરના અહેવાલમાં ઠપકો આપવામાં આવ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર અત્યાર સુધી 70,877.61 કરોડ રૂપિયાનો હિસાબ રજૂ કરવામાં નિષ્ફળ રહી છે. આ રકમ વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ માટે જાહેર કરવામાં આવી હતી, પરંતુ નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં તેના ઉપયોગનો પુરાવો આપવામાં આવ્યો ન હતો. ગુરુવારે […]

Continue Reading

10,000 મહિલાની તપાસમાં 9% ને ગર્ભાશયના મુખનું કેન્સર હોવાનું ખુલ્યું, જાણો ડૉક્ટર શું કહે છે?

કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી બ્રેસ્ટ કેન્સરથી 20317 અને ગર્ભાશયના કેન્સરથી 8451 મહિલાઓના મૃત્યુનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ ગુજરાતમાંથી 10 હજારથી વઘુ મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેમાંથી 9% એટલે કે 900થી વઘુમાં ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન થયું હતું. ગર્ભાશયના કેન્સરના કેસ ગુજરાતમાં 2014માં 1393, […]

Continue Reading

ખેડૂતોની લોન માફીના મુદ્દા પર ચક્કા જામ આંદોલન…

ખેડૂતોની સમસ્યાઓ પર પ્રહર જનશક્તિ સંગઠન દ્વારા આજે છત્રપતિ સંભાજીનગરના ક્રાંતિ ચોક ખાતે ચક્કા જામ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરોધ કરી રહેલા ખેડૂતોએ લોન માફી, પાક વીમા અને સરકારી યોજનાઓ સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રહર સંગઠનનું કહેવું છે કે બેંકો દ્વારા લોન મંજૂર કરવામાં આવી હોવા છતાં, ખેડૂતોને રકમ આપવામાં આવી રહી નથી […]

Continue Reading

ઐતિહાસિક કિલ્લાની દુર્દશા દીવાલ થઈ ધરાશાયી…

જયસિંહ શાસનકાળનો વારસો ગણાતા અકોલા જિલ્લાના બાલાપુરમાં સ્થિત ઐતિહાસિક કિલ્લો, તાજેતરમાં ભારે વરસાદને કારણે તેની પ્રાચીન દિવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ કિલ્લો હજારો વર્ષ જૂનો હોવાનું કહેવાય છે અને મરાઠા કાળ સાથે સંબંધિત છે. સ્થાનિક લોકોના મતે, લાંબા સમયથી જાળવણીના અભાવે કિલ્લો જર્જરિત થઈ ગયો હતો. દિવાલ ધરાશાયી થવાથી કોઈ જાનહાનિના અહેવાલ નથી, […]

Continue Reading

“ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને, પહેલી વાર, કોંકણ રેલ્વેએ મુસાફરો માટે મુંબઈ અને વર્ણા સ્ટેશન વચ્ચે કાર માટે ‘રો-રો’ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે…”

“કોંકણ રેલ્વેએ મુંબઈ અને વર્ણા સ્ટેશન વચ્ચે વાહનો સાથે મુસાફરી કરનારાઓ માટે એક મહત્વપૂર્ણ સુવિધા શરૂ કરી છે. 23 ઓગસ્ટથી કોલાદથી વર્ણા રૂટ પર ‘રો-રો’ એટલે કે રોલ-ઓન રોલ-ઓફ કાર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી છે.” “આ ખાસ સેવા 11 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે અને આ ટ્રેન દર બીજા દિવસે ચાલશે. કોલાદથી સાંજે 5 […]

Continue Reading