ઝારખંડના દેવઘરમાં ગમખ્વાર અકસામત: બસ-ટ્રકની ટક્કર બાદ 18ના મોત, 20 ઈજાગ્રસ્ત

ઝારખંડના દેવઘરમાં મંગળવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અને ટ્રકની ટક્કરમાં 18 શિવભક્તોના નિધન થયા છે જ્યારે 20થી વધુ ઈજાગ્રસ્ત છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે. ગોડ્ડા-દેવઘર રોડ પર મોહનપુર પોલીસ સ્ટેશન નજીક જમુનિયા વળાંક પર આ અકસ્માત થયો હતો. મંગળવારે સવારે 5.30 વાગ્યે બસ અને ટ્રક વચ્ચે […]

Continue Reading

મહાયુતિના મંત્રીઓના વર્તન અંગે રાજ્યપાલને ફરિયાદ, મુખ્યમંત્રી ફડણવીસે સ્વીકાર્યું

ઠાકરેની શિવસેનાના નેતાઓએ મહાયુતિ સરકારમાં વિવાદાસ્પદ મંત્રીઓ અંગે રાજ્યપાલને ફરિયાદ કરી છે. ફરિયાદ કરવામાં આવી હતી કે રાજ્યના પાંચ મંત્રીઓનું વર્તન બેજવાબદાર છે, જે વિધાનસભાની પવિત્રતાને ઠેસ પહોંચાડી રહ્યું છે. ઠાકરેની શિવસેનાએ રાજ્યપાલ પાસેથી આવા બેજવાબદાર મંત્રીઓના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે. ઠાકરેની શિવસેનાના નેતાઓએ મહાયુતિ સરકારમાં વિવાદાસ્પદ મંત્રીઓમા યોગેશ કદમ, માણિકરાવ કોકાટે, સંજય શિરસાટ, […]

Continue Reading

મુંબઈના ગણેશોત્સવ મંડળોને ‘પાલિકાનો મોટો ફટકો એક ખાડાના દંડ પેટે બે હજારની જગ્યાએ ૧૫ હજાર રૂપિયા ચાર્જ લાગશે

ગણેશોત્સવ નજીક આવતાં, જાહેર મંડળોની તૈયારીઓ પણ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. જોકે, આ વર્ષે મંડપ બનાવવાના કામમાં એક મોટો અવરોધ સામે આવ્યો છે, જે મુંબઈ મહાનગરપાલિકાના નવા ‘દંડ નિયમો’ છે. જો ગણેશ મંડળો રસ્તા પર ખાડો ખોદે છે, તો તેમને દરેક ખાડા માટે ૧૫ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. મંડળોએ આ નિર્ણયનો વિરોધ કર્યો […]

Continue Reading

પુત્રએ ઑનલાઈન ગેમ રમવા માતાની હત્યા કરી સોનાના દાગીના ચોર્યા…

વસઈમાં સાવકા પુત્રએ ઑનલાઈન ગેમ રમવા માટે રૂપિયાની જરૂર હોવાથી યુવાને માતાની હત્યા કરી ઘરમાંથી સોનાના દાગીના ચોર્યા હતા. કાનૂની કાર્યવાહીથી પુત્રને બચાવવા પિતાએ લોહીના ડાઘ સાફ કરી ડૉક્ટર પાસેથી ખોટું ડેથ સર્ટિફિકેટ મેળવીને પત્નીના શબને કબ્રસ્તાનમાં દાટી દીધું હતું. પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી ડૉક્ટરને તાબામાં લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના વસઈના ગોખિવરેમાં […]

Continue Reading

પુણેના કપલનો વાયરલ વીડિયો | પુણે્મા બાઇક પર જીવલેણ રોમાંસ કરતુ કપલ..

પુણેના એક કપલનો ચાલતી બાઈક પર રોમાંન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો પુણેના શિંદેવાડી વિસ્તારના ખેડ શિવપુર વિસ્તારમાં રસ્તાનો છે. એક યુવક ઝડપથી બાઈક ચલાવી રહ્યો છે અને યુવતી ચાલતી બાઇક પર પેટ્રોલ ટાંકી પર વિરુદ્ધ દિશામાં બેઠી હતી. નજીકના નાગરિકોએ તેમના મોબાઇલ ફોનમાં ઘણા વીડિયો રેકોર્ડ કર્યા. આ કપલ એકબીજામાં […]

Continue Reading

ડેપ્યુટી રજિસ્ટ્રારની પત્નીએ ઘરે આત્મહત્યા કરી…

મુંબઈના કાંદિવલીના આકુર્લી વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મ્હાડાના ડેપ્યુટી રજિસ્ટ્રાર બાપુ કાત્રેની પત્નીએ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૪૪ વર્ષીય રેણુ કાત્રેએ પોતાના ઘરે ફાંસી લગાવીને પોતાનું જીવન સમાપ્ત કર્યું. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી, અને પરિવારનો આરોપ છે કે આ ઘટના પતિ-પત્ની વચ્ચે પૈસાને લઈને ચાલી […]

Continue Reading

પશ્ચિમ રેલ્વે બાંદ્રા સ્ટેશન મહોત્સવ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવે છે સ્ટેશન મહોત્સવ ભવ્ય બાંદ્રા સ્ટેશનના સમૃદ્ધ વારસા અને સાંસ્કૃતિક ઓળખની ઉજવણી કરે છે

પશ્ચિમ રેલ્વેએ બાંદ્રા સ્ટેશનના સમૃદ્ધ વારસા અને સાંસ્કૃતિક ઓળખનું સન્માન કરતા “બાંદ્રા સ્ટેશન મહોત્સવ” ની ઉજવણી કરી. ૨૬ જુલાઈ, ૨૦૨૫ ના રોજ યોજાયેલા ભવ્ય સમારોહની શરૂઆત પશ્ચિમ રેલવેના એડિશનલ જનરલ મેનેજર શ્રી પ્રદીપ કુમાર, મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન (WR) ના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી પંકજ સિંહ, મુંબઈ રિજનના પોસ્ટલ સર્વિસીસના ડિરેક્ટર શ્રીમતી કૈયા અરોરા અને અન્ય […]

Continue Reading

રિષભ પંત પાંચમી ટેસ્ટથી બહાર, નવા વિકેટકીપરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCIની અપડેટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝનો ચોથો મુકાબલો માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાયો હતો. જેમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદરની આક્રમક બેટિંગના કારણે મેચ ડ્રો રહી હતી. બંને ટીમ વચ્ચે હવે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 31 જુલાઈના રોજ લંડનના ઓવલ મેદાનમાં રમાશે. ઓવલ ટેસ્ટ પહેલાં જ ભારતીય ટીમને મોટો ઝટકો […]

Continue Reading

બાંગ્લાદેશ સરહદે ચાંપતી નજર રાખવા જવાનોને પાંચ હજાર બોડી કેમેરા અપાયા

બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફના જવાનોને પાંચ હજારથી વધુ બોડી કેમેરા પુરા પાડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ભારતની બાંગ્લાદેશ સરહદ પર જે જવાનો તૈનાત છે તેમને આ કેમેરા આપવામાં આવશે. ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા તેમજ જવાનો પર હુમલાની ઘટનાઓને રેકોર્ડ કરવા આ કેમેરા અપાયા છે. અધિકારીઓએ પીટીઆઇને જણાવ્યું હતું કે ૪૦૯૬ કિમી ફ્રન્ટ પર […]

Continue Reading

એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત, સ્યુસાઈડ નોટ અને પત્નીના નિવેદનથી ચોંકાવનારા રહસ્ય ખુલ્યાં

મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના તિહાર ગામમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.  મૃતકોની ઓળખ મનોહર લોધી, તેમની વૃદ્ધ માતા ફૂલરાણી લોધી, પુત્રી શિવાની અને પુત્ર અનિકેત તરીકે થઈ છે. અહેવાલો અનુસાર, આ ઘટના શુક્રવારે (25મી જુલાઈ) પ્રકાશમાં આવી જ્યારે ઘરમાંથી […]

Continue Reading