સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં કોર્ટે રિયા ચક્રવર્તીને નોટિસ ફટકારી…

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે રિયા ચક્રવર્તીને નોટિસ ફટકારી છે. આ કેસમાં સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ ક્લોઝર રિપોર્ટ અંગે કાનૂની પ્રક્રિયાના ભાગ રૂપે આ નોટિસ રિયાને મોકલવામાં આવી છે. .૧૪ જૂન ૨૦૨૦ના રોજ બાંદ્રા (મુંબઈ) સ્થિત તેના એપાર્ટમેન્ટની છત પરથી લટકતો મળી આવ્યો હતો સુશાંતના મૃત્યુ બાદ રિયાએ તેની બે […]

Continue Reading

અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટયું…

ઉત્તર ભારતમાં વરસાદે ભારે તારાજી સર્જી હતી, છેલ્લા ૨૪ કલાકમાં વરસાદી ઘટનાઓમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે જ્યારે અનેક નેશનલ હાઇવે બંધ રાખવા પડયા હતા. ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. હિમાચલના મંડીમાં વાદળ ફાટતા સ્થિતિ વધુ કથળી હતી. હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટવાને કારણે પૂરની […]

Continue Reading

આમિર ખાનના ઘરે પહોંચ્યા 25 IPS અધિકારીઓ

આમિર ખાન છેલ્લા કેટલાક સમયથી તેની ફિલ્મ સિતારે જમીન પરને લઈને ચર્ચામાં હતા. તે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો હતો. પરંતુ હવે તેના સમાચારમાં આવવાનું કારણ કંઈક બીજું છે. તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેના પછી લોકો વિચારવા લાગ્યા કે અભિનેતાનું શું થયું.ખરેખર, એવું કહેવામાં આવી રહ્યું છે. કે ગઈકાલે 25 IPS અધિકારીઓ આમિર ખાનના ઘરે […]

Continue Reading

ક્રેડીટકાર્ડમાં એક વર્ષમાં જ ડીફોલ્ટરનું પ્રમાણ 44% વધી ગયું…

દેશમાં વધતા જતા પ્લાસ્ટીક મની એટલે કે ક્રેડીટ કાર્ડના ઉપયોગ સાથે હવે એક નવી ચિંતા પણ શરૂ થઈ છે. એક તરફ સરકાર દ્વારા લોકો વધુ ખર્ચ કરે છે તેને કન્ઝયુમર કોન્ફીડન્સ તરીકે ઓળખાવીને આગામી સમયમાં ઉત્પાદન અને સર્વીસ ક્ષેત્ર માટે સારા દિવસો હોવાનો સંકેત આપે છે અને બેંકો પણ હવે ક્રેડીટ કાર્ડ અત્યંત સરળતાથી ઉપલબ્ધ […]

Continue Reading

300થી વધુ ફ્લાઈટ્સ ડીલે થતાં હજારો મુસાફરો અટવાયા : મોટી કંપનીઓ પર હેકિંગનો ખતરો

રશિયાની સરકારી એરલાઈન્સ એરોફ્લોટ પર સાઈબર એટેક થયો હતો. એના કારણે અનેક ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. રશિયન સરકારના હેસ્તકની અન્ય કંપનીઓ પર પણ હેકિંગનો ખતરો મંડરાઈ રહ્યો છે. રશિયાની સરકારી કંપની એરોફ્લોટ પર સાઈબર હુમલો થતાં ૧૦૦થી વધુ ફ્લાઈટ કેન્સલ થઈ હતી અને ૩૦૦થી વધુ ફ્લાઈટ્સ ડીલે કરવી પડી હતી. આ […]

Continue Reading

અમેરિકામાં ફરી ગોળીબાર: ન્યૂયોર્કમાં પોલીસ અધિકારી સહિત 5ના મોત, હુમલાખોરે ખુદને પણ ગોળી મારી

અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. સોમવારે (28 જુલાઈ) ન્યૂયોર્કના સેન્ટ્રલ મેનહટનમાં એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 4 લોકોના મોત થયા છે. આ ઘટનામાં એક પોલીસ અધિકારીએ પણ જીવ ગુમાવ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, હુમલો કરનાર વ્યક્તિ પોતે પણ માર્યો ગયો છે. પોલીસે જણાવ્યું કે તેણે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા […]

Continue Reading

’22 એપ્રિલથી 17 જૂન સુધી PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ’, US પ્રમુખના દાવાને જયશંકરે ફગાવ્યા

સંસદના ચોમાસુ સત્રના શરુઆતના પાંચ દિવસ ખૂબ હોબાળો રહ્યો. વિપક્ષે બિહારની મતદાર યાદીને લઈને ચાલી રહેલા સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન(SIR)નો વિરોધ કર્યો. ત્યારે આજે (28 જુલાઈ) સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે સરકારનો પક્ષ રાખ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ‘પાકિસ્તાનની ધરતી […]

Continue Reading

ચીનમાં કુદરતનો કેર: બેઇજિંગમાં અતિભારે વરસાદ બાદ 30ના મોત, 80 હજાર લોકોએ ઘર છોડ્યા

 ચીનની રાજધાની બેઇજિંગમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આ વરસાદને કારણે અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત થયાં છે, જ્યારે લગભગ 80,000 લોકોને પોતાનાં ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ઘણા વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી […]

Continue Reading

બિહારમાં મતદારોના વેરિફિકેશન પર સ્ટે મુકવાની માગ સુપ્રીમે ફગાવી…

બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન ચાલી રહ્યું છે, આ પ્રક્રિયાને અટકાવવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ હતી. જોકે સુપ્રીમે આ માગણી ફગાવી હતી પરંતુ ચૂંટણી પંચને એવી સલાહ આપી હતી કે વેરિફિકેશનની પ્રક્રિયા દરમિયાન મતદારોના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડને પણ ધ્યાનમાં લેવામાં આવે. બિહારમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ […]

Continue Reading

ઓપરેશન મહાદેવ : પહલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ મુસા ઠાર

જમ્મુ કાશ્મીરના પહલગામમાં એપ્રીલ મહિનામાં જે આતંકી હુમલો થયો હતો તેનો માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તોયબાનો ટોચનો કમાન્ડર હાશિમ મુસા સૈન્યના એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. સોમવારે જમ્મુ કાશ્મીરના શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો. જેમાં સૈન્યએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આ ત્રણ આતંકીઓમાં મુસાનો પણ સમાવેશ થાય છે […]

Continue Reading