જહાજમાં આગ લાગી પાંચ લોકોનાં મોત, 280ને બચાવાયા

ઈન્ડોનેશિયાના દરિયામાં ૨૮૪ લોકોથી ભરેલા જહાજ કેએમ બાર્સેલોના વીએમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે ગભરાયેલા પ્રવાસીઓએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. જોકે, આ દુર્ઘટના દરિયા કિનારા નજીક બની હોવાથી અનેક પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. જોકે, આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે ૧૮ ઘાયલ થયા હતા. ઈન્ડોનેશિયન નેવીના ફ્લીટ કમાન્ડના […]

Continue Reading

97 મહિલાઓ ગુમ, ધર્માંતરણનું નેટવર્ક ફેલાયેલું હોવાનો દાવો

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મોટા ગેરકાયદે ધર્માંતરણ નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના જણાવ્યાનુસાર, આ ગેંગે કથિત રીતે 97 મહિલાઓને ફસાવી હતી, જે ગુમ થવાના અહેવાલ છે. આ મામલાની ગંભીરતાને જોતા ગુપ્તચર એજન્સીઓ અને ઉત્તર પ્રદેશ પોલીસની વિશેષ ટીમોએ તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, ગેરકાયદે ધર્માંતરણ નેટવર્કનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે […]

Continue Reading

કાકાએ ફૂલ જેવી ભત્રીજીને હવસનો શિકાર બનાવી…

વડોદરા શહેરમાં સંબંધોને ધર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં 45 વર્ષના કાકાએ 11 વર્ષની માસૂમ ભત્રીજીને પીંખી નાખી હતી. આ ઘટના કાકાના 47 મિત્રએ જોઈ જતા તેણે પણ ગેરલાભ ઉઠાવી સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ પોલીસને થતા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક એક્શનમાં આવી બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાથી […]

Continue Reading

દારૂની મહેફિલ, ₹1.61 લાખના મુદ્દામાલ સાથે 12ની ધરપકડ

અમદાવાદના સાણંદ નજીક એક ખાનગી વિલામાં શનિવારે રાત્રે ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી 12 લોકોની ધરપકડ કરી છે. કલહાર બ્લુ એન્ડ ગ્રીન રેસિડેન્શિયલ એન્ક્લેવના વિલા નંબર 358 પરથી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી […]

Continue Reading

વિધર્મી ખેતર માલિકનો યુવતી પર બળાત્કાર..

શહેરમાં રહેતી ૨૩ વર્ષની યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, એક વર્ષ પહેલા હું અને મારા ભાઇ તેમજ માતા – પિતા નડિયાદ તાલુકાના એક  ગામમાં રહેતા હતા.હાલમાં અમે વડોદરા રહીએ છીએ. નડિયાદના   ઉતરસંડા ગામમાં ખેતર ધરાવતા મહેબૂબ મલેક મારા ભાઇના મોબાઇલ પર અવાર – નવાર મારો સંપર્ક કરી વાતચીત કરતા હતા.જેથી, ગત ૧૪ મી […]

Continue Reading

નેશનલ હાઇ-વેના અંધેર તંત્ર સામે રોષ દર્શાવવા આજે ચક્કાજામ કરાશે

રાજકોટથી ગોંડલ જનાર રસ્તામાં નેશનલ હાઇ-વેના ભંગાર રસ્તાની સાથે કલાકો સુધી ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા આજે અનેક વાહન ચાલકોએ હેરાનગતિ ભોગવવી પડી હતી. રાજકોટથી ગોંડલ વચ્ચે કોરાટ ચોકથી શાપર નજીક આજે એક કલાક સુધી ભારે વાહનોને કારણે ટ્રાફિકજામ થઇ જતાં રવિવારે દર્દીઓને લઇ જતી એમ્બ્યુલન્સ અડધે રસ્તે કલાકો સુધી ફસાઇ ગઇ હતી. આ વિસ્તારની કાયમી ટ્રાફિક […]

Continue Reading

રૃા.૧.૭૭ કરોડનો દારૃ ટેન્કરમાં LP ગેસના બદલે દારૃની હેરાફેરી…

કરજણ તાલુકાના સાંપા ગામની સીમમાંથી પસાર થતાં મુંબઈ – દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી દારૃનો જથ્થો ભરેલું એલપી ગેસ ટેન્કર જિલ્લા  પોલીસે કબજે કરી કુલ રૃા.૧.૮૮ કરોડના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી હતી. દારૃનો જથ્થો ભરેલું એક ટેન્કર ભરૃચથી મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે ઉપર વડોદરા થઈ અમદાવાદ તરફ જનાર છે એવી બાતમી એલસીબીને મળતા ગઇ રાત્રે […]

Continue Reading

વધુ બે બ્રિજ જર્જરિત થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયા…

ગાંધીનગર જિલ્લામાં હાલ વિવિધ બ્રિજની ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા કેનાલની બ્રાન્ચ તેમજ સબકેનાલો ઉપર બનેલા બ્રિજની તપાસ કરતા વહેલાલ અને ઘોડાસર કેનાલ બ્રિજ જર્જરીત સ્થિતિમાં અને સંભવિત અકસ્માત કરે તેમ હોવાથી તેને તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને પોલીસ પણ ગોઠવી દેવામાં આવી છે. […]

Continue Reading

પીઓપી ગણેશ મૂર્તિઓ પર પ્રતિબંધ માટે કોંગ્રેસ અને મહાવિકાસ આઘાડી પક્ષ જવાબદાર છે…

પીઓપી ગણેશ મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. રાજ્યના સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે પેણ ખાતે ગંભીર આરોપ લગાવ્યો હતો કે તત્કાલીન કોંગ્રેસ અને વર્તમાન મહાવિકાસ આઘાડી પક્ષ આમાં સામેલ હતા. પરંતુ રાજ્ય સરકારે મૂર્તિ નિર્માતાઓ સાથે લડાઈ કરીને આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પીઓપી ગણેશ મૂર્તિઓ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. […]

Continue Reading

ધારાસભ્ય લિફ્ટમાં ફસાઈ ગયા….

વિધાન પરિષદના જૂથ નેતા ધારાસભ્ય પ્રવીણ દરેકર ફરી એકવાર લિફ્ટમાં ફસાઈ ગયા. રવિવારે જ્યારે તેઓ સ્વ-વિકાસ કાર્યક્રમ માટે વસઈ ગયા હતા, ત્યારે લિફ્ટ ફસાઈ ગઈ. તેઓ લગભગ ૧૦ મિનિટ સુધી ફસાઈ રહ્યા. પોલીસની મદદથી લિફ્ટનો દરવાજો ખોલવામાં આવ્યો અને તેમને બહાર કાઢવામાં આવ્યા. રવિવારે, ભાજપ દ્વારા વસઈના કૌલ હેરિટેજ સિટી ખાતે સ્વ-વિકાસ માર્ગદર્શન શિબિરનું આયોજન […]

Continue Reading