“મરાઠી બોલવાથી પ્રગતિ થતી નથી” ફરી એકવાર એમએનએસને પડકાર ફેક્યો
મરાઠી વિરુદ્ધ અપમાનજનક નિવેદનો આપનાર નેઇલ આર્ટિસ્ટ રાજશ્રી મોરે ફરી એકવાર એમએનએસને પડકાર ફેંક્યો છે. મરાઠી બોલવાથી પ્રગતિ થતી નથી, આપણને સારા રસ્તા જોઈએ છે, એમ તેણે એક વીડિયોમાં કહ્યું છે. રાજ ઠાકરેએ સાંસદ દુબેને આપેલી ધમકી પર પણ તેમણે હાંસી ઉડાવી છે. આનાથી એમએનએસ સૈનિકોમાં ગુસ્સાની લહેર ફેલાઈ ગઈ છે. રાજશ્રી મોરે (૩૯) એક […]
Continue Reading