પોલીસ લોકોની અંગત જીંદગીમાં પણ દખલ દેવા લાગી છે?
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વૈવાહિક જીવનની તકરારના કેસમાં સામેલ થઈને તેમના અમાનવીય વર્તન અને અસંવેદનશીલતાને લઇ ભારોભાર ટીકા કરી હતી અને તેમને એક તબક્કે સસ્પેન્ડ, ટ્રાન્સફર કે નોન એકઝીકયુટીવ પોસ્ટમાં મૂકી દેવા સરકારપક્ષને નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટ દ્વાર જણાવવામાં આવ્યું હતું કે, આવા પોલીસ અધિકારીઓ સમાજ માટે જોખમી […]
Continue Reading