ઉદ્ધવ ઠાકરેના રવિવારે જન્મદિવસના પ્રસંગે મનસે પ્રમુખ રાજ ઠાકરે ૨૦ વર્ષ બાદ માતોશ્રી પહોંચ્યા ઠાકરે ભાઈઓ મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ગઠબંધન કરવાની શક્યતાએ રાજકારણ ગરમાયુ

રવિવારે શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના રવિવારે જન્મદિવસેના પ્રસંગે મનસે પ્રમુખ રાજ ઠાકરે ૨૦ વર્ષ બાદ માતોશ્રી પહોંચ્યા બાદ બંને ભેટ્યા બાદ બંને પાર્ટીના ટેકેદારોમાં આનંદનું વાતાવરણ જોવા મળ્યુ હતુ. મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ ગમે ત્યારે થવાની શક્યતા છે એવા સમયે બંને ઠાકરે એકસાથે આવશે એવી ગયા મે મહિનાથી ચાલી રહેલી અટકળોમાં […]

Continue Reading

“મુખ્યમંત્રી મારી લાડ્લી બહેન’ યોજનાની ૨૬ લાખ લાભાર્થીઓ વિવિધ કારણોસર અયોગ્ય…

વિધાનસભા ચૂંટણી પહેલા ઉતાવળમાં લાગુ કરાયેલી ‘મુખ્યમંત્રી મારી લાડ્લી બહેન’ યોજનાના ૨ કરોડ ૫૨ લાખ લાભાર્થીઓમાંથી ૨૬ લાખ ૩૪ હજાર મહિલાઓ હવે વિવિધ કારણોસર અયોગ્ય બની છે. ચોંકાવનારી વાત એ છે કે ૧૪ હજાર ૨૯૮ પુરુષોએ પણ આ યોજનાનો લાભ લીધો છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ અંદાજ લગાવ્યો છે કે અયોગ્ય લાભાર્થીઓને કારણે વર્ષમાં લગભગ ૪ […]

Continue Reading

પુણે રેવ પાર્ટી: ‘હોટેલની રૂમમાથી પાંચ પુરુષ તેમજ બે યુવતીઓ સહિત સાતની અટક

પુણેની સ્ટે બર્ડ હોટેલના રૂમમાં ચાલી રહેલી રેવ પાર્ટીએ હંગામો મચાવ્યો. પોલીસે જે હોટેલ પર દરોડો પાડ્યો હતો. એકનાથ ખડસેના જમાઈ પ્રાંજલ ખેવલકરના નામે ફક્ત એક રૂમ નહીં, પરંતુ બે રૂમ હતા. એક રૂમ ત્રણ દિવસ માટે બુક કરવામાં આવ્યો હતો, અને બીજો રૂમ એક દિવસ માટે. તો શું આ રૂમમાં રેવ પાર્ટીઓ ત્રણ દિવસ […]

Continue Reading

૨૮ વર્ષીય બાઈક સવાર ટ્રક સાથે અથડાયા બાદ કચડાઈ ગયો.

રવિવારે રાત્રે ભિવંડીના પારોલા રોડ પર એક ભયંકર અકસ્માત થયો. ટ્રક અને બાઇક વચ્ચે થયેલા આ અકસ્માતમાં બાઇક સવારનું મોત થયું આ બાઇક સવારનું નામ સંકેત પાંડુરંગ પાટિલ (૨૮) છે. આ અકસ્માત તલાવલી નાકા વિસ્તારમાં થયો હતો અને આ ઘટનાથી ખોની ગામમાં શોક ફેલાયો છે. સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ, સંકેત પાટિલ કોઈ કામ […]

Continue Reading

બરોડાના શિવાની રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે લંગર અને સુવિધા કરાય છે

બાબા બર્ફાનીના દર્શન માટે અમરનાથની મુશ્કેલ યાત્રા કરનારા યાત્રાળુઓને કોઈ અસુવિધા ન થાય તે માટે, ગુજરાતના વડોદરામાં સ્થિત મા શિવાની રંગ અમરનાથ ટ્રસ્ટ છેલ્લા 29 વર્ષથી અમરનાથ યાત્રાના મહત્વપૂર્ણ સ્થળો જેમ કે ચંદનવાડી, બાલતાલ અને બબલટોપ પર સતત લંગર સેવા ચલાવી રહ્યું છે. ચંદનવાડીમાં, ગુજરાતી યાત્રાળુઓને કેસર દૂધ અને ભોજન તેમજ ચા અને નાસ્તોની સેવા […]

Continue Reading

રાજસ્થાનમાં સરકારી શાળાની છત ધસી પડતા ચાર બાળકોના…

રાજસ્થાનમાં આજે એક સરકારી શાળાની ઈમારત ઓચિંતી તૂટી પડતા ઓછામાં ઓછા ચાર બાળકોના મૃત્યુ થયા છે અને શિક્ષકો સહિત અનેક ઘાયલ થયેલ છે. આ દુર્ઘટના રાજયના ઝાલાવાડ જિલ્લાના મનોહરથાના વિસ્તારની પીપલોદી પ્રાથમિક શાળામાં બની હતી. જેમાં એક શાળા ખંડમાં 25થી વધુ વિદ્યાર્થીઓ મૌજુદ હતા અને પ્રાર્થના ચાલી રહી છે કે અચાનક જ શાળાની છત ધડાંગ […]

Continue Reading

એક મહિનામાં બીજી વખત RCB ના ક્રિકેટર યશ દયાલ પર બળાત્કારનો કેસ, બીજી યુવતીએ FIR નોંધાવી

રાજસ્થાનના જયપુરના સાંગાનેર સદર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ક્રિકેટર વિરૂધ્ધ બળાત્કારનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. આ પહેલા 8 જુલાઈના રોજ ગાઝિયાબાદમાં પણ એક યુવતીએ યશ દયાલ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે ફાસ્ટ બોલર યશ દયાલ વિરૂધ્ધ બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) […]

Continue Reading

ગંભીરા પુલ તૂટી પડયા બાદ સસ્પેન્ડ કરાયેલા 4 અધિકારીઓની સંપત્તિની તપાસ ACB કરશે

મુજપુર-ગંભીરા પુલ તૂટી પડવા પાછળ બેદરકારી દાખવનારા પાંચ અધિકારીઓની મિલકતોની તપાસ કરવામાં આવશે. અહેવાલો અનુસાર, ગાંધીનગર સ્થિત ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB ) એ વડોદરા ACB  શાખાને આ તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો છે. જો અધિકારીઓની જાણીતી આવક કરતાં વધુ સંપત્તિ મળી આવશે, તો તેમની સામે કેસ દાખલ કરવામાં આવશે. વડોદરા એસીબીના એક વરિષ્ઠ અધિકારીએ ગાંધીનગરથી આદેશ […]

Continue Reading

નશામુકત ગુજરાતનો નવો અધ્યાય : રૂા.870 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો..

નશાબંધીનો કાયદો ધરાવતાં ગુજરાતમાં દારૂ-માદક પદાર્થો સામે રાજય સરકારની આકરી નીતીનો કડકાઈથી અમલ કરાવવામાં આવી રહ્યો છે. અને તેને પગલે છેલ્લા ચારેક વર્ષમાં કરોડો-અબજોના નશાનાં કારોબારનો પર્દાફાશ થયો છે. અબજોનું ડ્રગ્સ જપ્ત કરાયું છે હવે આ ડ્રગ્સનો નાશ કરીને નશામુકત ગુજરાતનો નવો ઐતિહાસીક અધ્યાય આલેખવામાં આવ્યો હતો. ગુજરાતમાંથી છેલ્લા થોડા સમયમાં પકડાયેલા 870 કરોડની કિંમતનાં […]

Continue Reading

કમળાનો ભરડો : 21 કેસ મળતા તંત્રની દોડધામ…

પેટલાદના ચાંગા ગામમાં કમળાના ૨૧ કેસ મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ૭,૨૭૮ની વસતી ધરાવતા ચાંગા ગામમાં વ્હોરવાડ, માતરિયું ફળિયું, જનતા કોલોની સહિતના વિસ્તારમાં ૧,૨૨૮ લોકો અસરગ્રસ્ત વિસ્તારમાં છે. ત્યારે તંત્રની ૯ ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો છે. ક્લોરિન ટેબલેટ અને ઓઆરએસનું વિતરણ કરાઈ રહ્યું છે. ત્યારે પાણીની પાઈપ લાઈનમાંથી મળેલા ૧૧ પૈકી હજૂ ૪ […]

Continue Reading