મરાઠાઓને ઓબીસીમાંથી અનામત નહીં: મુખ્યમંત્રીનો સ્પષ્ટ સંકેત

અન્ય પછાત વર્ગો (ઓબીસી)ની યાદીમાં ૩૫૦ થી વધુ જાતિઓનો સમાવેશ પહેલાથી જ છે. મરાઠા સમુદાયને અલગથી ૧૦ ટકા અનામત આપવામાં આવી છે. આવા સમયે, મરાઠા સમુદાયને ઓબીસી ક્વોટામાંથી અનામત આપવામાં આવશે નહીં, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મનોજ જરંગેએ શરૂ કરેલ વિરોધ પ્રદર્શનની પૃષ્ઠભૂમિમાં સ્પષ્ટ સંકેત આપ્યો હતો. મરાઠા સમુદાયના નેતા મનોજ જરંગેએ ઓબીસીમાંથી અનામત અને […]

Continue Reading

મનોજ જરાંગે પાટિલ મુંબઈ પહોંચ્યા; લાખો મરાઠા કાર્યકરો આઝાદ મેદાનમાં ઉમટી પડ્યા

મરાઠા આંદોલનકારી મનોજ જરંગે પાટિલ ફરી એકવાર મરાઠા અનામતની માંગણી માટે મુંબઈ પહોંચ્યા છે. મનોજ જરાંગે ફરી એકવાર મરાઠા અનામતની માંગણી માટે આંદોલન શરૂ કર્યું છે. મનોજ જરંગે હવે સીધા મુંબઈ તરફ કૂચ કરી છે. મરાઠા આંદોલનકારી મનોજ જરંગે આજે સવારે મુંબઈ પહોંચ્યા છે. જરંગે સાથે મરાઠા કાર્યકરો મોટી સંખ્યામાં મુંબઈ પહોંચ્યા છે. મનોજ જરાંગે […]

Continue Reading

વિરારમા બુધવારે ધરાશાયી થયેલ બિલ્ડીંગના કેસમા ૧૭ લોકોના મોત, બિલ્ડર વિરુધ્ધ ગુનો દાખલ

વિરારમાં બુધવારે બિલ્ડિંગ ધરાશાયી થયેલ ઘટનામાં ૧૭ લોકોના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. દુર્ઘટનાના પગલે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે ઇમારતના બિલ્ડરની વિરુધ્ધમા ગુનો દાખલ કરેલ છે. આ ઘટનાએ ગેરકાયદે બાંધકામોની સલામતી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ૨૭ ઓગસ્ટના રોજ રાત્રે ૧૧.૩૦ […]

Continue Reading

મરાઠવાડામા પતિએ શ્રદ્ધાંજલિનું સ્ટેટસ પોસ્ટ કરીને પત્નીની હત્યા કરી મુંબઈ પ્રતિનિધી

મરાઠવાડામા ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક પતિએ પોતાના વોટ્સએપ એકાઉન્ટ પર પત્ની માટે ભાવનાત્મક શ્રદ્ધાંજલિ સ્ટેટસ પોસ્ટ કરીને પત્નીની હત્યા કરી દીધી. પરભણીના જિંતુર તાલુકાના સોનપુર ટાંડામાં પતિએ પોતાની પત્નીની ક્રૂરતાથી હત્યા કર્યાની ઘટનાએ જિલ્લામાં હડકંપ મચાવી દીધો છે. ગણેશોત્સવ ઉત્સવનો ઉત્સાહ સર્વત્ર જોવા મળી રહ્યો છે અને ગામડાઓમાં આનંદ અને ઉત્સવનો માહોલ […]

Continue Reading

ટ્રમ્પના ટેરિફની ઈફેક્ટ, શેરબજારે લગાવી ડૂબકી, સેન્સેક્સમાં 600, નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે 50%થી વધુ ટેરિફ લગાવી દીધો છે ત્યારે આ ટેરિફ અમલી થયા બાદ આજે પહેલીવાર શેરબજાર ખુલ્યું અને તેમાંય બજારમાં અનેક સ્ટોક્સમાં લાલાશ છવાઈ ગઈ. સેન્સેક્સમાં 600 તો નિફ્ટીમાં 200 જેટલા પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો. અત્યાર સુધીની માહિતી અુનસાર સેન્સેક્સમાં 657 પોઈન્ટનો કડાકો બોલાઈ જતાં તે 80124ના લેવલ પર ટ્રેડ કરતો જોવા […]

Continue Reading

દીકરીના જન્મદિવસની ઉજવણી વચ્ચે કેક કાપ્યાની 5 મિનિટ બાદ ઇમારત ધરાશાયી, વિરારમાં 15ના મોત

મહારાષ્ટ્રના વિરારમાં એક એપાર્ટમેન્ટ ધરાશાયી થવાથી થયેલા ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત નિપજ્યા છે. આ દુ:ખદ અકસ્માતને 30 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. NDRFની 5મી બટાલિયનની બે ટીમો, વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને સ્થાનિક પોલીસ દિવસ-રાત રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે. આ અકસ્માત એવા […]

Continue Reading

અઠવાડિયું વીત્યું છતાં સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં શિક્ષણ વિભાગની કાર્યવાહી હજુ અનિર્ણિત

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાને એક સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે અને ડીઈઓ દ્વારા સ્કૂલની ગંભીર બેદકારીનો રિપોર્ટ અપાયાને પણ સપ્તાહ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી સરકાર સ્કૂલ સામે કાર્યવાહીને લઈને અનિર્ણિત છે. એટલું જ નહીં સેવન્થ ડે સ્કૂલને આઈસીએસઈ બોર્ડના જોડાણ માટે અપાયેલી એનઓસી ક્યારે અપાઈ હતી તેમજ […]

Continue Reading

ઇન્સ્ટાગ્રામ પર મિત્રની ગર્લફ્રેન્ડને નફરતભર્યો સંદેશ મોકલવા બદલ એક યુવકને ગેંગે માર માર્યો,

નાલાસોપારા પૂર્વ મોરેગાંવમાં એક યુવકને તેના મિત્રોએ માર માર્યો કારણ કે તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની ગર્લફ્રેન્ડને નફરતભર્યો સંદેશ મોકલ્યો હતો. મૃતક યુવકનું નામ પ્રતીક વાઘે (24) છે અને ભૂષણ પાટિલ આ કેસમાં મુખ્ય આરોપી છે. આરોપીને જીમનો શોખ છે. પ્રતીક અને ભૂષણ ત્રણ વર્ષથી મિત્રો હતા. બંને અગાઉ મીરા રોડ સ્થિત ભક્તિવેદાંત હોસ્પિટલમાં વોર્ડ બોય […]

Continue Reading

ગણેશોત્સવ દરમિયાન ઠાકરે ભાઈઓ સાથે, મુખ્યમંત્રી ફડણવીસની મુલાકાતથી રાજકીય ચર્ચાઓ

ઉદ્ધવ ઠાકરેએ આજે ​​શિવતીર્થમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેના તેમના પારિવારિક નિવાસસ્થાનની મુલાકાત લીધી અને ગણેશજીના દર્શન કર્યા. છેલ્લા દોઢ મહિનામાં ઠાકરે ભાઈઓ વચ્ચે આ ત્રીજી મુલાકાત છે. અગાઉ 5 જુલાઈ, 2025 ના રોજ, બંને ભાઈઓ 20 વર્ષ પછી મરાઠી ભાષા વિજય રેલીમાં સાથે જોવા મળ્યા હતા. આ પછી, 27 જુલાઈ, 2025 ના રોજ, રાજ ઠાકરે […]

Continue Reading

મુંબઈ મોનોરેલ કેસમાં બેદરકારી બદલ બે અધિકારીઓને સસ્પેન્ડ મુંબઈ પ્રતિનિધિ

ભારે વરસાદને કારણે મુંબઈની મોનોરેલમાં અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે સેંકડો મુસાફરો કલાકો સુધી મોનોરેલમાં ફસાયા હતા. આ કિસ્સામાં, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ એક અઠવાડિયા પહેલા વરસાદમાં ફસાયેલા સેંકડો મુસાફરોના કિસ્સામાં સંબંધિત અધિકારીઓની બેદરકારી બદલ બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. મોનોરેલ સેવાનું સંચાલન કરતા MMRDA વહીવટીતંત્રે 19 ઓગસ્ટની ઘટનાની […]

Continue Reading