ડાયાબિટીસ અને જીવનશૈલી સંબંધિત રોગોનું પ્રમાણ વધ્યું

ગુજરાત સરકારે 2000 આદિવાસી નાગરિકોના જીનોમ ભેગા કરીને તેમને લગતાં રોગોનો અભ્યાસ કરીને એક જીવનોમ લેબ તૈયાર કરવાની શરુઆત કરી છે ત્યારે સૌથી કુદરતી રીતે જીવતાં આદિવાસીઓ પણ હવે લાઈફ સ્ટાઈલ રોગોથી પરે નથી. ગુજરાતમાં 14.8% આદિવાસી કુલ વસ્તીમાં પણ હવે મેદસ્વીતા, સ્થૂળતા અને ડાયાબિટીસના રોગો જોવા મળી રહ્યા છે. ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના […]

Continue Reading

જહાજમાં આગ લાગી પાંચ લોકોનાં મોત, 280ને બચાવાયા

ઈન્ડોનેશિયાના દરિયામાં ૨૮૪ લોકોથી ભરેલા જહાજ કેએમ બાર્સેલોના વીએમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે ગભરાયેલા પ્રવાસીઓએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. જોકે, આ દુર્ઘટના દરિયા કિનારા નજીક બની હોવાથી અનેક પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. જોકે, આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે ૧૮ ઘાયલ થયા હતા. ઈન્ડોનેશિયન નેવીના ફ્લીટ કમાન્ડના […]

Continue Reading

વૈજ્ઞાનિકોને મોટી સફળતા, કેન્સર સામેની વેક્સિન તૈયાર…

કેન્સરની બીમારી દુનિયા માટે અનેક દાયકાઓથી પડકારજનક બનેલી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્સર વિરુદ્ધ રસી બનાવવામાં વૈજ્ઞાનિકોને હજુ સુધી સફળતા મળી નથી, પરંતુ હવે આ દિશામાં વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. વૈજ્ઞાનિકોએ એવી રસી બનાવી છે, જે કેન્સરને ખતમ કરી શકે છે. ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એમઆરએનએ રસી વિકસાવી છે, […]

Continue Reading

જિલ્લામાં ખરીફ પાકનું ૪૮ ટકા વાવેતર…

ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકના વાવેતરમાં ઝડપ આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં વધુ વિસ્તારમાં વાવેતર થવા સાથે જિલ્લામાં ૪૮ ટકાએ પહોંચ્યુ છે. ખેડૂતોએ કપાસનું ૧૬,૨૩૫, મગફળીનું ૧૨,૨૩૪, ડાંગરનું ૩,૩૯૯ ઉપરાંત દિવેલાનું ૧,૧૦૬ હેક્ટરમાં વાવેતર કર્યું છે. તેમાં દહેગામમાં ૫૭.૨૨ ટકા, માણસામાં ૫૭ ટકા, ગાંધીનગરમાં ૫૪ ટકા અને કલોલ તાલુકામાં ૧૭ ટકા વિસ્તારમાં વાવણી થઇ ચૂકી છે. […]

Continue Reading

પીઓપી ગણેશ મૂર્તિઓ પર પ્રતિબંધ માટે કોંગ્રેસ અને મહાવિકાસ આઘાડી પક્ષ જવાબદાર છે…

પીઓપી ગણેશ મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. રાજ્યના સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે પેણ ખાતે ગંભીર આરોપ લગાવ્યો હતો કે તત્કાલીન કોંગ્રેસ અને વર્તમાન મહાવિકાસ આઘાડી પક્ષ આમાં સામેલ હતા. પરંતુ રાજ્ય સરકારે મૂર્તિ નિર્માતાઓ સાથે લડાઈ કરીને આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પીઓપી ગણેશ મૂર્તિઓ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. […]

Continue Reading

વિધાનસભાના ચોમાસા સત્રમા હુમલાની બે ઘટનાએ ધારાસભ્યોની છબી ખરડાય

વિધાનસભામા ચોમાસા સત્રમાં હુમલાની બે ઘટનાઓ ને કારણે તાજેતરના સમયમાં વિધાનસભા અને ધારાસભ્યોની છબી ખરડાય છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધારાસભ્યોના ગુસ્સાથી જનભાવના પ્રભાવિત થઈ છે તેવા કડક નિવેદનો આપ્યા પછી પણ, ધારાસભ્યોના વર્તનમાં ફેરફાર અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હુમલાની બે ઘટનાઓએ સત્રનો સ્વર બદલી નાખ્યો છે. હિંસાની ઘટનાને કારણે શેરી ગુંડાઓ અને […]

Continue Reading

દરિયામા તોફાની મોજાને કારણે ત્રણ બહેનો સહિત ચાર લોકો દરિયામાં ડૂબી ગયા

શનિવારે સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ રત્નાગિરીના અરેવેર ખાતે ફરવા ગયેલા ચાર લોકોના દરિયામાં ડૂબી જવાની કમનસીબ ઘટના બની. મૃતકોમાં ત્રણ બહેનો અને એક મહિલાનો પતિનો સમાવેશ થાય છે. વરસાદને કારણે દરિયો તોફાની હતો અને અણધાર્યા મોજાને કારણે ચારેય ડૂબી ગયા. સ્થાનિક વેપારીઓએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. જોકે, ત્યાં સુધીમાં તેમના મોત થઈ ગયા હતા. ચારેયના […]

Continue Reading

ભયાનક અકસ્માત, અલ્ટો કારમાં સવાર ૭ લોકોના ઘટનાસ્થળે જ…

નાસિકના ડિંડોરીમાં એક ભયાનક કાર અકસ્માત સામે આવ્યો છે. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ, ત્રણ પુરુષો અને એક બાળકનું મોત થયું છે. બાળકનો જન્મદિવસ ઉજવીને પરિવાર પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે સમયે એક ચોંકાવનારી ઘટના બની. નાસિકના ડિંડોરી-વાની રોડ પર મધ્યરાત્રિએ અલ્ટો કાર અને મોટરસાયકલ […]

Continue Reading

નવો ટ્રેન્ડ… ઘી -કોફી : કોફીમાં ઘી મિક્સ કરીને પીવાના અનેક આરોગ્ય ફાયદા

કેટલાક લોકો દિવસની શરૂઆત સવારે ઉઠતાની સાથે જ ચાના કપથી કરે છે તો કેટલાક લોકો સવારનાં પીણાં તરીકે કોફીનું સેવન કરે છે. આમ તો બજારમાં અનેક પ્રકારની કોફી ઉપલબ્ધ છે, પરંતુ આજકાલ ઘી કોફી ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહી છે. કોફીમાં ઘી મિક્સ કરીને પીવું થોડું અજીબ લાગશે, પરંતુ તેનાથી શરીરને ઘણાં ફાયદા થાય છે. […]

Continue Reading

જન્મ પહેલા જ જીતાયો જેનેરિક બિમારીઓ સામેનો જંગ…

બ્રિટનમાં વૈજ્ઞાનિકોએ એક એવી ટેકનીકથી આઠ બાળકોને ગંભીર અને જીવલેણ બિમારીથી બચાવી લીધા છે, જે અત્યાર સુધી માત્ર એક સંભાવના માનવામાં આવી રહી હતી. આ ટેકનીકને ‘3 પર્સન આઈવીએફ’ કહેવામાં આવે છે, જેનો મતલબ છે કે એક બાળકના જન્મમાં ત્રણ લોકોના ડીએનએ (માતા-પિતા અને ડોનર)નો ઉપયોગ કરાયો હતો. આ જાણકારી ન્યુકેસલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બુધવારે આપી […]

Continue Reading