શાળાઓ પાસે ગટર ઊભરાવાની સમ્યા ઉકેલો…

બાવળા નગર પાલિકા હદ વિસ્તારની ગટરના દૂષિત પાણી અને વરસાદી પાણીથી છેલ્લાં ઘણા સમયથી ઉભરાવાના કારણે ગર્લ્સ સ્કૂલ રોડ, કુમારશાળા રોડ, ઇંગ્લીશ મીડીયમ સ્કુલ રોડ, અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવતી આંગણવાડીઓમાં જતા ભુલકાઓ અને વિદ્યાર્થીઓ માટે હાલાકી ઉભી કરે છે. જેના વિરોધમાં આજ રોજ એનએસયુઆઇ દ્વારા આવેદન આપી જણાવ્યું છે કે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાનો […]

Continue Reading

મહાનગરપાલિકાના 79 અધિકારી-કર્મચારીની સામુહિક બદલી

ભાવનગર મહાપાલિકામાં બદલી-બઢતીના નિયમનું પાલન થતુ નથી અને લાંબા સમયથી કર્મચારીઓએ એક જગ્યાએ ફરજ બજાવે છે તેવી ચર્ચા હતી, જેના પગલે આજે બુધવારે મહાપાલિકાના કમિશનરે ૭૯ અધિકારી-કર્મચારીની સામુહિક બદલી કરી હોવાનુ જાણવા મળેલ છે. મહાપાલિકાના કમિશનરના હુકમથી આજે બુધવારે મહેકમ વિભાગે વહીવટી સરળતા ખાતર ૭૯ અધિકારી-કર્મચારીના બદલીના ઓર્ડર કરી છે, જેમાં ૧૪ કાર્યપાલક ઇજનેર (સિવિલ), […]

Continue Reading

મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસના 11 આરોપીની મુક્તિ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

સુપ્રીમ કોર્ટે 2006 મુંબઈ બોમ્બ બ્લાસ્ટ મામલે નિર્દોષ ઠેરવાયેલા 12 આરોપી (જેમાં એક મૃતક એટલે કે કુલ 11) ને મુક્ત કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર રોક મૂકી છે. સુપ્રીમ કોર્ટે આરોપીઓને મુક્ત કરવાના હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ મહારાષ્ટ્ર સરકારની અરજીને ધ્યાનમાં લેતાં રોક મૂકી છે. સુપ્રીમ કોર્ટે એ વાતને પણ ધ્યાને લીધી કે તમામ આરોપીઓને મુક્ત […]

Continue Reading

ગણેશોત્સવ મંડળોની મોટી મૂર્તિઓનું દરિયામાં વિસર્જન કરવામાં આવશે; સરકારનું કોર્ટમાં સોગંદનામું

પર્યાવરણનું સંતુલન જાળવવા માટે, ચોક્કસ ઊંચાઈની ઘરેલુ ગણેશ મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવશે, જ્યારે જાહેર ગણેશોત્સવ મંડળોની મોટી મૂર્તિઓનું પરંપરાગત સમુદ્રમાં વિસર્જન કરવામાં આવશે, અને પર્યાવરણ અંગે જરૂરી પગલાં લેવામાં આવશે, સરકારે બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું. આનાથી દરિયામાં મોટી ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવાનો માર્ગ મોકળો થશે. પીઓપી પર પ્રતિબંધથી લાખો મૂર્તિ નિર્માતાઓની નોકરીઓ […]

Continue Reading

શંકરાચાર્ય અવિમુકેશ્વરાનંદ સરસ્વતીએ ધર્મ નિર્ણયાલયની જાહેરાત કરી

શંકરાચાર્ય અવિમુકેશ્વરાનંદ સરસ્વતી ‘૧૦૦૮’ કોઈ રાજ્ય નહોતું, કોઈ રાજા નહોતો, કોઈ સજા નહોતી, કોઈ સજા આપનાર નહોતો. બધા લોકો ન્યાયના ગુણથી એકબીજાનું રક્ષણ કરતા હતા એક સમય હતો જ્યારે આપણા દેશમાં કોઈ રાજ્ય કે રાજા નહોતો. કોઈ સજા કે દંડાત્મક નિર્ણય નહોતો. ધર્મ દરેકના જીવનમાં હતો જેણે સમગ્ર સમાજને પરસ્પર રક્ષણાત્મક બનાવ્યો. સમય બદલાયો અને […]

Continue Reading

રેલ્વે અંડરપાસમાં વારંવાર ભરાતા પાણીનો કાયમી ઉકેલની માંગ…

સુરેન્દ્રનગરમાં વાહનચાલકો સહિતના લોકોની અવરજવર માટે રેલવે અંડરપાસ બનાવવામાં આવ્યો છે. ત્યારે અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારો તેમજ માર્ગો પર સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઇ જવાની બૂમરાણો ઊઠી છે. તો બીજી તરફ લોકોની સુવિધા માટે શહેરમાં રેલવે અન્ડરપાસ બનાવવામાં આવ્યો છે. જેનો ઉપયોગ દિવસ રાત લોકો કરી […]

Continue Reading

ફ્રી ફાયર ગેમ રમવાની પિતાએ ના પાડતા 10 વર્ષના પુત્રનો આપઘાત…

આજના સમયમાં બાળકોમાં મોબાઈલનું વળગણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ખાસ કરીને મોબાઈલમાં આવતી વિવિધ ગેમ્સ બાળકોને ઘેલા બનાવી રહી છે. આ વળગણ બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસને નુકસાન પહોંચાડી રહ્યું છે. ત્યારે આવી જ એક ઘટના ચોટીલા તાલુકાના ભેટસુડા ગામેથી સામે આવી છે, જ્યાં ફ્રી ફાયર ગેમ રમવાની ના પાડતા 10 વર્ષના બાળકે […]

Continue Reading

અંબાજી મંદિરમાં ફરી વિવાદ : ટ્રસ્ટ મંડળના મનસ્વી વહિવટનો પૂજારીઓનો આરોપ

અંબાજી મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. અહીં ફરી એકવાર મંદિરના પુજારીઓ અને ટ્રસ્ટી મંડળ વચ્ચે વિવાદ પેદા થયો છે. પુજારીઓ દ્વારા ખુબ જ ચોંકાવનારા આક્ષેપો વહીવટી તંત્ર સામે કરવામાં આવ્યા છે. જેનાં કારણે બરોબર ભાદરવી પુનમ પહેલા જ મંદિરનું વાતાવરણ ફરી એકવાર ડહોળાયું છે. પુજારીઓ દ્વારા ટ્રસ્ટીઓ પર મનસ્વી નિર્ણયો કરવા અને એ પુજારીઓ […]

Continue Reading

ચિંતાનો વિષય : ભારતીયોની થાળીમાંથી ફાઇબર ગાયબ : પોષણની ગંભીર સમસ્યા!!

કથળતી જતી જીવનશૈલી અને અસંતુલિત આહારને કારણે થાળીમાંથી ફાઇબર દૂર થઈ ગયું છે. આ કારણે લોકો પોષણની ગંભીર સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે. આ દાવો કરનારા રિસર્ચ અનુસાર થાળીમાંથી ફાઇબરની ગેરહાજરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ચિંતાનો વિષય બની રહી છે. હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઇમ્સ)ના પ્રશિક્ષિત ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ […]

Continue Reading

ગાડીમાં કતલખાને લઈ જવાતા 10 ઘેટાને બચાવાયા…

હળવદ બાજુથી વાહનમાં ઘેટાં ભરીને કતલખાને લઈ જવાતા ઘુટુ ગામે આવેલ સ્મશાન નજીક ગાડી માંથી 10 ઘેટા ભરવામાં આવેલા હતા અને તેના માટે કોઈ પાસ પરમિટ લેવામાં આવી ન હતી જેથી વાહન અને અબોલ જે મળીને કુલ 2 લાખની કિંમતના મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 3 શખ્સ સામે ગુનો નોંધીને […]

Continue Reading