વિરારમા બુધવારે ધરાશાયી થયેલ બિલ્ડીંગના કેસમા ૧૭ લોકોના મોત, બિલ્ડર વિરુધ્ધ ગુનો દાખલ

વિરારમાં બુધવારે બિલ્ડિંગ ધરાશાયી થયેલ ઘટનામાં ૧૭ લોકોના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. દુર્ઘટનાના પગલે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે ઇમારતના બિલ્ડરની વિરુધ્ધમા ગુનો દાખલ કરેલ છે. આ ઘટનાએ ગેરકાયદે બાંધકામોની સલામતી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ૨૭ ઓગસ્ટના રોજ રાત્રે ૧૧.૩૦ […]

Continue Reading

મરાઠવાડામા પતિએ શ્રદ્ધાંજલિનું સ્ટેટસ પોસ્ટ કરીને પત્નીની હત્યા કરી મુંબઈ પ્રતિનિધી

મરાઠવાડામા ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક પતિએ પોતાના વોટ્સએપ એકાઉન્ટ પર પત્ની માટે ભાવનાત્મક શ્રદ્ધાંજલિ સ્ટેટસ પોસ્ટ કરીને પત્નીની હત્યા કરી દીધી. પરભણીના જિંતુર તાલુકાના સોનપુર ટાંડામાં પતિએ પોતાની પત્નીની ક્રૂરતાથી હત્યા કર્યાની ઘટનાએ જિલ્લામાં હડકંપ મચાવી દીધો છે. ગણેશોત્સવ ઉત્સવનો ઉત્સાહ સર્વત્ર જોવા મળી રહ્યો છે અને ગામડાઓમાં આનંદ અને ઉત્સવનો માહોલ […]

Continue Reading

ટ્રમ્પના ટેરિફની ઈફેક્ટ, શેરબજારે લગાવી ડૂબકી, સેન્સેક્સમાં 600, નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે 50%થી વધુ ટેરિફ લગાવી દીધો છે ત્યારે આ ટેરિફ અમલી થયા બાદ આજે પહેલીવાર શેરબજાર ખુલ્યું અને તેમાંય બજારમાં અનેક સ્ટોક્સમાં લાલાશ છવાઈ ગઈ. સેન્સેક્સમાં 600 તો નિફ્ટીમાં 200 જેટલા પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો. અત્યાર સુધીની માહિતી અુનસાર સેન્સેક્સમાં 657 પોઈન્ટનો કડાકો બોલાઈ જતાં તે 80124ના લેવલ પર ટ્રેડ કરતો જોવા […]

Continue Reading

અઠવાડિયું વીત્યું છતાં સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં શિક્ષણ વિભાગની કાર્યવાહી હજુ અનિર્ણિત

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાને એક સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે અને ડીઈઓ દ્વારા સ્કૂલની ગંભીર બેદકારીનો રિપોર્ટ અપાયાને પણ સપ્તાહ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી સરકાર સ્કૂલ સામે કાર્યવાહીને લઈને અનિર્ણિત છે. એટલું જ નહીં સેવન્થ ડે સ્કૂલને આઈસીએસઈ બોર્ડના જોડાણ માટે અપાયેલી એનઓસી ક્યારે અપાઈ હતી તેમજ […]

Continue Reading

ઇન્સ્ટાગ્રામ પર મિત્રની ગર્લફ્રેન્ડને નફરતભર્યો સંદેશ મોકલવા બદલ એક યુવકને ગેંગે માર માર્યો,

નાલાસોપારા પૂર્વ મોરેગાંવમાં એક યુવકને તેના મિત્રોએ માર માર્યો કારણ કે તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની ગર્લફ્રેન્ડને નફરતભર્યો સંદેશ મોકલ્યો હતો. મૃતક યુવકનું નામ પ્રતીક વાઘે (24) છે અને ભૂષણ પાટિલ આ કેસમાં મુખ્ય આરોપી છે. આરોપીને જીમનો શોખ છે. પ્રતીક અને ભૂષણ ત્રણ વર્ષથી મિત્રો હતા. બંને અગાઉ મીરા રોડ સ્થિત ભક્તિવેદાંત હોસ્પિટલમાં વોર્ડ બોય […]

Continue Reading

મુંબઈ મોનોરેલ કેસમાં બેદરકારી બદલ બે અધિકારીઓને સસ્પેન્ડ મુંબઈ પ્રતિનિધિ

ભારે વરસાદને કારણે મુંબઈની મોનોરેલમાં અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે સેંકડો મુસાફરો કલાકો સુધી મોનોરેલમાં ફસાયા હતા. આ કિસ્સામાં, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ એક અઠવાડિયા પહેલા વરસાદમાં ફસાયેલા સેંકડો મુસાફરોના કિસ્સામાં સંબંધિત અધિકારીઓની બેદરકારી બદલ બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. મોનોરેલ સેવાનું સંચાલન કરતા MMRDA વહીવટીતંત્રે 19 ઓગસ્ટની ઘટનાની […]

Continue Reading

ટ્રમ્પના ટેરિફનો ‘ઉપાય’, ભારત હવે જાપાન, બ્રિટન અને દ.કોરિયામાં ટેક્સટાઈલની નિકાસ શરૂ કરશે

અમેરિકાએ ટેક્સટાઈલના પ્રોડક્ટ્સ અને રેડીમેડ ગારમેન્ટની ભારતમાંથી અમેરિકામાં થતી નિકાસ પર વધારાની 50 ટકાની ઇમ્પોર્ટ ડયૂટી લાદી દઈને ભારતના ટેક્સટાઈલ સેક્ટરના નિકાસની અંદાજે 11 અબજ ડોલરના ધંધાને તોડી નાખવાની કવાયત ચાલુ કરી તે પછી ભારત સરકાર ટેક્સટાઈલનો સપ્લાય બ્રિટન, જાપાન અને સાઉથ કોરિયામાં વધે અને ભારતના નિકાસકારોનો બિઝનેસ ટકી રહે તે માટેના પ્રયાસો ચાલુ કરી […]

Continue Reading

ભારત પીછેહઠ નહીં કરે તો કોઈ રાહત નહીં મળે…’ ટ્રમ્પના સલાહકારની ભારતને વણમાગી સલાહ

અમેરિકા અને ભારત વચ્ચે વેપાર તણાવ ફરી એકવાર વધ્યો છે.  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિકાસ કરાયેલા માલ પર 50% ટેરિફ લાદી દીધો છે. આ દરમિયાન યુએસ નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર અને વ્હાઇટ હાઉસના સલાહકાર કેવિન હેસેટે કહ્યું છે કે જો ભારત અમેરિકન ઉત્પાદનો માટે પોતાનું બજાર નહીં ખોલે, તો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું વલણ નરમ […]

Continue Reading

ટ્રમ્પે ભારત પર ટેરિફ નાખીને બધું જ ગુમાવી દીધું : અમેરિકન મીડિયાનો દાવો

અમેરિકાએ ભારતમાં લાગુ કરેલા ૫૦ ટકા ટેરિફનો અમલ શરૂ થઈ ગયો છે. તેની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે. તેનું કારણ એ છે કે અમેરિકા ભારતનું મહત્ત્વનું વ્યાપારિક ભાગીદાર છે. આમ છતાં ભારત પર ટ્રમ્પે લાદેલા ટેરિફે આખા વિશ્વને હેરાન કરી નાખ્યું છે. વિશ્વભરના મીડિયામાં તેની ચર્ચા છે. અમેરિકન ચેનલોએ પણ આ સમાચારને અગ્રતા આપી […]

Continue Reading

કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીનો આપઘાત

સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. યુવકનો મૃતદેહ લખતરના બજરંગપુરા-બાળા ગામ વચ્ચે સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલમાંથી મળતા પોલીસે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપ્યો હતો. પ્રાથમિક તપાસમાં કોલેજના ત્રીજા વર્ષમાં એટીકેટી આવ્યા બાદ ડિપ્રેશનમાં આવી પગલું ભર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. યુવકના મોતથી પરિવાર ઉપર આભ ફાટી પડયું […]

Continue Reading