વિરારમા બુધવારે ધરાશાયી થયેલ બિલ્ડીંગના કેસમા ૧૭ લોકોના મોત, બિલ્ડર વિરુધ્ધ ગુનો દાખલ
વિરારમાં બુધવારે બિલ્ડિંગ ધરાશાયી થયેલ ઘટનામાં ૧૭ લોકોના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. દુર્ઘટનાના પગલે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે ઇમારતના બિલ્ડરની વિરુધ્ધમા ગુનો દાખલ કરેલ છે. આ ઘટનાએ ગેરકાયદે બાંધકામોની સલામતી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ૨૭ ઓગસ્ટના રોજ રાત્રે ૧૧.૩૦ […]
Continue Reading