ધોકાદાયક બિલ્ડીંગોમા ભયનો છાંયો વસઈ વિરાર શહેરમાં ઘણી ઇમારતો અનધિકૃત, જર્જરિત, પણ નાગરિકોની વાસ્તવિકતા

વિરાર રમાબાઈ એપાર્ટમેન્ટ નામની ખતરનાક ઇમારત ધરાશાયી થયા બાદ, જેમાં ૧૭ લોકો માર્યા ગયા હતા, શહેરની અન્ય ધોકાદાયક ઇમારતોની સલામતીનો પ્રશ્ન સામે આવ્યો છે. વસઈ વિરાર શહેરના વિવિધ ભાગોમાં ઘણા વર્ષો જૂની ઇમારતો અને બાંધકામો છે. આમાંની મોટાભાગની ઇમારતો અનધિકૃત છે અને કેટલીક ઇમારતોનું બાંધકામ ખૂબ જ જર્જરિત છે, તેથી તે જોખમી સ્થિતિમાં છે. ચોમાસું […]

Continue Reading

નાગપુરમા શાળાની સામે ધોરણ ૧૦ ની વિદ્યાર્થીનીને છરીના ઘા મારીને હત્યા કરી…

ગણેશ ચતુર્થી નિમિત્તે નાગપુરમાં કડક સુરક્ષા વ્યવસ્થા હતી ત્યારે શાળાની સામે ધોરણ ૧૦ ની વિદ્યાર્થીનીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અજની પોલીસ સ્ટેશન હદ હેઠળના અજની રેલ્વે કોલોનીમાં સેન્ટ એન્થોની સ્કૂલ પાસે બની હતી. આરોપી પણ સગીર છે અને હત્યા બાદ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે […]

Continue Reading

રીબડા ફાયરિંગ કેસઃ પોલીસે વધુ બે આરોપીની કરી ધરપકડ, ભાડૂતીઓને હથિયાર પૂરા પાડ્યાનો આરોપ

 રાજકોટના રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગના કેસમાં પોલીસે અન્ય એક આરોપીની ધરપકડ કરી છે.  ગોંડલ તાલુકા પોલીસે પુનિતનગર વિસ્તારમાં રહેતા ઇમરાન ઉર્ફે કાળુ હાસમ સૈયદ અને નામચીન પરિક્ષીત ઉર્ફે પરેશ ઉર્ફે પરીયો બળધાની ધરપકડ કરી છે. આ સાથે જ આ કેસમાં ધરપકડનો આંક 9 પર પહોંચ્યો છે. ફાયરિંગ કરનાર ભાડૂતી આરોપીઓને હથિયાર […]

Continue Reading

ટ્રમ્પને મારી નાખો, ભારત પર પરમાણું બોમ્બ ફેંકો, ઈઝરાયલ ભડકે બળશે

મિનિયાપોલીસની શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરીને આપઘાત કરનારા હુમલાખોરની ગનમાં આક્રમક નિવેદનો લખેલા મળ્યા હતા. ગનમાં તેણે ભારતમાં પરમાણુ બોમ્બથી હુમલો કરવાથી લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખવા સુધીના સૂત્રો લખ્યા હતા. પોલીસે એ બંદૂકો જપ્ત કરી છે. તે ઉપરાંત યુટયૂબમાંથી તેના ઉશ્કેરણીજનક વીડિયો પણ હટાવી દેવાયા છે. સ્કૂલમાં હુમલો કરનારા હત્યારાએ રાઈફલની મેગેઝિન પર […]

Continue Reading

તાઇવાનની જળ-સીમામાં 41 ચીની વિમાનો, 7 યુદ્ધ જહાજો ફરી ઘૂસ્યાં : જિનપિંગ કશું જબરૂં કરવાની તૈયારીમાં

તાઇવાન અંગે શી જિનપિંગની યોજના શી છે ? વિશ્વભરમાં તેની ચર્ચા થઈ રહી છે. કારણ સ્પષ્ટ છે વારંવાર ચીની વિમાનો તાઇવાનની જળસીમામાં ઘૂસેછે તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું, આજે (ગુરૂવારે) સવારે કહ્યું હતું કે, ‘સવારના પ્રમાણે અમે અમારા જળ ક્ષેત્ર આસપાસ ૪૧ યુદ્ધ વિમાનો અને ૭ યુદ્ધ જહાજો તાઇવાન ફરતે ચક્કર કાપી રહ્યા છે તે ૪૧ […]

Continue Reading

ઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચે સીધી અથડામણ, ગાઝામાં 71 પેલેસ્ટિનિયનના મોત…

ગાઝા પટ્ટીના સૌથી મોટા શહેર ગાઝા સિટી પર ઈઝરાયલી લશ્કરી કાર્યવાહી ચાલુ છે. ગુરુવારે (28મી ઓગસ્ટ) રાત્રે ગાઝા પર ઈઝરાયલી બોમ્બમારા દરમિયાન 16 લોકો માર્યા ગયા અને અનેક ઈજાગ્રસ્ત થયા. અત્યાર ગાઝામાં ઈઝરાયલી હુમલાઓમાં કુલ 71 લોકો માર્યા ગયા છે. અહેવાલો અનુસાર, ગાઝાના દક્ષિણ ભાગમાં ખોરાક લેવા માટે રાહત વિતરણ કેન્દ્ર પર પહોંચેલા લોકો પર […]

Continue Reading

કાશી-મથુરામાં મસ્જિદો પર હિન્દુઓના દાવાને સંઘનું સમર્થન નહીં…

અયોધ્યામાં ભગવાન રામના મંદિરની સ્થાપના બાદ હવે દરેક મસ્જિદો નીચે મંદિરો શોધવાની જરૂર નથી. એ જ રીતે કાશી અને મથુરામાં મસ્જિદોની જગ્યાએ ભગવાન શિવ અને કૃષ્ણના મંદિરો બનાવવાના કેટલાક હિન્દુ સંગઠનોના આંદોલનને સંઘ સમર્થન કરતું નથી, પરંતુ સ્વયંસેવકો ઈચ્છે તો તેઓ પોતાની રીતે આવા આંદોલનોમાં જોડાઈ શકે છે તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે […]

Continue Reading

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ લાખનો પગાર મેળવતા અધિકારીઓ રખડતા કૂતરાં પકડવાની કામગીરી કરાવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રુપિયા ત્રણ લાખનો પગાર મેળવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને શહેરના વિવિધ રોડ ઉપર રખડતા કૂતરાં પકડી તેનું ખસીકરણ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.આ ઉપરાંત આસીસ્ટન્ટ મેનેજર સહીત કુલ ૧૧ લોકોની કમ્પલેઈન રીડ્રેસલ સેલ કમિટી બનાવાશે,જે રખડતા કૂતરાં કરડવાના બનાવોવાળા સ્થળોનુ વોર્ડ વાઈસ લિસ્ટ બનાવી ડોગ બાઈટના કેસ અટકાવવાની કામગીરી કરાવશે.શહેરની ૭૦ લાખની વસ્તી […]

Continue Reading

સરકારે અંતે સેવન્થ ડે સ્કૂલને બીયુ પરમિશન સહિતના તમામ પુરાવા રજૂ કરવા આદેશ કર્યો

 સેન્વથ ડે સ્કૂલના ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાના 10 દિવસ થવા આવ્યા ત્યારે હજુ સુધી સ્કૂલ સામે સરકાર તરફથી થનારી કાર્યવાહી અનિર્ણિત હોવાથી અંતે સ્કૂલ સામે કાર્યવાહી કરવા માટે સ્કૂલ પાસેથી બીયુ પરમિશન -સ્કૂલ માન્યતા સહિતના તમામ પુરાવા માંગવામાં આવ્યા છે. સરકાર પાસે હાલ સ્કૂલ સંબંધિત કોઈ પણ માહિતી ન હોવાથી સરકારની સૂચનાને પગલે અમદાવાદ શહેર […]

Continue Reading

દોઢ દિવસ માટે ગણેશ મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવોમાં, ઘણી જગ્યાએ વિવાદ અને ઝઘડા

ગુરુવારે દોઢ દિવસ માટે ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કોર્ટના આદેશ મુજબ, આ વર્ષે છ ફૂટ સુધીની POP મૂર્તિઓનું કૃત્રિમ તળાવોમાં અને કુદરતી જળાશયોમાં તેના કરતા ઊંચી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દોઢ દિવસના વિસર્જન દરમિયાન તેનું રંગીન રિહર્સલ યોજાયું હતું. જોકે, ઘણી જગ્યાએ મૂંઝવણ હતી. દોઢ દિવસનું ગણપતિ વિસર્જન વિવાદ, ઝઘડા વચ્ચે યોજાયું […]

Continue Reading