કયા વિટામિનની ઉણપને લીધે આંખો ફડકે છે? જાણો ક્યાંથી મળશે એનો ભંડાર…

વર્ષોથી ચાલી આવતી રુઢીઓ પ્રમાણે જ્યારે આપણી આંખ ફરકે તો એવું કહેવામાં આવતું હતું કે, તેનાથી કાંઈક સારુ કે ખરાબ થવાનું છે. આ વાતમાં કેટલું સત્ય છે, તે તો ખબર નથી, પરંતુ એ ચોક્કસ છે કે, તણાવ અને થાક આંખો ફરકે છે, સૌથી સામાન્ય કારણ છે. જોકે, આ બંને કારણો સિવાય એક અન્ય કારણ એવું […]

Continue Reading

તટના ધોવાણને લીધે આ દેશમાં દરિયા કિનારો જ ખતમ થઇ જશે, વિજ્ઞાનીઓની ચેતવણી…

 અલ નીનો અને લા નીના જેવા જળવાયુ ચક્રવાતના કારણે સમુદ્રી તોફાન વધુ શક્તિશાળી થઈ રહ્યા છે. આ વાવાઝોડાના કારણે દરિયો રેતને અંદર ખેચી લે છે, જેના કારણે દરિયાકિનારો સંકોચાઈ રહ્યો છે અને સમુદ્રનું સ્તર વધી રહ્યું છે. દરિયાકાંઠાના ધોવાણ એ પ્રક્રિયા છે જેમાં મજબૂત સમુદ્રી મોજા, તોફાનો અને અન્ય પરિબળો દરિયાકિનારા પરથી રેતી, માટી અને […]

Continue Reading

પાકિસ્તાનના લાહોરમાં ઈસ્લામાબાદ એક્સપ્રેસના 10 ડબા પાટા પરથી ખડી પડ્યાં…

પાકિસ્તાનના લાહોર નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. લાહોર નજીક ઇસ્લામાબાદ એક્સપ્રેસના લગભગ 10 ડબ્બા પાટા ખડી પડ્યા હતા. અત્યાર સુધી કોઈ મુસાફરના મૃત્યુના અહેવાલ નથી, પરંતુ અકસ્માતમાં 30 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ ટ્રેન લાહોરથી રાવલપિંડી માટે રવાના થઈ હતી. લાહોરથી થોડા કિલોમીટર દૂર શેખુપુરામાં કાલા શાહ કાકુ ખાતે તે પાટા પરથી ઉતરી […]

Continue Reading

ટ્રમ્પના ટેરિફ પર લોકસભામાં ભારત સરકારનું નિવેદન, કહ્યું- ‘રાષ્ટ્રહિત માટે તમામ જરૂરી પગલાં ભરીશું’

ઓપરેશન સિંદૂર પર સંસદના બંને ગૃહ રાજ્યસભા અને લોકસભામાં ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. હવે બંને ગૃહોમાં સામાન્ય કામગીરી ચાલી રહી છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 25 ટકા ટેરિફ પર નિવેદન આપ્યું હતું. વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી […]

Continue Reading

અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા તેના વીજ વિતરણ વિસ્તારમાં મોન્સૂન સુરક્ષા જાગૃતિ ઝુંબેશ

અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા ચોમાસા દરમિયાન વીજળ સુરક્ષા વિશે જાગૃતિ ફેલાવવા માટે તેના વીજ વિતરણ ક્ષેત્રમાં મહાપાલિકાની શાળાઓ અને ઝૂંપડપટ્ટીઓમાં મોન્સૂન સુરક્ષા જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. આના સમયે કુર્લા પશ્ચિમમાં ગણેશબાગ બીએમસી મરાઠી સેમી ઈન્ગ્લિશ સ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રિન્સિપાલ સ્મિતા સાતપુતે અને અદાણી ઈલેક્ટ્રિસિટીના સુરક્ષા અધિકારીઓ હાજર હતા.

Continue Reading

“ભગવા આતંકવાદ” નું જુઠ્ઠાણું ખુલ્લું – કોંગ્રેસે હિન્દુઓની માફી માંગવી જોઈએ !!!

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના અગ્રણી નેતા એકનાથ શિંદેજીએ માલેગાંવ બોમ્બ વિસ્ફોટના ચુકાદા પછી પોતાનો પક્ષ રજૂ કરતાં કોંગ્રેસ પર સીધો હુમલો કર્યો અને કહ્યું કે માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં કર્નલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞા સહિત સાત નિર્દોષ હિન્દુઓને જાણી જોઈને ફસાવવામાં આવ્યા હતા અને ૧૭ વર્ષ સુધી હેરાન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે તેને “ભગવા આતંકવાદ” […]

Continue Reading

સ્ટાર પ્લસ ‘ઈશાની’ ની અનોખી વાર્તા લાવે છે, પ્રોમો બહાર પાડે છે

સ્ટાર પ્લસ તેનો નવો ફિક્શન શો ‘ઈશાની’ લઈને આવે છે, જે એક યુવાન છોકરીના પોતાના સપના અને ઓળખ પાછી મેળવવા માટેના સંઘર્ષની વાર્તા છે, એવી દુનિયામાં જે તેને મર્યાદામાં બંધનકર્તા રાખવા માંગે છે. આ શો દર્શકો માટે એક નવી અને ભાવનાત્મક વાર્તા લાવે છે, જેમાં એક સંબંધિત મહિલા મુખ્ય ભૂમિકા છે જે હિંમતથી સમાજના બંધનો […]

Continue Reading

અગાઉ 2- 5 સિંહો ગ્રુપમાં હતા, હવે 10- 15 ના ટોળાં હોવાથી બધા પર જોખમ !!!

સિંહોમાં આવતા રોગની સૌથી વધુ અસર બચ્ચાઓ પર થઈ રહી છે. સિંહો અને તેના બચ્ચાઓ પર સૌથી વધુ સંકટ પણ ચોમાસાની સિઝનમાં જ મંડરાય છે. અગાઉની જેમ જ સિંહોમાં સીડીવી નામનો રોગ પ્રસરી રહ્યો હોવાની આશંકા વચ્ચે વનતંત્ર દ્વારા બેબેસીયા રોગ હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ગીરમાં તથા બહારના વિસ્તારમાં વસવાટ કરતા તમામ સિંહો પર […]

Continue Reading

દુમાડ ચોકડી અને હાઇવેના વિસ્તારમાં ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ…

અમદાવાદ-મુંબઈ હાઇવે પર વારંવાર થતાં ટ્રાફિકજામથી વાહનોની લાંબી કતારો લાગે છે ત્યારે શહેરના ઉત્તર છેવાડે આવેલા ધુમાડ ચોકડી પાસે ટ્રાફિક પોલીસ, પાલિકાની દબાણ શાખાની ટીમ અને સીટી પોલીસ અને હાઇવે ઓથોરિટીના સંયુક્ત અભિયાન હેઠળ લારી-ગલ્લા, પથારા ખુમચાના દબાણો અને આડેધડ થતા વાહન પાર્કિંગ અંગે ટ્રાફિક પોલીસ દ્વારા મેમો આપીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે […]

Continue Reading

ગુજરાતમાં ફરી લમ્પી વાઈરસનો કહેર: 15 દિવસમાં 307 પશુઓને અસર

રાજ્યમાં ફરી એકવાર લમ્પી વાઈરસે માથું ઊંચક્યું છે. છેલ્લા 15 દિવસમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં 307 પશુઓમાં લમ્પી વાઈરસના કેસ નોંધાયા છે, જેના કારણે પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પશુપાલન વિભાગે તાત્કાલિક પગલાં ભરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્સિનેશનનું કામ શરૂ કરી દીધું છે. પશુપાલન વિભાગના આંકડા મુજબ, છેલ્લા 15 દિવસમાં રાજ્યભરમાં કુલ 307 પશુઓ લમ્પી […]

Continue Reading