મહાયુતિના મંત્રીઓના વર્તન અંગે રાજ્યપાલને ફરિયાદ, મુખ્યમંત્રી ફડણવીસે સ્વીકાર્યું
ઠાકરેની શિવસેનાના નેતાઓએ મહાયુતિ સરકારમાં વિવાદાસ્પદ મંત્રીઓ અંગે રાજ્યપાલને ફરિયાદ કરી છે. ફરિયાદ કરવામાં આવી હતી કે રાજ્યના પાંચ મંત્રીઓનું વર્તન બેજવાબદાર છે, જે વિધાનસભાની પવિત્રતાને ઠેસ પહોંચાડી રહ્યું છે. ઠાકરેની શિવસેનાએ રાજ્યપાલ પાસેથી આવા બેજવાબદાર મંત્રીઓના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે. ઠાકરેની શિવસેનાના નેતાઓએ મહાયુતિ સરકારમાં વિવાદાસ્પદ મંત્રીઓમા યોગેશ કદમ, માણિકરાવ કોકાટે, સંજય શિરસાટ, […]
Continue Reading