ઓબીસી પણ બધા જિલ્લાઓમાં કૂચ કાઢશે; છગન ભુજબળ જરાંગે સામે આક્રમક મુંબઈ પ્રતિનિધી
કોર્ટે એ પણ ભાર મૂક્યો છે કે મરાઠા અને કુણબી એકસરખા નથી. મરાઠા સમુદાયને ઓબીસી શ્રેણીમાં અનામત આપી શકાય નહીં તે સમજાવતા, ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળે જરાંગેની માંગણીનો વિરોધ કરતુ વલણ રજૂ કર્યુ છે.. ઓબીસી નેતાઓએ એવી પણ ચેતવણી આપી હતી કે રાજ્યભરમાં ઓબીસી સમુદાય વતી કૂચ કાઢવામાં આવશે અને જરૂર પડ્યે […]
Continue Reading