થાણે સહિત ૪ જિલ્લાઓ માટે રેડ એલર્ટ! આગામી ૫ દિવસ ખતરનાક છે; હવામાન વિભાગની આગાહી

હાલમાં રાજ્યભરમાં વરસાદ તબાહી મચાવી રહ્યો છે. મરાઠવાડામાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે મુંબઈ, થાણે, પાલઘર જિલ્લાઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ બહાર આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ આગામી પાંચ દિવસ માટે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લાઓ માટે ગંભીર હવામાન ચેતવણી જારી કરી છે. ખાસ કરીને, ૨૮ અને ૨૯ સપ્ટેમ્બરના બે દિવસે […]

Continue Reading

મુંબઈમાં ભારે વરસાદ, વરસાદને કારણે રોડ ટ્રાફિક ખોરવાયો,

હાલમાં શનિવાર રાતથી મુંબઈ, થાણે, કોંકણ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગે આજે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આના કારણે આગામી ૨૪ કલાકમાં મુંબઈ, થાણે, પાલઘર સહિત મહારાષ્ટ્રના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. આના કારણે વહીવટીતંત્રે નાગરિકોને સાવધાન રહેવા અપીલ કરી છે. મુંબઈમાં […]

Continue Reading

મુંબઈમાં ભારે વરસાદ, વરસાદને કારણે રોડ ટ્રાફિક ખોરવાયો,

હાલમાં શનિવાર રાતથી મુંબઈ, થાણે, કોંકણ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગે આજે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આના કારણે આગામી ૨૪ કલાકમાં મુંબઈ, થાણે, પાલઘર સહિત મહારાષ્ટ્રના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. આના કારણે વહીવટીતંત્રે નાગરિકોને સાવધાન રહેવા અપીલ કરી છે. મુંબઈમાં […]

Continue Reading

મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની ૨૧ થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન મોટી કારવાહી, ૨૨ કરોડની કિંમતનો ગાંજો, વિદેશી ચલણ અને સોનું જપ્ત કર્યુ

મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ૨૧ થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન, લગભગ ૨૧.૮ કરોડ રૂપિયાની કિંમતનો ગાંજો, વિદેશી ચલણ અને સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સ અધિકારીઓએ મળેલ માહિતીના આધારે ૨૧ થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર એક ટ્રેલી બેગમા છુપાવેલ મોટો ગાંજોના જથ્થો પકડી પાડ્યો છે. શ્રીલંકાના કોલંબોથી આવેલા એક પ્રવાસી […]

Continue Reading

મુંબઈમાં કલેકટરની છેલ્લા ત્રણ દિવસ રાતના ૧૨ વાગ્યા સુધી ગરબાની મંજૂરી

ેમુંબઈના કલેકટર દ્રારા છેલ્લા ત્રણ દિવસ ગરબાપ્રેમીઓને રાતના ૧૨ વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી આપવામાં આવી છે પણ મુંબઈમાં હવામાન વિભાગે આપેલ ભારે વરસાદ ચેતવણી આપી હોઈ ગરબાપ્રેમીઓની સાથે નવરાત્રી આયોજકોની ચિંતા વધી ગઈ છે. વરસાદ ના પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. લાઉડસ્પીકરની મર્યાદાને કારણે રાતના ૧૦ વાગે રાસ-ગરબાનો કાર્યક્રમ સમાપ્ત કરવો પડે છે […]

Continue Reading

કૉમેડિયન કપિલ શર્માને ધમકી આપી એક કરોડની ખંડણી માંગનારો ઝડપાયો

કૉમેડિયન કપિલ શર્માને ગૅન્ગસ્ટર રોહિત ગોદરા અને ગૉલ્ડી બ્રારના નામે ધમકી આપી એક કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળના રહેવાસીની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ દિલીપ ચૌધરી તરીકે થઈ હતી. કોર્ટે તેને ૩૦ સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. પોલીસ ફરિયાદ અનુસાર કપિલ શર્માના પર્સનલ આસિસ્ટન્ટને ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરે […]

Continue Reading

ચાલતી લોકલ ટ્રેનમાંથી નાળિયેર ફેંકવામા આવતા રેલવે ટ્રેક પર યુવાન ગંભીર રીતે ઘાયલ

ચાલતી લોકલ ટ્રેનમાંથી નાળિયેર ફેંકવામાં આવતા એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેના માથામાં વાગ્યું હતું. તેને સારવાર માટે મુંબઈની નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ ઘટના શનિવારે સવારે ભાયંદર નાયગાંવ રેલ્વે સ્ટેશન પર ભાયંદર રેલ્વે ક્રીક બ્રિજ પર બની હતી. ઘાયલ યુવાન પાંજુ […]

Continue Reading

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા અને તેમને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, પૂરની પરિસ્થિતિ અને તેના કારણે ખેડૂતોને થયેલા નુકસાન વિશે માહિતી આપી. તેમણે કેન્દ્ર સરકાર પાસેથી પૂરતી સહાયની માંગણી કરતું એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ તેમને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે મજબૂત રીતે ઉભી રહેશે. વધુમાં, મહારાષ્ટ્રમાં […]

Continue Reading

મુમ્બ્રામાં મુસ્લિમ યુવાનોએ “આઈ લવ મોહમ્મદ” અને “આઈ લવ મહાદેવ” ના નારા લગાવ્યા અત્યાર સુધી, ફક્ત “આઈ લવ મોહમ્મદ” જ “આઈ લવ મહાદેવ” ના નારા લગાવતા હતા

મુમ્બ્રામાં યુવાનો સામાજિક શાંતિ અને સંવાદિતા જાળવવા માટે રસ્તાઓ પર ઉતર્યા હતા. તેઓએ “આઈ લવ મોહમ્મદ” અને “આઈ લવ મહાદેવ” ના નારા લગાવ્યા અને પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યા. તેમનો ઉદ્દેશ્ય નફરત સામે પ્રેમ અને એકતાનો સંદેશ ફેલાવવાનો હતો. આરીફ સૈયદ, બાસિત શેખ અને યશ ચૌધરીએ આ આંદોલનનું નેતૃત્વ કર્યું. તેમનો ઉદ્દેશ્ય સામાજિક એકતા અને […]

Continue Reading

આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.આર.એસ. જેવી ઉચ્ચસ્તરીય પરીક્ષાની તૈયારી માટે…

યુવકોના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી ઘડવા માટે પૂર્વ સાંસદ મનોજ કોટકના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી સંસ્થા “યુવક પ્રેરણા ફાઉન્ડેશન” તથા પ્રખ્યાત કેરિયર કાઉન્સેલર વ્રજ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત “મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશન આઈ.એ.એસ. અકાદમી” ના સંયુક્ત ઉપક્રમથી સ્થાપના કરવામાં આવેલી ‘વિવેક પ્રેરણા અભ્યાસિકા’નો ભવ્ય શુભારંભ શુક્રવાર, તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ બી.એમ.સી. માર્કેટ બિલ્ડિંગ, પ્રથમ માળ, […]

Continue Reading