અજિત પવારનો મહિલા IPS અંજના કૃષ્ણાને ઠપકો આપતો વીડિયો વાયરલ, મામલો ગરમાયો

.મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં ગેરકાયદેસર માટી ખાણકામ સામે કાર્યવાહી રોકવાના આદેશ અને મહિલા IPS અધિકારીને ‘ઠપકો’ આપવાનો વીડિયો વાયરલ થયાના એક દિવસ પછી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શુક્રવારે સ્પષ્ટતા કરી કે તેઓ કાર્યવાહીમાં દખલ કરવા માંગતા ન હતા, પરંતુ તણાવપૂર્ણ પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ઘટના અંગે NCP વડા ટીકાના ઘેરામાં આવ્યા […]

Continue Reading

પશ્ચિમ રેલ્વેએ એપ્રિલથી ઓગસ્ટ, 2025 દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ દ્વારા રૂ. 84.20 કરોડનો દંડ વસૂલ્યો

પશ્ચિમ રેલ્વે મુંબઈ ઉપનગરીય લોકલ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર ટ્રેનો અને રજા વિશેષ ટ્રેનોમાં ટિકિટ વિનાની/અનિયમિત મુસાફરીને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ ચલાવી રહ્યું છે જેથી તમામ કાયદેસર મુસાફરોને સરળ, આરામદાયક મુસાફરી અને સારી સેવાઓ મળી શકે. પશ્ચિમ રેલ્વેના વરિષ્ઠ વાણિજ્યિક અધિકારીઓની દેખરેખ હેઠળ ટિકિટ ચેકિંગ ટીમો દ્વારા એપ્રિલથી ઓગસ્ટ, 2025 દરમિયાન વિવિધ […]

Continue Reading

6 મહિનામાં જ USના વિઝા અપાવી દઈશ..! તેમ કહી 26.80 લાખનો ચૂનો ચોપડયો

વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા દંપતી અને તેમની પુત્રીને વિદેશ મોકલવાના નામે એક એજન્ટે 26.80 લાખ પડાવી લીધા હોવાનો બનાવ બનતા પોલીસ ફરિયાદ થઈ છે. ગોરવા ગામમાં રહેતા દિલીપભાઈ પટેલે પોલીસને કહ્યું છે કે, છાણી જકાતનાકામાં અવધપુરી સોસાયટીમાં રહેતા કનુભાઈ બાબુભાઈ પટેલ સાથે મારે પરિચય થયો હતો. તેમણે મને વિઝાનું કામ કરતા હોવાનું કહ્યું હતું. જેથી […]

Continue Reading

ચીન અને પાકિસ્તાનના સંબંધોમાં તિરાડ! કરોડો ડોલરના પ્રોજેક્ટમાંથી ડ્રેગને હાથ પાછા ખેંચ્યા

ચીન પાકિસ્તાનનો સૌથી સારો મિત્ર છે. હાલમાં બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય દેખાતા નથી. જેનું કારણ એ છે કે પાકિસ્તાને તેના જૂના રેલવે નેટવર્કને આગળ વધારવા માટે ચીનને બદલે એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) પાસેથી મદદ લેવાનું નક્કી કર્યું છે. પાકિસ્તાને કરાચી-રોહરી રેલવે સેક્શનને સુધારવા માટે ADB પાસેથી 2 અબજ ડોલરની લોન માંગી છે. આ એ […]

Continue Reading

માધુપુરા સટ્ટાકાંડ: હર્ષિત જૈનની દુબઈથી ધરપકડ, રૂ.2200 કરોડના સટ્ટા કેસમાં થઈ શકે છે નવા ખુલાસા

ગુજરાતના સૌથી મોટા 2200 કરોડથી વધુનો ક્રિકેટ સટ્ટાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી છે. એસએમસીની ટીમે આ સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી પકડી પાડ્યો છે. એસએમસી દ્વારા હર્ષિત જૈન સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી, ત્યાર બાદ દુબઈ પોલીસ હર્ષિતને લોકેટ કરી લીધો અને સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સંકલન સાધી તેને ડિપોર્ટ કરવામાં […]

Continue Reading

ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ

 ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. શુક્રવારે (પાંચમી સપ્ટેમ્બર) દક્ષિણ રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 8 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ […]

Continue Reading

1900 ગામ ડૂબ્યાં, 43ના મોત: પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા

 પંજાબ હાલ કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે પૂર આવતાં 43થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 1.71 લાખ હેક્ટરમાં ફેલાયેલો પાક બરબાદ થયો છે. 23 જિલ્લાના 1902 ગામ  પાણીમાં ગરકાવ થયા છે. લગભગ 3,84,205 લોકો અસરગ્રસ્ત થયા છે. પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં અત્યારસુધી 20,972 લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. પંજાબના  […]

Continue Reading

ગુજરાતીઓને દિવાળીની ભેટ? રાજ્યની સૌથી પહેલી અમૃત ભારત નોન એસી ટ્રેન અમદાવાદથી થશે શરૂ

ભારતીય રેલવેએ નોન એસી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન શરૂ કર્યું છે. અત્યારે એક અમૃત ભારત એક્સપ્રેસ અમદાવાદ આવી પણ ગઈ છે. મળતી માહિતી મુજબ, હાલ આ ટ્રેનની ટ્રાયલ ચાલી રહી છે. જેમાં ઝડપી, લોડ ટેસ્ટ સાથે ટ્રેનમાં પહેલીવાર લગાવવામાં આવેલી ઈપી બ્રેક સિસ્ટમની ટ્રાયલ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિવાળી સુધીમાં અમદાવાદથી […]

Continue Reading

ભાદરવી પૂનમના મહામેળામાં આધ્યાત્મિકતા અને ટેકનોલોજીનો અનોખો સંગમ, ભક્તો અભિભૂત

શક્તિપીઠ અંબાજીમાં જગ વિખ્યાત ભાદરવી પૂનમનો મહામેળો રંગેચંગે ઊજવાઈ રહ્યો છે. જેમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કઠિન પગપાળા યાત્રા કરી મા અંબાના ધામમાં ઉમટી રહ્યા છે. જ્યા મા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિરના ચારચચોકમાં હૈયે હૈયું દળાય તેટલા માઈભક્તો ઉમટી પડતાં સમગ્ર વાતાવરણ બોલ માડી અંબે, જય જય અંબેના નારાથી ગૂંજી ઉઠતાં ભક્તિનો […]

Continue Reading

યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, યુદ્ધ સમાધાનનો માર્ગ નહીંઃ UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત કરવા અપીલ

યુનાટેડ નેશન્સમાં ભારતે યુક્રેન યુદ્ધ સંદર્ભે મહત્ત્વનું નિવેદન આપ્યું છે કે, યુક્રેનમાં નિર્દોષોની હત્યા તદ્દન અસ્વીકાર્ય છે. યુએનમાં ભારતના  કાયમી પ્રતિનિધિ પર્વથનેની હરીશે કહ્યું કે, ભારત યુક્રેનની સ્થિતિ મુદ્દે સતત ચિંતિત છે. અમે માનીએ છીએ કે, નિર્દોષ લોકોની હત્યા સ્વીકાર્ય નથી. કોઈપણ પ્રકારનું સમાધાન યુદ્ધના માર્ગે આવશે નહીં. આથી યુક્રેન યુદ્ધનો અંત તમામ માટે હિતકારક […]

Continue Reading