વિદેશી વિદ્યાર્થીઓ માટે અમેરિકાનો મોટો નિર્ણય, નવા વિઝા નિયમ લાગુ કર્યા

અમેરિકામાં કાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહીના ભાગરૂપે, ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓ, કલ્ચરલ એક્સચેન્જ વિઝિટર્સ અને પત્રકારો માટે વિઝાની મુદત ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બુધવારે (27 ઓગસ્ટ, 2025) જાહેર થયેલા નવા નિયમ મુજબ, આ લોકોને હવે યુ.એસ.માં લાંબા સમય સુધી રહેવા માટે વારંવાર વિઝા લંબાવવા માટે અરજી કરવી પડશે. જાન્યુઆરીમાં સત્તામાં આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન […]

Continue Reading

ટ્રમ્પે ભારત પર ટેરિફ નાખીને બધું જ ગુમાવી દીધું : અમેરિકન મીડિયાનો દાવો

અમેરિકાએ ભારતમાં લાગુ કરેલા ૫૦ ટકા ટેરિફનો અમલ શરૂ થઈ ગયો છે. તેની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે. તેનું કારણ એ છે કે અમેરિકા ભારતનું મહત્ત્વનું વ્યાપારિક ભાગીદાર છે. આમ છતાં ભારત પર ટ્રમ્પે લાદેલા ટેરિફે આખા વિશ્વને હેરાન કરી નાખ્યું છે. વિશ્વભરના મીડિયામાં તેની ચર્ચા છે. અમેરિકન ચેનલોએ પણ આ સમાચારને અગ્રતા આપી […]

Continue Reading

કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીનો આપઘાત

સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. યુવકનો મૃતદેહ લખતરના બજરંગપુરા-બાળા ગામ વચ્ચે સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલમાંથી મળતા પોલીસે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપ્યો હતો. પ્રાથમિક તપાસમાં કોલેજના ત્રીજા વર્ષમાં એટીકેટી આવ્યા બાદ ડિપ્રેશનમાં આવી પગલું ભર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. યુવકના મોતથી પરિવાર ઉપર આભ ફાટી પડયું […]

Continue Reading

ઠાસરાના ઢુણાદરામાં ગેરકાયદે માટી ખનનથી કબ્રસ્તાન- સ્મશાનને જોખમ

ઠાસરાના ઢુણાદરા ગામમાં છેલ્લા એક વર્ષથી ગેરકાયદે માટી ચોરી થઈ રહી છે. ત્યારે ગેરકાયદે માટી ખનનથી કબ્રસ્તાન અને સ્મશાનને જોખમ ઉભું થવા સાથે ત્રણ સમાજના લોકોની લાગણી દૂભાઈ છે. ઠાસરા તાલુકાના ઢુણાદરા ગ્રામ પંચાયતે ઠરાવ કરીને સર્વે નં. ૮૧૫માં ખ્રિસ્તી સમાજના કબ્રસ્તાન, રોહિત અને વાલ્મિકી સમાજના સ્મશાન ટેકરા ઉપર આપેલા છે. ત્યારે જમીનમાં હાલ ગેરકાયદે […]

Continue Reading

ઇડરના ભાજપ ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી, મામલતદારની હાજર થવા નોટિસ..

ભળતા નામે બારોબાર ખેડૂત ખરાઈનો દાખલો મેળવી ખોટા ખેડૂત ખાતેદાર બનેલાં ઇડરના ધારાસભ્ય રમણ વોરા બરોબરના ભરાયાં છે. ખોટા દસ્તાવેજ આધારે રમણ વોરાએ મત વિસ્તાર ઇડર નજીક દાવડ ગામમાં ખેતીની જમીનો ખરીદી હતી. ઇડર મામલતદારે આ મામલે તપાસ હાથ ધરી ધારાસભ્ય વોરાને નોટિસ ફટકારી છે. એટલુ જ નહીં, તા.1 સપ્ટેમ્બરે ઇડર મામલતદાર કચેરીમાં પુરાવા સાથે […]

Continue Reading

કોમનવેલ્થ-2030 માટે અમદાવાદની યજમાનીનો માર્ગ હવે વધુ મોકળો, કેબિનેટની મંજૂરી…

કોમનવેલ્થ ગેમ્સ-2023 માટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયને આ મામલે મંજૂરી આપી હતી. આ ઉપરાંત યજમાન સહયોગ કરાર પર હસ્તાક્ષર કરવાની સાથે સાથે જો બિડ સ્વીકારાય તો ગુજરાત સરકારને જરૂરી નાણાંકીય સહાય કરવા માટે પણ મંજૂરી આપી હતી. ટૂંકમાં […]

Continue Reading

ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના 43 દેશોના યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે…

ભારતીય સશસ્ત્ર દળો અને જોઈન્ટ કમાન્ડ સ્ટાફ હેડક્વાર્ટરમાંથી ૭૦૦થી વધુ ભારતીય જવાન ઇજિપ્તમાં થનારા બહુપક્ષીય લશ્કરી અભ્યાસ બ્રાઇટ સ્ટાર ૨૦૨૫માં ભાગ લેશે. આ અભ્યાસમાં ભારતીય ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળના સંયુક્ત પ્રયત્નો જોવા મળશે. ઇજિપ્તે જાહેરાત કરી હતી કે આ સંયુક્ત લશ્કરી કવાયત ઇજિપ્તમાં યોજાશે. આ સંયુકત લશ્કરી કવાયતમાં કુલ ૪૩ દેશ ભાગ લેશે. તેમા ૧૩ […]

Continue Reading

દેશના આ રાજ્યમાં હવે ભીખ માગવા પર પ્રતિબંધ, વિધાનસભામાં બિલ પાસ કરાયું…

મિઝોરમ વિધાનસભાએ બુધવારે (27મી ઓગસ્ટ) ‘મિઝોરમ પ્રોહિબિશન ઓફ બેગરી બિલ 2025’ પસાર કર્યું. આ કાયદાનો હેતુ માત્ર ભિખારીઓ પર પ્રતિબંધ મૂકવા અને તેમને મદદ અને રોજગાર આપીને સમાજમાં ઊભા રહેવાનો પણ છે. અહેવાલો અનુસાર, બિલ હેઠળ સરકાર એક રાહત બોર્ડ બનાવશે અને એક રિસીવિંગ સેન્ટર ખોલશે. અહીં ભિખારીઓને અસ્થાયી રૂપે રાખવામાં આવશે અને 24 કલાકની […]

Continue Reading

મનોજ જરાંગેના પરવાનગી વગર વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકતો હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે-પાટીલે ૨૯ ઓગસ્ટે મુંબઈમાં કૂચ કરવાની જાહેરાત કરી છે. જોકે, જરાંગે પરવાનગી વિના આ વિરોધ પ્રદર્શન કરી શકતા નથી. ઉપરાંત, જો તેમને પરવાનગી આપવામાં આવે તો પણ, મુંબઈમાં મોટા પાયે ટ્રાફિક જામ અને ગણેશોત્સવની પૃષ્ઠભૂમિમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ટાળવા માટે તેમને મુંબઈને બદલે ખારઘરમાં વિરોધ પ્રદર્શન માટે વૈકલ્પિક સ્થળ […]

Continue Reading

લંડનમાં પ્રસ્તાવિત ‘મહારાષ્ટ્ર ભવન’ માટે ૫ કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર – નાયબ મુખ્યમંત્રી અજિત પવાર

લંડનમાં રહેતા મરાઠી લોકોની પોતાની સાંસ્કૃતિક ઇમારત મેળવવાની લાંબા સમયથી ચાલી આવતી માંગ હવે પૂર્ણ થવા જઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મંગળવારે માહિતી આપી હતી કે મહારાષ્ટ્ર મંડળ, લંડનને લંડનમાં ‘ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ’ ઈમારત ખરીદવા અને ત્યાં ‘મહારાષ્ટ્ર ભવન’ બનાવવા માટે ૫ કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર મંડળ, લંડન ભારત […]

Continue Reading