અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા તેના વીજ વિતરણ વિસ્તારમાં મોન્સૂન સુરક્ષા જાગૃતિ ઝુંબેશ

અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા ચોમાસા દરમિયાન વીજળ સુરક્ષા વિશે જાગૃતિ ફેલાવવા માટે તેના વીજ વિતરણ ક્ષેત્રમાં મહાપાલિકાની શાળાઓ અને ઝૂંપડપટ્ટીઓમાં મોન્સૂન સુરક્ષા જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. આના સમયે કુર્લા પશ્ચિમમાં ગણેશબાગ બીએમસી મરાઠી સેમી ઈન્ગ્લિશ સ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રિન્સિપાલ સ્મિતા સાતપુતે અને અદાણી ઈલેક્ટ્રિસિટીના સુરક્ષા અધિકારીઓ હાજર હતા.

Continue Reading

“ભગવા આતંકવાદ” નું જુઠ્ઠાણું ખુલ્લું – કોંગ્રેસે હિન્દુઓની માફી માંગવી જોઈએ !!!

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના અગ્રણી નેતા એકનાથ શિંદેજીએ માલેગાંવ બોમ્બ વિસ્ફોટના ચુકાદા પછી પોતાનો પક્ષ રજૂ કરતાં કોંગ્રેસ પર સીધો હુમલો કર્યો અને કહ્યું કે માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં કર્નલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞા સહિત સાત નિર્દોષ હિન્દુઓને જાણી જોઈને ફસાવવામાં આવ્યા હતા અને ૧૭ વર્ષ સુધી હેરાન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે તેને “ભગવા આતંકવાદ” […]

Continue Reading

સ્ટાર પ્લસ ‘ઈશાની’ ની અનોખી વાર્તા લાવે છે, પ્રોમો બહાર પાડે છે

સ્ટાર પ્લસ તેનો નવો ફિક્શન શો ‘ઈશાની’ લઈને આવે છે, જે એક યુવાન છોકરીના પોતાના સપના અને ઓળખ પાછી મેળવવા માટેના સંઘર્ષની વાર્તા છે, એવી દુનિયામાં જે તેને મર્યાદામાં બંધનકર્તા રાખવા માંગે છે. આ શો દર્શકો માટે એક નવી અને ભાવનાત્મક વાર્તા લાવે છે, જેમાં એક સંબંધિત મહિલા મુખ્ય ભૂમિકા છે જે હિંમતથી સમાજના બંધનો […]

Continue Reading

IPOમાં ઉંચા વળતરની લાલચ આપી રૂ. 37 લાખની છેતરપીંડી

રાજકોટમાં આઈપીઓમાં ઉંચા વળતરની લાલચ આપી  રોહિત રોરીયાએ 49 જેટલા રોકાણકારોના રૂ. 4.46 કરોડ ઓળવી લીધાની ગઈકાલે ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આજે એક દંપતીએ પણ આઈપીઓમાં ઉંચા વળતરની લાલચ આપી 2 રોકાણકારો સાથે એકંદરે રૂ. 37 લાખની છેતરપીંડી કર્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાઈ છે. બીગબજાર સામે કરણ પાર્ક શેરી નં.2માં રહેતા અને […]

Continue Reading

ગુજરાતમાં સાયબર ક્રાઈમના 4 વર્ષમાં 900% કેસ વધ્યાં, સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર-યુપીમાં 3-3 લાખને પાર

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને સોશિયલ મીડિયાનો મનોરંજન માટે ઉપયોગમાં જબરદસ્ત વધારા સાથે સાયબર ક્રાઈમના બનાવો દેશની ચિંતાનો વિષય બન્યો છે. સંસદમાં  5 સાંસદો દ્વારા ગત 4 દિવસમાં અન્ય 4 સહિત 9 સવાલો સાયબર ક્રાઈમ અંગે પુછાયા હતા જેના ઉત્તરમાં ગૃહમંત્રાલય દ્વારા અપાયેલી વિગત મૂજબ ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવોમાં ગત 4 વર્ષમાં જ 900  ટકાનો વધારો એટલે […]

Continue Reading

અગાઉ 2- 5 સિંહો ગ્રુપમાં હતા, હવે 10- 15 ના ટોળાં હોવાથી બધા પર જોખમ !!!

સિંહોમાં આવતા રોગની સૌથી વધુ અસર બચ્ચાઓ પર થઈ રહી છે. સિંહો અને તેના બચ્ચાઓ પર સૌથી વધુ સંકટ પણ ચોમાસાની સિઝનમાં જ મંડરાય છે. અગાઉની જેમ જ સિંહોમાં સીડીવી નામનો રોગ પ્રસરી રહ્યો હોવાની આશંકા વચ્ચે વનતંત્ર દ્વારા બેબેસીયા રોગ હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ગીરમાં તથા બહારના વિસ્તારમાં વસવાટ કરતા તમામ સિંહો પર […]

Continue Reading

12,852 મિલકતની નોંધ, 15 માસમાં વેરા પેટે રૂા. 2.45 કરોડની આવક…

સિહોર નગરપાલિકાના ચોપડે ૧૨ હજારથી વધુ મિલકત નોંધાઈ છે. મિલકત વેરા થકી છેલ્લા ૧૫ વર્ષમાં પાલિકાને અઢી કરોડ આસપાસની આવક થવા પામી છે. જો કે, આસામીઓની વેરા ભરવામાં આળસના કારણે આવક સામે બાકી લેણી રકમ ત્રણ કરોડથી પણ વધુ છે. સિહોર શહેરમાં રહેણાંકની ૯,૬૦૯ અને કોમર્શિયલની ૩,૨૪૩ મળી કુલ ૧૨,૮૫૨ મિલકત નગરપાલિકાના રેકર્ડ ઉપર છે. […]

Continue Reading

દુમાડ ચોકડી અને હાઇવેના વિસ્તારમાં ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ…

અમદાવાદ-મુંબઈ હાઇવે પર વારંવાર થતાં ટ્રાફિકજામથી વાહનોની લાંબી કતારો લાગે છે ત્યારે શહેરના ઉત્તર છેવાડે આવેલા ધુમાડ ચોકડી પાસે ટ્રાફિક પોલીસ, પાલિકાની દબાણ શાખાની ટીમ અને સીટી પોલીસ અને હાઇવે ઓથોરિટીના સંયુક્ત અભિયાન હેઠળ લારી-ગલ્લા, પથારા ખુમચાના દબાણો અને આડેધડ થતા વાહન પાર્કિંગ અંગે ટ્રાફિક પોલીસ દ્વારા મેમો આપીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે […]

Continue Reading

ગુજરાતમાં ફરી લમ્પી વાઈરસનો કહેર: 15 દિવસમાં 307 પશુઓને અસર

રાજ્યમાં ફરી એકવાર લમ્પી વાઈરસે માથું ઊંચક્યું છે. છેલ્લા 15 દિવસમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં 307 પશુઓમાં લમ્પી વાઈરસના કેસ નોંધાયા છે, જેના કારણે પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પશુપાલન વિભાગે તાત્કાલિક પગલાં ભરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્સિનેશનનું કામ શરૂ કરી દીધું છે. પશુપાલન વિભાગના આંકડા મુજબ, છેલ્લા 15 દિવસમાં રાજ્યભરમાં કુલ 307 પશુઓ લમ્પી […]

Continue Reading

3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત, કેન્દ્ર સરકારના આંકડામાં જ પોલ ખૂલી

કુપોષણમુક્ત ગુજરાત’ના નારાં લગાવાઈ રહ્યાં છે. લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ખર્ચવામાં આવી છે તેમ છતાંય કુપોષણને દૂર કરવામાં સરકારને સફળતા મળી નથી. કેન્દ્ર સરકારે સાંસદમાં ૨જૂ કરેલાં રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર છે. ભાજપના શાસનમાં સરકારી યોજનાઓ થકી મળતિયા, ભ્રષ્ટ અધિકારી પોષિત થયાં છે પણ બાળકો તો કુપોષિત જ રહ્યાં છે. […]

Continue Reading