તમે કરો છો શું..’ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા AMC કમિશનર અધિકારીઓ પર બગડ્યાં

અમદાવાદમાં વરસાદી પાણી ભરાવા મામલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ વોટર રીસોર્સ વિભાગના અધિકારીને તમે કરો છો શું કહી ખખડાવ્યા હતા.શહેરના તળાવોમાં ગંદા પાણી જાય છે. ડ્રેનેજ બેક મારવાની પણ અનેક ફરિયાદો છે એ કયારે હલ થશે. બુધવારે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તેમના કડક વલણનો અનુભવ અધિકારીઓએ કર્યો હતો.બેઠકમાં મોડા પહોંચનારા ત્રણ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને […]

Continue Reading

રાજ્યના રાજકારણમા ગરમાટો ,દિલ્હીમાં એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળ્યા…

મહારાષ્ટ્રના રાજકારણમાં પડદા પાછળ ઘણી ઘટનાઓ ચાલી રહી છે. એક તરફ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે મંગળવારે દિલ્હી ગયા થયા. બીજી તરફ, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને મળ્યા. આ બંને ઘટનાક્રમના સમયને કારણે રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. સંસદનું ચોમાસુ સત્ર હાલમાં ચાલી રહ્યું છે, અને આ પૃષ્ઠભૂમિમાં, એકનાથ શિંદે […]

Continue Reading

ઉત્તન-વિરાર સી લિંક પ્રોજેક્ટને એમસીઝેડએમએ એ મંજૂરી આપી…

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા બનાવવામાં આવનાર ઉત્તન-વિરાર સી લિંક પ્રોજેક્ટને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (એમસીઝેડએમએ) એ મંજૂરી અપી છે. થાણે જિલ્લાના ઉત્તન અને પાલઘર જિલ્લાના વસઈ અને વિરાર ખાતે ત્રણ કનેક્ટર્સ ધરાવતો પ્રસ્તાવિત સી લિંક ૯ એપ્રિલે એમસીઝેડએમએ ને સુપરત કરવામાં આવ્યો હતો અને ૧૧ જુલાઈએ તેને મંજૂરી આપવામાં આવી હતી. […]

Continue Reading

અતિક્રમણ કરાયેલી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૧ પહેલાની જમીનોને માલિકી હકો મળશે, ૩૦ લાખ પરિવારોને ફાયદો થશે…

૩૧ ડિસેમ્બર, ૨૦૧૧ પહેલા રાજ્ય સરકારની જમીનો પર થયેલા અતિક્રમણને નિયમિત કરવા અને તે જ વ્યક્તિઓને માલિકી હકો આપવા માટે રાજ્યમાં એક વિશાળ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આનાથી ૩૦ લાખ પરિવારોને ફાયદો થશે, મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ બુધવારે જાહેરાત કરી. તેમણે એમ પણ કહ્યું કે જો સામાજિક હેતુઓ માટે લીઝ પર આપવામાં આવેલી જમીનોના નિયમો […]

Continue Reading

જલગાંવમાં પરિણીત મહિલાઓને જંગલમાં લઈ જઈ બળાત્કાર કરી હત્યા કરનાર સીરીયલ કિલર…

અનિલ, એક ચાલાક અને ક્રૂર શિકારી, જે ખૂબ જ ક્રૂરતાથી પોતાનો શિકાર પસંદ કરતો. તેનું નિશાન પરિણીત મહિલાઓ હતી. તે પહેલા તેમની સાથે મિત્રતા કરતો, મીઠી વાતો કરીને તેમનો વિશ્વાસ મેળવતો અને ધીમે ધીમે તેમના હૃદયમાં સ્થાન મેળવતો. તેની મીઠી વાતો અને ખોટા વચનોથી, સ્ત્રીઓ કોઈ શંકા વિના તેના જાળમાં ફસાઈ જતી. પછી અનિલ આ […]

Continue Reading

ઇન્દિરા ગાંધીએ સૈન્યને છૂટ આપી એટલે 1 લાખ પાક. સૈનિક સરેન્ડર થયેલા..

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૫ વખત દાવો કરી ચુક્યા છે કે તેમના કહેવાથી ભારત-પાક. યુદ્ધ અટક્યું, આ મુદ્દે હવે રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદીમાં ઇંદિરા ગાંધી જેટલી નહીં પણ તેનાથી માત્ર ૫૦ ટકા જેટલી પણ હિમ્મત હોય તો કહી દે કે […]

Continue Reading

રશિયાના કામચટકામાં 8.7ની તીવ્રતાનો ભૂકંપ, દરિયાના મોજા કિનારે પહોંચતા સુનામીનું એલર્ટ..

રશિયાના કામચટકામાં વહેલી સવારે ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 8.7 મપાઈ હતી. યુએસ જિયોલોજિકલ સરવે (USGS) ના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર દરિયામાં હતું. જેના બાદથી જાપાન અને અમેરિકાની એજન્સીઓએ સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું. અમેરિકા-જાપાન સુધી એલર્ટ  રશિયાના દરિયાકાંઠા તેમજ અમેરિકાના જાપાન અને કેલિફોર્નિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી […]

Continue Reading

જિલ્લામાં દર બે દિવસે આગનો એક બનાવ… સવા બે વર્ષ ઉપરાંતના સમયમાં આગના 591 બનાવ નોંધાયા..

ભાવનગર શહેર અને જિલ્લામાં સવા બે વર્ષ ઉપરાંતના સમયમાં આગના ૫૯૧ બનાવ નોંધાયા હતા. જેને બીજા શબ્દોમાં કહીએ તો જિલ્લામાં દર બે દિવસે આગનો બનાવ બન્યો હતો. શહેર અને જિલ્લામાં ક્યાંય પણ આગનો બનાવ બને એટલે સૌથી પહેલા લોકોને ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસ યાદ આવે અને ગણતરીની પળોમાં ફાયર વિભાગનો નંબર રણકે. શિયાળો, ઉનાળો કે […]

Continue Reading

રસ્તાના અભાવે કિચડમાંથી ડાઘૂઓ નનામી લઈ જવા મજબૂર…

બોરસદ તાલુકાના અલારસા ગામના રેવાપુરી સીમ વિસ્તારમાં ૧૦ વર્ષથી રસ્તાના અભાવે ૪૦૦ જેટલા પરિવારો વીજળી, પાણી, બીમારી, રસ્તા સહિતની વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ચોમાસામાં રસ્તાના અભાવે ડાઘૂઓ કિચડમાંથી નનામી લઈ જવા મજબૂર બન્યા છે. અલારસા ગામના રેડવગો રેવાપુરી સીમમાં વર્ષોથી જર્જરિત કાચા રસ્તા પર ડામર કામ થયું નથી. ત્યારે બાપાસીતારામ મઢૂલીથી નહેર તરફ […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર, LoC નજીકના જંગલોમાં સર્ચ ઓપરેશન…

જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સેનાના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં આતંકવાદીઓ પ્રવૃત્તિઓ જોવા મળી હતી, જેના પગલે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગોળીબાર કર્યો. તેના જવાબમાં સુરક્ષા દળોની ટીમે અથડામણમાં બંને આતંકવાદીઓને ઠાર કર્યા. સુરક્ષા દળોએ વધુમાં જણાવ્યું કે […]

Continue Reading