હિંસાગ્રસ્ત મણિપુરમાં ફરી છ મહિના માટે રાષ્ટ્રપતિ શાસન વધ્યું

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન આગામી છ મહિના માટે લંબાવવામાં આવ્યું છે. આ 31 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે. ગત ફેબ્રુઆરી મહિનાથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં આ વિશે આપવામાં આવેલા વૈધાનિક સંકલ્પનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હકીકતમાં, આ સંબંધમાં ગૃહે નોટિસનો સ્વીકાર કર્યો અને પ્રસ્તાવ પસાર કર્યો. જેમાં કહેવામાં આવ્યું કે, […]

Continue Reading

ભાજપના ગઠબંધનવાળી બિહાર સરકાર પાસે 71000 કરોડ ક્યાં વાપર્યાનો હિસાબ જ નથી….

બિહાર સરકારને કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) ના તાજેતરના અહેવાલમાં ઠપકો આપવામાં આવ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર અત્યાર સુધી 70,877.61 કરોડ રૂપિયાનો હિસાબ રજૂ કરવામાં નિષ્ફળ રહી છે. આ રકમ વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ માટે જાહેર કરવામાં આવી હતી, પરંતુ નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં તેના ઉપયોગનો પુરાવો આપવામાં આવ્યો ન હતો. ગુરુવારે […]

Continue Reading

ટ્રકમાં ભરેલા સિલિન્ડરોમાંથી ગેસ લિકેજ થતા અફરાતફરી

આણંદ જિલ્લામાં સીએનજી અને ઘરેલુ ગેસ સપ્લાય કરતી ચરોતર ગેસ મંડળીની ટ્રકમાં ભરેલા ગેસ સિલિન્ડરોમાંથી ઉમરેઠના પરવડા ગામ પાસે ગેસ લિકેજ થતા અફરાતફરી સર્જાઈ હતી. તકેદારી માટે એક તરફનો રસ્તો વાહવ્યવહાર માટે બંધ કરી ગેસ લિકેજ બંધ કરાયું હતું. ઉમરેઠ તાલુકાના પરવટા ગામ નજીક ચરોતર ગેસના સિલિન્ડર ભરી જતી ટ્રકમાંથી ગેસ લીકેજ થતા ધૂમાડાના ગોટા […]

Continue Reading

તસ્કરો રૃ.7 લાખનો વીજ વાયર ચોરી ગયા

 સાયલાના લિંબાળા એજી ફીડરમાંથી તસ્કરો રૃ.સાત લાખનો ચાલુ વીજ વાયર ચોરી જતાં ખેડૂતો અને પીજીવીસીએલના અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોને ખેતીકામમાં હાલાકી વેટવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો હતો કે પોલીસે માત્ર સીસીટીવી ફૂટેજ તપાસી સંતોષ માની લીધો છે. કોઇ નક્કર કાગગીરી કરી નથી. સાયલા તાલુકાના લિંબાળા ખેતીવાડી એજી […]

Continue Reading

સ્કૂલમાં ચોથા માળેથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થિનીનું …

અમદાવાદના નવરંગપુરામાં આવેલી સોમ-લલીત સ્કૂલમાં ગુરૂવારે (24મી જુલાઈ) ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પરંતુ શુક્રવારે (25મી જુલાઈ) સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. નોંધનીય છે કે, વિદ્યાર્થિનીએ ક્યા કારણસર આ પગલુ ભર્યું? તે અંગે નવરંગપુરા પોલીસે […]

Continue Reading

10,000 મહિલાની તપાસમાં 9% ને ગર્ભાશયના મુખનું કેન્સર હોવાનું ખુલ્યું, જાણો ડૉક્ટર શું કહે છે?

કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી બ્રેસ્ટ કેન્સરથી 20317 અને ગર્ભાશયના કેન્સરથી 8451 મહિલાઓના મૃત્યુનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ ગુજરાતમાંથી 10 હજારથી વઘુ મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેમાંથી 9% એટલે કે 900થી વઘુમાં ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન થયું હતું. ગર્ભાશયના કેન્સરના કેસ ગુજરાતમાં 2014માં 1393, […]

Continue Reading

સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું, ચાર આરોપીઓ સામે ફરિયાદ,

પોરબંદર શહેરમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધી પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પ્રાથમિક વિગતો મુજબ, ગત 22 જુલાઈની મધ્યરાત્રિએ ચાર આરોપીઓ સગીરાને બહાર લઈ ગયા હતા. ફરિયાદમાં જણાવ્યા […]

Continue Reading

ખેડૂતોની લોન માફીના મુદ્દા પર ચક્કા જામ આંદોલન…

ખેડૂતોની સમસ્યાઓ પર પ્રહર જનશક્તિ સંગઠન દ્વારા આજે છત્રપતિ સંભાજીનગરના ક્રાંતિ ચોક ખાતે ચક્કા જામ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરોધ કરી રહેલા ખેડૂતોએ લોન માફી, પાક વીમા અને સરકારી યોજનાઓ સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રહર સંગઠનનું કહેવું છે કે બેંકો દ્વારા લોન મંજૂર કરવામાં આવી હોવા છતાં, ખેડૂતોને રકમ આપવામાં આવી રહી નથી […]

Continue Reading

ઐતિહાસિક કિલ્લાની દુર્દશા દીવાલ થઈ ધરાશાયી…

જયસિંહ શાસનકાળનો વારસો ગણાતા અકોલા જિલ્લાના બાલાપુરમાં સ્થિત ઐતિહાસિક કિલ્લો, તાજેતરમાં ભારે વરસાદને કારણે તેની પ્રાચીન દિવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ કિલ્લો હજારો વર્ષ જૂનો હોવાનું કહેવાય છે અને મરાઠા કાળ સાથે સંબંધિત છે. સ્થાનિક લોકોના મતે, લાંબા સમયથી જાળવણીના અભાવે કિલ્લો જર્જરિત થઈ ગયો હતો. દિવાલ ધરાશાયી થવાથી કોઈ જાનહાનિના અહેવાલ નથી, […]

Continue Reading

“ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને, પહેલી વાર, કોંકણ રેલ્વેએ મુસાફરો માટે મુંબઈ અને વર્ણા સ્ટેશન વચ્ચે કાર માટે ‘રો-રો’ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે…”

“કોંકણ રેલ્વેએ મુંબઈ અને વર્ણા સ્ટેશન વચ્ચે વાહનો સાથે મુસાફરી કરનારાઓ માટે એક મહત્વપૂર્ણ સુવિધા શરૂ કરી છે. 23 ઓગસ્ટથી કોલાદથી વર્ણા રૂટ પર ‘રો-રો’ એટલે કે રોલ-ઓન રોલ-ઓફ કાર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી છે.” “આ ખાસ સેવા 11 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે અને આ ટ્રેન દર બીજા દિવસે ચાલશે. કોલાદથી સાંજે 5 […]

Continue Reading