મુંબઈમાં શિવના સલૂનની રજત જયંતિ, અંધેરી પૂર્વમાં 25મા સલૂનના ઉદ્ઘાટન પ્રસંગે ડિરેક્ટર મધુર ભંડારકર, ઇહાના ઢિલ્લોન હાજર રહ્યા

મુંબઈમાં શિવના સલૂનની રજત જયંતિ પૂર્ણ થઈ છે. હા, આજે માયાનગરી મુંબઈના અંધેરી પૂર્વમાં શિવના 25મા ફેમિલી સલૂનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જ્યાં મુખ્ય મહેમાન ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકર હતા. આ લોન્ચ પ્રસંગે અભિનેત્રી ઇહાના ઢિલ્લોન, બ્રાઇટ આઉટડોર મીડિયાના યોગેશ લાખાણી, અશોક ધમણકર અને બોલિવૂડના ઘણા સેલિબ્રિટી ખાસ મહેમાનો તરીકે પહોંચ્યા હતા. ચાંદની બાર અને […]

Continue Reading

100 હેક્ટર વિસ્તારમાં લાખો ટન સોનાનો ભંડાર હોવાનો ઘટસ્ફોટ

મધ્ય પ્રદેશના જબલપુરમાં આશરે 100 હેક્ટરમાં સોનાનો ભંડાર હોવાનું સામે આવ્યું છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ વિસ્તારમાં લાખો ટન સોનું મળી શકે છે. નિષ્ણાતોની ટીમ દ્વારા આ વિસ્તારની જમીનના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ વિસ્તારમાં ન માત્ર સોનું સાથે જ તાંબુ અને અન્ય મૂલ્યવાન ધાતુ પણ હશે. […]

Continue Reading

દાદર કબૂતરખાના પર લાગેલી તાડપત્રી તાત્કાલિક દૂર કરવામાં આવશે-મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયથી જૈન સમાજ ખુશ,

મુંબઈના દાદર વિસ્તારમા આવેલ કબૂતરખાનાને અચાનક બંધ કરવું યોગ્ય નથી, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી કે જો જરૂર પડે તો તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે. મુખ્યમંત્રીએ એવી પણ સૂચના આપી હતી કે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મહાનગરપાલિકાએ કબૂતરોને ખોરાક આપવા પર નિયંત્રણ રાખવું જોઈએ. હવે મુંબઈના જૈન સમુદાયે આ અંગે ખુશી વ્યક્ત કરી […]

Continue Reading

ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન બનાવ્યું જર્મનીએ હવામાંથી રણમાં પાણી બનાવ્યું

દિવસે-દિવસે સાયન્સ અને ટેકનોલોજીના ચમત્કારો સર્જાઈ રહ્યા છે. પહેલી નજરે ચમત્કાર લાગે એવા બે સફળ પ્રયોગો દુનિયામાં થયા છે. ચીને એક સોલર રિએક્ટર બનાવીને જગતને ચોંકાવી દીધું છે. તો જર્મનીએ પાણીની ટેકનોલોજી વિકસાવીને જગતને અચંબિત કરી દીધું છે. આ બંનેના કારણે ભવિષ્યમાં દુનિયામાં મોટું પરિવર્તન આવશે. પશ્વિમી ચીનની ડાલિયન ઈન્સ્ટિટયૂટના સંશોધકોએ એક અભૂતપૂર્વ ડેમોન્સ્ટ્રેશન કરી […]

Continue Reading

કબૂતરોના જતા પ્રાણ- આફતના છે એંધાણ..આ. વિ.યશોવર્મસૂરિજી*

નિર્દોષ પારેવડા ના પ્રાણ જ્યારે હજારોની સંખ્યામાં તળફળી – તલફળી પટકાય ને દાણા- પાણી વગર છૂટી રહ્યા છે ત્યારે જેના હૃદયમાં શ્રી રામ વસ્યા હોય શ્રી વીર વસ્યા હોય તેણે મૂક પ્રેક્ષક બની બેસી રહેવું એ રોમ ભડકે બળતું હતું ને નીરો ફીડલ વગાડતો હોય એવું બેહૂદુ છે. “દયા ધરમ કા મૂલ હૈ” – “અહિંસા […]

Continue Reading

મહાદેવી હાથીને વંતારાથી પાછો લાવવામાં આવશે ? મુખ્યમંત્રીએ આજે બેઠક બોલાવી

નંદાણી મઠના મહાદેવી હાથીને ગુજરાતના વંતારા મોકલવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યા બાદ, મહાદેવીને વંતારા લઈ જવામાં આવી. આને કારણે કોલ્હાપુર જિલ્લામાં ગુસ્સે ભરાયેલા પ્રત્યાઘાતો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. વિરોધ પણ થઈ રહ્યો છે. આની નોંધ લેતા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ સંદર્ભમાં એક બેઠક બોલાવી છે. મંગળવારે (૫ ઓગસ્ટ) એક […]

Continue Reading

અક્ષય કુમારે છેલ્લા સાત મહિનામાં ૧૧૦ કરોડ રૂપિયાની સંપત્તિ વેચી

ભારતીય મનોરંજન ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમારે છેલ્લા સાત મહિનામાં લગભગ ૧૧૦ કરોડ રૂપિયાની સંપત્તિ વેચી છે. આમાં મુંબઈના મહત્વપૂર્ણ વ્યાપારી કેન્દ્રોમાંના એક એવા વરલી, લોઅર પરેલ અને બોરીવલીમાં કેટલીક રહેણાંક અને ઓફિસ મિલકતોનો સમાવેશ થાય છે. દરમિયાન, જ્યારે હિન્દી ફિલ્મ ઉદ્યોગના મોટાભાગના કલાકારોએ કરોડોની મિલકતો ખરીદી છે, ત્યારે મુંબઈ રિયલ એસ્ટેટ અપડેટ અનુસાર, અક્ષય […]

Continue Reading

વાકોલા બ્રિજ પર ભયાનક અકસ્માત – કાર પલટી ગઈ અને બીજી દિશામાં પડી, ડ્રાઈવર ઘાયલ

આજે સવારે 4:15 વાગ્યે, અંધેરીથી બાંદ્રા જઈ રહેલી કાર નંબર MH 02 FR 5135 વાકોલા બ્રિજ પર ખૂબ જ ઝડપે આગળ વધી રહી હતી. અચાનક કાર રસ્તાની વચ્ચે ડિવાઈડર પર ચઢી ગઈ અને પલટી ગઈ અને બીજી દિશાની લેનમાં પડી ગઈ. સદનસીબે, કારના સ્ટીયરિંગ પાસે લગાવવામાં આવેલી સેફ્ટી એરબેગને કારણે ડ્રાઈવરનો જીવ બચી ગયો. તેને […]

Continue Reading

કયા વિટામિનની ઉણપને લીધે આંખો ફડકે છે? જાણો ક્યાંથી મળશે એનો ભંડાર…

વર્ષોથી ચાલી આવતી રુઢીઓ પ્રમાણે જ્યારે આપણી આંખ ફરકે તો એવું કહેવામાં આવતું હતું કે, તેનાથી કાંઈક સારુ કે ખરાબ થવાનું છે. આ વાતમાં કેટલું સત્ય છે, તે તો ખબર નથી, પરંતુ એ ચોક્કસ છે કે, તણાવ અને થાક આંખો ફરકે છે, સૌથી સામાન્ય કારણ છે. જોકે, આ બંને કારણો સિવાય એક અન્ય કારણ એવું […]

Continue Reading

તટના ધોવાણને લીધે આ દેશમાં દરિયા કિનારો જ ખતમ થઇ જશે, વિજ્ઞાનીઓની ચેતવણી…

 અલ નીનો અને લા નીના જેવા જળવાયુ ચક્રવાતના કારણે સમુદ્રી તોફાન વધુ શક્તિશાળી થઈ રહ્યા છે. આ વાવાઝોડાના કારણે દરિયો રેતને અંદર ખેચી લે છે, જેના કારણે દરિયાકિનારો સંકોચાઈ રહ્યો છે અને સમુદ્રનું સ્તર વધી રહ્યું છે. દરિયાકાંઠાના ધોવાણ એ પ્રક્રિયા છે જેમાં મજબૂત સમુદ્રી મોજા, તોફાનો અને અન્ય પરિબળો દરિયાકિનારા પરથી રેતી, માટી અને […]

Continue Reading