મિસ એન્ડ મિસિસ ફેબ ઈન્ડિયા 2025 ક્રાઉન અનાવરણ સમારોહથી ગ્રાન્ડ નેશનલ ફિનાલેની તૈયારીઓ શરૂ થઈ.

મિસ એન્ડ મિસિસ ફેબ ઈન્ડિયા 2025 ની સફર એક શાનદાર ક્રાઉન અનાવરણ સમારોહ સાથે શરૂ થઈ, જે સત્તાવાર રીતે ગ્લેમર, પ્રતિભા અને સશક્તિકરણથી ભરેલા અઠવાડિયાની શરૂઆત હતી. 2017 માં સ્થપાયેલ, મિસ ફેબ ઈન્ડિયા છેલ્લા આઠ વર્ષમાં દેશમાં સૌથી પ્રતિષ્ઠિત અને સમાવિષ્ટ સૌંદર્ય સ્પર્ધાઓમાંની એક બની ગઈ છે. તેની શરૂઆતથી, તેને બ્રાઈટ આઉટડોર મીડિયા લિમિટેડના સીએમડી […]

Continue Reading

મહારાષ્ટ્ર એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ અને એક્સટેન્ડેડ રિયાલિટી પોલિસી ૨૦૨૫ ૨૦૫૦ સુધીનું આયોજન. આશરે રૂ. ૩,૨૬૮ કરોડની યોજના ૨ લાખ રોજગારની નવી તકો, રૂ. ૫૦,૦૦૦ કરોડનું રોકાણ આવશે

કેબિનેટની બેઠકમાં રાજ્યની એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ અને એક્સટેન્ડેડ રિયાલિટી (AVGC-XR) પોલિસી ૨૦૨૫ને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠક મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મુંબઈને મનોરંજન અને પર્યટનની રાજધાની બનાવવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે, અને મીડિયા, મનોરંજન અને એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ અને એક્સટેન્ડેડ રિયાલિટી (AVGC-XR) સેક્ટરને હવે ઉદ્યોગ અને […]

Continue Reading

ઈન્ડિયા ગેટથી કુતુબ મિનાર સુધી, નિશાનાચી ટીમ અનુરાગ કશ્યપ, ઐશ્વર્યા ઠાકરે અને વેદિકા પિન્ટોએ ફિલ્મી રંગો ફેલાવ્યા

રૂપા પડદે રિલીઝ થવાના થોડા દિવસો પહેલા જ, નિશાનાચીએ દિલ્હીને ઉત્સાહથી ભરી દીધું છે. ફિલ્મના મુખ્ય કલાકારો ઐશ્વર્યા ઠાકરે અને વેદિકા પિન્ટોએ પોતાના દિવસની શરૂઆત બંગલા સાહિબ ગુરુદ્વારામાં અરદાસ સાથે કરી હતી. ત્યારબાદ તેઓ શહેરની રોશનીવાળી શેરીઓ, પ્રખ્યાત સ્થળો અને દિલ્હીની સુંદરતાનો આનંદ માણતા જોવા મળ્યા હતા. દિગ્દર્શક અનુરાગ કશ્યપ સાથે, આ જોડીએ દિલ્હીના પ્રખ્યાત […]

Continue Reading

દિગ્દર્શક અનિલ શર્માએ કુમાર સાનુ અને મધુશ્રીનું ગીત “બારીશેં તેરી” લોન્ચ કર્યું

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કુમાર સાનુ અને બહુમુખી ગાયિકા મધુશ્રી દ્વારા ગાયું સુમધુર ગીત “બારીશેં તેરી” ડિરેક્ટર અનિલ શર્મા અને ઓમા ધ એક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. રોયંત મ્યુઝિક દ્વારા પ્રસ્તુત, આ ગીત રોબી બાદલ દ્વારા રચિત છે અને શબ્દો આતિફ રશીદે લખ્યા છે. વિડિઓ અવિનાશ બાદલ દ્વારા નિર્મિત છે. લોન્ચ સમયે, કુમાર સાનુએ કહ્યું […]

Continue Reading

અંબાજીમાં 40.41 લાખ શ્રદ્ધાળુએ મા અંબાના દર્શન કર્યા, છેલ્લા દિવસે 4 લાખથી વધુ ભક્તો ઉમટ્યાં

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો આજે વરસતા વરસાદ વચ્ચે નિવિઘ્ને સંપન્ન થયો હતો.સાત દિવસના મહામેળામાં 40.41 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભક્તોએ દર્શન કરીને મા અંબાને નોરતાનું આમંત્રણ પાઠવ્યું હતું. જયારે આજે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર વહેલું બંધ કરવામાં આવ્યું હતું. સાત દિવસમાં 232.610 ગ્રામ સોનાની આવક અંબાજીમાં આજે મેળાના અંતિમ દિવસે […]

Continue Reading

5 ભૂલ સુધારી લેજો નહીંતર થશે બ્લડ કેન્સર, વિજ્ઞાનીઓએ કહ્યું – ગમે ત્યારે લોહી નીકળશે

કેન્સર એક ખતરનાક અને જીવલેણ બીમારી છે જેના ઘણા પ્રકારો છે. કેન્સરનો એક પ્રકાર બ્લડ કેન્સર છે, જેને લ્યુકેમિયા પણ કહેવામાં આવે છે. તે અસ્થિ મજ્જા(Bone Marrow)થી શરુ થાય છે, જ્યાં બ્લડ સેલ્સ બને છે. જ્યારે સેલ્સ અનિયંત્રિત રીતે વધવા લાગે છે, ત્યારે તે નોર્મલ બ્લડ સેલ્સના કાર્યમાં વિક્ષેપ લાવે છે. આ જ કારણે શરીરમાં […]

Continue Reading

ભારતીયોમાં વિટામિન B12, પ્રોટીન સહિત આ 5 પોષક તત્વોની સૌથી વધુ ઉણપ, ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવવામાં આવે છે. આ સપ્તાહ મનાવવાનો હેતુ લોકોને પોષક તત્વોને આહારનો ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો અને આહારમાં પોષણ કઈ રીતે વધારી શકાય તે વિશે જણાવવાનો છે. ખોરાક ત્યારે જ સંતુલિત કહેવાય છે જ્યારે તેમાં તમામ પ્રકારના પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હાજર હોય. જો શરીરને […]

Continue Reading

‘જય અંબે’ ના નાદથી ગૂંજી ઊઠશે અરવલ્લીની ગિરિમાળા

ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. તમામ દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ ઊભી કરવામાં આવી છે. યાત્રાળુઓને લાઈનમાં પીવાના પાણીની સુવિધા મળશે. મંદિર દર્શન બાદ બહાર નીકળવા માટે અંબાજી શક્તિદ્વારની બાજુમાં યાત્રિક પ્લાઝા, હવન શાળાની બાજુનો ગેટ […]

Continue Reading

વજન અને ચરબી ઘટાડવા માટે લાભકારી છે આ 5 લોટ, આજે તમારા ડાયટ પ્લાન કરો સામેલ

 આજના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય લઈને ખૂબ જ ચિંતિત રહે છે. તેમાં પણ શરીરમાં એકવાર ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી બીમારી ઘર કરી જાય તો વ્યક્તિ હેરાન થઈ જાય છે. તેથી આપણે આપણો ડાયટ પ્લાન બરોબર રાખવો ખૂબ જ જરુરી છે. આજે અમે તમને એવી 5  અનાજની રોટલીઓ વિશે વાત કરીએ છીએ, જે ઘઉંની જગ્યાએ […]

Continue Reading

મુંબઈના ગિરગાંવ ચોપાટીમાં બ્લુ બોટલ જેલીફિશ જોવા મળી

છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ અને સમુદ્રથી જમીન તરફ ફૂંકાતા પવનને કારણે ગિરગાંવ ચોપાટી પર ઝેરી બ્લુ બોટલ જેલીફિશ જેવી જેલીફિશની હાજરી વધી ગઈ છે. દર વર્ષે આ સમય દરમિયાન, મુંબઈના દરિયાકાંઠે બ્લુ બોટલ જેલીફિશ દેખાય છે અને ઘણા પ્રવાસીઓ તેમના કરડવાનો અનુભવ કરે છે. બ્લુ બોટલ જેલીફિશ એક દરિયાઈ પ્રાણી છે અને તેના આકાર […]

Continue Reading