રિક્ષાચાલકનો 5 હોમગાર્ડ પર એસિડ એટેક

 કલોલના છત્રાલમાં એક સાથે ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ એટેક થતા સનસનાટી મચી ગઈ છે. આ અહેવાલોને પગલે પોલીસ વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે જેની ઓળખ અશોક રાવત તરીકે થઈ છે.  પ્રાથમિક માહિતી પ્રમાણે, અશોક રાવત નામનો એક રિક્ષાચલક એસિડની બોટલ ભરીને આવ્યો હતો […]

Continue Reading

નદીમાં તર્પણ વિધિ દરમિયાન બે યુવાનો ડૂબ્યા

નવસારી પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાં આજે એક કરુણ ઘટના બની હતી, જેમાં માતાની તર્પણ વિધિ કરવા ગયેલા બે યુવાનો નદીમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં એક યુવાનનું કરુણ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એકનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ બંને યુવાનો પોતાની માતાના તર્પણ વિધિ અર્થે પૂર્ણા નદીના કિનારે ગયા હતા. […]

Continue Reading

ગેરકાયદે બંધાયેલા બાંધકામનું પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલીશન

સુરત પાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી ખાડી કિનારાના દબાણ દુર કરવા સાથે ખાડીના કિનારા વાઈડીંગ કરવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન આજે વરાછા ઝોનના કરંજ વિસ્તારમાં ખાડી કિનારા પર આડેધડ ગેરકાયદે બનાવી દેવાયેલા 50 થી વધુ બાંધકામ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.  જોકે, સંખ્યાબંધ દબાણ કરનારા હોવાથી પાલિકાના સિક્યુરીટી ગાર્ડ ઉપરાંત 150 થી […]

Continue Reading

સ્વચ્છતા માટે દીવા તળે અંધારું જેવો ઘાટ

દેશના સૌથી સ્વચ્છ શહેર માં દીવા તળે અંધારું જેવો ઘાટ થયો છે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં ઉગત ખાતે એસ.એમ.સી. ક્વાટર્સ આવ્યા છે તેમાં ગટર ઉભરાઈ રહી છે પરંતુ પાલિકા કોઈ કામગીરી કરતું ન હોવાથી સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. પાલિકાના રાંદેર ઝોનમાં ઉગત વિસ્તારમાં એમ.એમ.સી. ક્વાટર્સ આવ્યા છે અને આ ક્વાર્ટર્સમાં છેલ્લા કેટલાક […]

Continue Reading

ગાયોની હત્યા કરનારાઓના હાથ કાપી નાખવા જોઈએ….

છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો અને વિચારો પર કામ કરતી મહાયુતિ સરકારે ગાયોના હત્યારાઓના હાથ કાપી નાખવા જોઈએ. મારી પાસે ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનાઓની યાદી છે, શું સરકાર તેમની સામે કાર્યવાહી કરશે? બોરીવલી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન ગાય તસ્કરો પર આકરા પ્રહારો કરતા ઉપરોક્ત વાત કહી હતી. ગાય તસ્કરો સામે […]

Continue Reading