રાજકોટ ડિવિઝન પર ‘સ્વતંત્રતા દિવસ ઉજવણી-૨૦૨૫’ હેઠળ સ્વચ્છતા અભિયાન શરૂ…

શ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન પર ‘સ્વતંત્રતા દિવસ ઉજવણી-૨૦૨૫’ નિમિત્તે ૧ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન એક ખાસ ‘સ્વચ્છતા અભિયાન’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પખવાડિયા દરમિયાન, ડિવિઝનના વિવિધ સ્ટેશનો, રેલ્વે કોલોનીઓ અને ઓફિસો પર સ્વચ્છતા જાગૃતિ અને ખાસ સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનની શરૂઆત રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીણા દ્વારા […]

Continue Reading

દુબઇથી ડામર મંગાવનાર વડોદરાના ટ્રેડર સાથે 85 લાખની છેતરપિંડી,ચાર સામે ફરિયાદ

વડોદરાના એક ટ્રેડરને ડામરનો મોટો જથ્થો દુબઇથી મંગાવવાના નામે ૮૫ લાખની છેતરપિંડી કરનાર જુદીજુદી ત્રણ કંપનીના ચાર ડિરેક્ટરો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. ઇલોરાપાર્કની અજન્ટા સોસાયટીમાં રહેતા અને રણોલીમાં ઓફિસ ધરાવતા હરદીપસિંહ નવઘણસિંહ ચુડાસમાએ પોલીસને કહ્યું છે કે,એપ્રિલ-૨૦૨૪માં દુબઇથી ડામરનો મોટો જથ્થો મંગાવવા માટે દેવનંદન ઇન્ડસ્ટ્રિઝ અને વેદાંત એનર્જીના ડિરેક્ટરોએ અમારી ઓફિસમાં મીટિંગ […]

Continue Reading

ડિસ્કવોલીફાય થયેલી એજન્સી સહીત ૧૫ એજન્સીને સિકયુરીટીનો ૫૦ કરોડનો કોન્ટ્રાકટ…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી એક વખત વિવાદીત નિર્ણય લેવાયો છે. સુરતમાં લેબર વિભાગનુ બોગસ લાયસન્સ મુકી સિકયુરીટી કોન્ટ્રાકટ મેળવવાનો પ્રયાસ કરનારી ચાર એજન્સીઓને ડિસ્કવોલીફાય કરવાની સાથે પોલીસ ફરિયાદ પણ કરાઈ હતી. આમ છતાં આ ચાર એજન્સીઓ સહીત કુલ ૧૫ એજન્સીઓને કોર્પોરેશનના વિવિધ વિભાગો માટે સિકયુરીટી,ગનમેન અને બાઉન્સર મળીને કુલ ૨૪૫૦ લોકોની એક વર્ષ માટે સેવા […]

Continue Reading

3149 દિવસ બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજે પહેલી ફિફ્ટી ફટકારી…

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પહેલા (31મી જુલાઈ) દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 204 રન બનાવી લીધા છે. આ ટેસ્ટ મેચમાં જ્યારે ઇન-ફોર્મ કેપ્ટન શુભમન ગિલ અને કે.એલ. રાહુલ ફ્લોપ રહ્યા હતા, ત્યારે બેટર કરુણ નાયરે માત્ર ટીમની ઇનિંગ્સ સંભાળીને […]

Continue Reading

ગંભીરા બ્રિજ ઉપર લટકેલા ટેન્કરને બલૂન ટેકનોલોજીથી ઉતારાશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ૨૧ દિવસથી લટકી રહેલી ટેન્કરને બલૂન ટેકનોલોજીથી ઉતારવામાં આવશે. આ હાઈ રેસ્ક્યૂની કામગીરી પોરબંદરના વિશ્વકર્મા ગુ્રપની મરીન સેલવેજિંગ એક્સપર્ટ કંપનીને કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે રેસ્ક્યૂ ઓપરેશનમાં સિંગાપોરથી ઈજનેરો પણ આવશે. આજે ટીમે બ્રિજની મુલાકાત લઈ સર્વે શરૂ કર્યો હતો. મહી નદીના ગંભીરા બ્રિજની હોનારતમાં પુલ પર લટકી રહેલી ટેન્કરને નીચે […]

Continue Reading

IPOમાં ઉંચા વળતરની લાલચ આપી રૂ. 37 લાખની છેતરપીંડી

રાજકોટમાં આઈપીઓમાં ઉંચા વળતરની લાલચ આપી  રોહિત રોરીયાએ 49 જેટલા રોકાણકારોના રૂ. 4.46 કરોડ ઓળવી લીધાની ગઈકાલે ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આજે એક દંપતીએ પણ આઈપીઓમાં ઉંચા વળતરની લાલચ આપી 2 રોકાણકારો સાથે એકંદરે રૂ. 37 લાખની છેતરપીંડી કર્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાઈ છે. બીગબજાર સામે કરણ પાર્ક શેરી નં.2માં રહેતા અને […]

Continue Reading

અગાઉ 2- 5 સિંહો ગ્રુપમાં હતા, હવે 10- 15 ના ટોળાં હોવાથી બધા પર જોખમ !!!

સિંહોમાં આવતા રોગની સૌથી વધુ અસર બચ્ચાઓ પર થઈ રહી છે. સિંહો અને તેના બચ્ચાઓ પર સૌથી વધુ સંકટ પણ ચોમાસાની સિઝનમાં જ મંડરાય છે. અગાઉની જેમ જ સિંહોમાં સીડીવી નામનો રોગ પ્રસરી રહ્યો હોવાની આશંકા વચ્ચે વનતંત્ર દ્વારા બેબેસીયા રોગ હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ગીરમાં તથા બહારના વિસ્તારમાં વસવાટ કરતા તમામ સિંહો પર […]

Continue Reading

દુમાડ ચોકડી અને હાઇવેના વિસ્તારમાં ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ…

અમદાવાદ-મુંબઈ હાઇવે પર વારંવાર થતાં ટ્રાફિકજામથી વાહનોની લાંબી કતારો લાગે છે ત્યારે શહેરના ઉત્તર છેવાડે આવેલા ધુમાડ ચોકડી પાસે ટ્રાફિક પોલીસ, પાલિકાની દબાણ શાખાની ટીમ અને સીટી પોલીસ અને હાઇવે ઓથોરિટીના સંયુક્ત અભિયાન હેઠળ લારી-ગલ્લા, પથારા ખુમચાના દબાણો અને આડેધડ થતા વાહન પાર્કિંગ અંગે ટ્રાફિક પોલીસ દ્વારા મેમો આપીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે […]

Continue Reading

ગુજરાતમાં ફરી લમ્પી વાઈરસનો કહેર: 15 દિવસમાં 307 પશુઓને અસર

રાજ્યમાં ફરી એકવાર લમ્પી વાઈરસે માથું ઊંચક્યું છે. છેલ્લા 15 દિવસમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં 307 પશુઓમાં લમ્પી વાઈરસના કેસ નોંધાયા છે, જેના કારણે પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પશુપાલન વિભાગે તાત્કાલિક પગલાં ભરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્સિનેશનનું કામ શરૂ કરી દીધું છે. પશુપાલન વિભાગના આંકડા મુજબ, છેલ્લા 15 દિવસમાં રાજ્યભરમાં કુલ 307 પશુઓ લમ્પી […]

Continue Reading

ચાર વર્ષની અનન્યાના ચેસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવતા મુખ્યમંત્રી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ડો.આનંદભાઈ ઐયરની ચાર વર્ષની દીકરી અનન્યાના બેંગાલુરુ ચેસ ઓપન ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવી હતી. કોરામંગલા ઈન્ડોર સ્ટેડિયમ, બેંગલુરુ ખાતે ઓપન-2025 ટુર્નામેન્ટમાં ભારત સહિત 11 દેશોમાંથી બે હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અનન્યાની રમતમાં ચેસ બોર્ડ પરનો નિર્ભય અભિગમ દરેક નિરીક્ષક માટે […]

Continue Reading