મુંબઈમાં કલેકટરની છેલ્લા ત્રણ દિવસ રાતના ૧૨ વાગ્યા સુધી ગરબાની મંજૂરી
ેમુંબઈના કલેકટર દ્રારા છેલ્લા ત્રણ દિવસ ગરબાપ્રેમીઓને રાતના ૧૨ વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી આપવામાં આવી છે પણ મુંબઈમાં હવામાન વિભાગે આપેલ ભારે વરસાદ ચેતવણી આપી હોઈ ગરબાપ્રેમીઓની સાથે નવરાત્રી આયોજકોની ચિંતા વધી ગઈ છે. વરસાદ ના પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. લાઉડસ્પીકરની મર્યાદાને કારણે રાતના ૧૦ વાગે રાસ-ગરબાનો કાર્યક્રમ સમાપ્ત કરવો પડે છે […]
Continue Reading