પાકિસ્તાનના લાહોરમાં ઈસ્લામાબાદ એક્સપ્રેસના 10 ડબા પાટા પરથી ખડી પડ્યાં…

પાકિસ્તાનના લાહોર નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. લાહોર નજીક ઇસ્લામાબાદ એક્સપ્રેસના લગભગ 10 ડબ્બા પાટા ખડી પડ્યા હતા. અત્યાર સુધી કોઈ મુસાફરના મૃત્યુના અહેવાલ નથી, પરંતુ અકસ્માતમાં 30 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ ટ્રેન લાહોરથી રાવલપિંડી માટે રવાના થઈ હતી. લાહોરથી થોડા કિલોમીટર દૂર શેખુપુરામાં કાલા શાહ કાકુ ખાતે તે પાટા પરથી ઉતરી […]

Continue Reading

UPમાં મુઝફ્ફરપુર-સાબરમતી જનસાધારણ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા

ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં મુઝફ્ફરપુર-સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ (Mujaffarpur-Sabarmati Janasadharan Express)ના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. રેલવેના અધિકારીઓએ કહ્યું કે, આજે (1 ઓગસ્ટ) સાંજે 4.20 કલાકે એક્સપ્રેસ ટ્રેનનો છ અને સાત નંબરનો કોચ પાટા પરથી ઉતરી ગયો છે. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટના બાદ કાનપુરના રેલવે અધિકારીઓ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયા […]

Continue Reading

નેતાઓ અને ન્યાયાધીશોની ચામડી જાડી જ હોવી જોઈએ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવલિંગ પર બેઠેલા વીંછી સમાન હોવાની વિવાદાસ્પદ ટીપ્પણી બદલ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને રાહત આપવાના સંકેત આપતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે, નેતાઓ અને ન્યાયાધીશોની ચામડી જાડી જ હોવી જોઈએ. આ સાથે તેમણે થરૂર વિરુદ્ધ માનહાનીનો કેસ કરનારા ભાજપ નેતાને પણ સવાલ કર્યો હતો કે તમે આટલા સંવેદનશીલ શા માટે છો? […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરમાં દુઃખદ ઘટના, ભૂસ્ખલન થતાં રામનગરના SDM અને તેમના દીકરાનું મોત….

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં શુક્રવારે એક દુઃખદ અકસ્માતમાં રામનગરના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) રાજિંદર સિંહ અને તેમના દીકરાનું મોત નિપજ્યું છે. આ અકસ્માત સલુખ ઇખ્તર નાળા વિસ્તાર પાસે થયો હતો, જ્યારે તેમની ગાડી (બોલેરો) ભૂસ્ખલનની ચપેટમાં આવી ગઈ હતી. રાજિંદર સિંહ જમ્મુ-કાશ્મીર વહીવટી સેવા (JKAS)ના અધિકારી હતા. પોલીસે આપી જાણકારી પોલીસના જણાવ્યા અનુસાર, પરિવાર સાથે ધર્મારીથી પોતાના […]

Continue Reading

૭૧મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો શાહરુખ ખાનને ૩૩ વર્ષમાં પહેલી વાર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો..

૭૧મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે આ પુરસ્કારો ૨૦૨૩ની ફિલ્મો માટે આપવામાં આવ્યા છે. રાષ્ટ્રીય પુરસ્કારોમાં ‘કથલ’ને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. તે જ સમયે, શામચી આઈને શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ ‘એનિમલ’ને વિશેષ ઉલ્લેખ મળ્યો છે. શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ ‘ભગવંત કેસરી’ છે. શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મનો […]

Continue Reading

મહારાષ્ટ્રના 5 મોટા મંત્રીઓ કૃષિ વિભાગને લઈને મુશ્કેલીમાં?

રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે મહારાષ્ટ્રના કૃષિમંત્રીનું પદ કાંટાનો મુગટ છે. જે પણ નેતાને કૃષિમંત્રીનું પદ મળે છે, તેમની સામે વિવિધ પ્રકારના આરોપો લગાવવામાં આવે છે. ચર્ચા શરૂ થઈ છે કે તે નેતાનું રાજકીય ભવિષ્ય શંકાસ્પદ છે. મહારાષ્ટ્રમાં કૃષિ મંત્રાલયનું ખૂબ મહત્વ છે. જોકે, છેલ્લા દોઢ દાયકામાં આ કૃષિ મંત્રાલયના મંત્રીઓ વિવાદોમાં ઘેરાયેલા […]

Continue Reading

રાજકોટ ડિવિઝન પર ‘સ્વતંત્રતા દિવસ ઉજવણી-૨૦૨૫’ હેઠળ સ્વચ્છતા અભિયાન શરૂ…

શ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન પર ‘સ્વતંત્રતા દિવસ ઉજવણી-૨૦૨૫’ નિમિત્તે ૧ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન એક ખાસ ‘સ્વચ્છતા અભિયાન’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પખવાડિયા દરમિયાન, ડિવિઝનના વિવિધ સ્ટેશનો, રેલ્વે કોલોનીઓ અને ઓફિસો પર સ્વચ્છતા જાગૃતિ અને ખાસ સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનની શરૂઆત રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીણા દ્વારા […]

Continue Reading

અમેરિકામાં ભારે વરસાદ બાદ ભીષણ પૂર…

 અમેરિકામાં ગુરૂવારે પૂર્વ દરિયાકાંઠે પડેલા ભારે વરસાદને કારણે અનેક ફલાઇટો વિલંબિત રહી હતી  તથા ફિલાડેલ્ફિયા ક્ષેત્રથી ન્યૂયોર્ક શહેર સુધી વ્યસ્ત હાઇવે પર ઉંડા પાણીમાં ફસાયેલા વાહનચાલકોને બચાવવા માટે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ન્યૂયોેર્કમાં સાંજનો વ્યસ્ત સમય આવતાની જ સાથે જ અચાનક આવેલા પૂરને કારણે મુખ્ય માર્ગો કેટલાક સમય માટે બંધ થઇ ગયા […]

Continue Reading

મેજર જનરલ યોગેન્દ્ર સિંહ, વીએસએમ ૩૫ વર્ષની વિશિષ્ટ સેવા બાદ નિવૃત્ત…

મેજર જનરલ યોગેન્દ્ર સિંહ, વિશિષ્ટ સેવા મેડલ, એનસીસી ડિરેક્ટોરેટ મહારાષ્ટ્રના એડિશનલ ડાયરેક્ટર જનરલ ૩૫ વર્ષથી વધુની સફળ અને પ્રતિષ્ઠિત સેવા પૂર્ણ કર્યા બાદ ૩૧ જુલાઈ ૨૫ ના રોજ ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા. આ પદવી પ્રાપ્ત અધિકારી પાસે દેશના સમગ્ર ભાગમાં કાઉન્ટર ઇન્સર્જન્સી/કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન્સ, નિયંત્રણ રેખા, ઉચ્ચ ઊંચાઈવાળા વિસ્તારો, રણ અને નદીના પ્રદેશમાં સેવા આપવાનો […]

Continue Reading

દેશાલામાં હડકાયા ખુંખાર કપિરાજનો આતંક ઃ ચાર વ્યક્તિને બચકાં ભર્યા…

દશેલા ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી હડકાયા વાનરના વધતા આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આ વાનરે અત્યાર સુધીમાં ચારથી વધુ લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. આ હુમલાઓમાં એક વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા પડયા છે. પીડિતોમાં દિનેશભાઈ મહેશભાઈ રબારી (ઉંમર ૪૦)નો સમાવેશ થાય છે.હડકાયા વાંદરાએ તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં […]

Continue Reading