પાર્ટી મનસે સાથે ગઠબંધનનો નિર્ણય લેશે, તમે બધી બેઠકો માટે તૈયારી શરૂ કરો ;ઉદ્ધવ ઠાકરેએ પદાધિકારીઓને આદેશ

મનસે સાથે ગઠબંધન કરવાનો નિર્ણય પાર્ટી લેશે, તમારે બધી બેઠકો માટે તૈયારી શરૂ કરવી જોઈએ, ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના પદાધિકારીઓને આદેશ આપ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ એમએમઆર પ્રદેશમાં મ્યુનિસિપલ ચૂંટણીઓના સંદર્ભમાં સમીક્ષા બેઠક યોજી હતી. તે સમયે તેમણે પાર્ટીના પદાધિકારીઓને આદેશ આપ્યા હતા. ઓક્ટોબરના અંત સુધીમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે આદેશ જારી થવાની સંભાવના છે અને નવેમ્બર-ડિસેમ્બરમાં મતદાન […]

Continue Reading

દાદર કબૂતરખાના પર લાગેલી તાડપત્રી તાત્કાલિક દૂર કરવામાં આવશે-મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયથી જૈન સમાજ ખુશ,

મુંબઈના દાદર વિસ્તારમા આવેલ કબૂતરખાનાને અચાનક બંધ કરવું યોગ્ય નથી, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી કે જો જરૂર પડે તો તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે. મુખ્યમંત્રીએ એવી પણ સૂચના આપી હતી કે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મહાનગરપાલિકાએ કબૂતરોને ખોરાક આપવા પર નિયંત્રણ રાખવું જોઈએ. હવે મુંબઈના જૈન સમુદાયે આ અંગે ખુશી વ્યક્ત કરી […]

Continue Reading

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં એક નિવૃત્ત CRPF અધિકારીએ પોતાની જ પુત્રીની ગોળી મારીને હત્યા કરી

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પિતા કિરણ માંગલે (50) ગુસ્સે હતા કે તેમની MBBS પુત્રી તૃપ્તિ વાઘ 12મું પાસ યુવક સાથે લગ્ન કરી રહી છે. આ ઘટના શનિવારે રાત્રે ચોપડા તહસીલમાં બની હતી, જ્યારે તૃપ્તિ તેના પતિ અવિનાશ વાઘના પરિવારની હલ્દી વિધિમાં હાજરી આપવા પહોંચી હતી. આ દરમિયાન કિરણ માંગલેએ પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી પુત્રી પર ગોળી […]

Continue Reading

છ મહિના માટે બંધ YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ, જાણો વૈકલ્પિક રૂટ

 એસજી હાઈવે પર ચાલી રહેલી ફ્લાયઓવરની કામગીરીને કારણે વાયએમસીએ ક્લબ ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફ જતો રોડ 11 ઓગસ્ટથી 6 મહિના માટે તમામ પ્રકારનાં વાહનો માટે બંધ રખાશે. 1.2 કિલોમીટર લાંબા રોડને બંધ કરી ફ્લાયઓવર માટેના રેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેથી વાહનચાલકોએ વાયએમસીએથી કર્ણાવતી ક્લબ સુધી જવા માટે 2 કિલોમીટર ફરીને જવું પડશે. […]

Continue Reading

પોલીસના ત્રાસથી આપઘાત કર્યાના પરિવારના આક્ષેપો રાજપીપળાના યુવાનનો પોલીસ તપાસ બાદ ફાંસો ખાઇ આપઘાત

રાજપીપળા શહેરના નવાફળિયા વિસ્તારના ૩૩ વર્ષના પરિણીત યુવાન મુકેશ અશોકભાઇ માછીએ રાજપીપળા અને ઓરી વચ્ચે આવેલ પોતાના જ ખેતરમાં લીમડાના ઝાડ પર લટકીને ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતા તેઓ ખેતરે આવી પહોંચ્યા હતા.તો બીજી બાજુ રાજપીપળા પોલીસના અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચતા મૃતક યુવકના પરિવારજનોએ આક્ષેપ […]

Continue Reading

સૌરાષ્ટ્રમાં શિવભક્તિનો સાગર ઘુઘવ્યો, સોમનાથમાં 1 લાખ ભાવિકોના દર્શન

રાષ્ટ્રમાં  ભગવાન શિવજીને રીઝવવાનો સર્વોત્તમ દિવસ આજે બીજા શ્રાવણી સોમવારે શિવમંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જામી હતી. જગપ્રસિધ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આજે રાત્રિ સુધીમાં આશરે એક લાખ ભાવિકોએ આવીને ભોળાનાથના દર્શન કરીને શીશ નમાવ્યું હતું. શ્રાવણ માસમાં સરવડાં સિવાય વરસાદી વિરામના કારણે ભોળાનાથના દર્શન માટે ગામેગામ ભાવિકોની ભીડ જામી હતી. ઐતહાસિક શિવમંદિરોમાં આખો દિવસ અભિષેક,પૂજન, મંત્રજાપ, […]

Continue Reading

ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન ઃ ધરણાં કર્યાં

ગાંધીનગર સહિત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોની ભરતી સંબંધે બીજા રાઉન્ડની તાત્કાલીક જાહેરાત કરવાની માંગણી સાથે ટાટ પાસ ઉમેદવારોએ સરકારીની ઢીલી નીતિ સામે વિરોધ પ્રદશત કર્યો. પાટનગરમાં વિદ્યા સમિક્ષા કેન્દ્ર પર પહોંચેલા ઉમેદવારો ધરણા પર બેસી ગયા હતાં. એક દાયકાથી શિક્ષકની નોકરી મળવાની રાહ જોઇ રહેલા ઘણા ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષ થવા આવી હોય […]

Continue Reading

પુત્રને પિતાનાં પડખાંમાંથી ઉપાડી જઈ દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો

ઉના તાલુકાના ભાચા ગામમાં રહેતો એક શ્રમજીવી પરિવાર ગત રાત્રે ઝુંપડામાં ઉંઘી રહ્યો હતો ત્યારે ત્યાં ચડી આવેલો દીપડો પિતાનાં પડખામાં ઉંઘતા બે વર્ષના બાળકને ઉપાડી ગયો હતો. બૂમાબૂમ થતાં પરિવાર જાગી પાછળ ગયો હતો પરંતુ દીપડો આંબાવાડીમાં નાસી ગયો હતો. ત્યાં શોધખોળ દરમ્યાન બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવથી શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી […]

Continue Reading

આજે જમ્મુ કાશ્મીરને લઈને મોટી જાહેરાત કરશે કેન્દ્ર સરકાર? અબ્દુલ્લાહના

 5 ઓગસ્ટ માટે છેલ્લા એક સપ્તાહથી અટકળો લગાવવામાં આવી રહી હતી. સોશિયલ મીડિયામાં એવા પણ સમાચાર વહેતા થયા કે પાંચમી ઓગસ્ટે જ જમ્મુ કાશ્મીરને લઈને મોટી જાહેરાત થઈ શકે છે. જોકે આ મામલે હવે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને સસ્પેન્સ ખતમ કર્યું છે. નોંધનીય છે કે વર્ષ 2019માં પાંચમી ઓગસ્ટે જ જમ્મુ કાશ્મીરમાંથી […]

Continue Reading

દાદરમાં કબૂતરખાના માટે જૈન સમુદાય એક થયો, રેલી પણ યોજી

મુંબઈ હાઈકોર્ટના નિર્દેશો અનુસાર મુંબઈમાં કબૂતરખાના સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જારી કરાયેલા આદેશ મુજબ, જાહેર સ્થળોએ કબૂતરોને ખવડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરોગ્યના જોખમને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને આ આદેશનું ઉલ્લંઘન કરવા બદલ દંડ અને કાનૂની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. દાદરમાં […]

Continue Reading