પહેલીવાર બની રહી છે સોશિયલ મીડિયાના સ્ટારના જીવન પર આધારિત ફિલ્મ

શ્રી રંગ આન્ટરટેઇન્મેન્ટ બેનર હેઠળ નિર્માતા સુદર્શન વૈદ્ય (શંભુભાઈ) અને દિગ્દર્શક રૉકી મૂલચંદાની એક એવા કલાકારની બાયોપિક લઈને આવી રહ્યા છે જે ઝીરોથી હીરો બની બૉલિવુડના દિગ્ગજોને ડોલાવી રહ્યો છે. ફિલ્મનું નામ હાલ અનટલેડ સ્ટોરી ઑફ રાજુ કલાકાર રાખવામાં આવ્યું છે. ફિલ્મ અંગે જણાવતા નિર્માતા શંભુભાઈએ જણાવ્યું કે, આ એક કલાકારની જીવની માત્ર નથી પણ […]

Continue Reading

પ્રફુલ ગુટકા : હીરોથી લઈ સફળ હિન્દી-ગુજરાતી ફિલ્મોના નિર્માતા

સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ રહી છે મહેર કરો મા મેલડી   મહેર કરો મા મેલડી. નામ પરથી એ ધાર્મિક ફિલ્મ હોય એવું લાગશે પણ આ એક સામાજિક ફિલ્મ છે જેમાં માતા પ્રત્યેની શ્રદ્ધા દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં માતાજીના કોઈ ચમત્કાર કે પરચા દર્શાવાયા નથી પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એમ […]

Continue Reading

ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રી ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ આપશે

આ વર્ષે બોરીવલીના નવરાત્રી ઉત્સવમાં રંગત ઉમેરાઈ રહી છે, કારણ કે ગુજરાતના લોકગાયકીના લોકપ્રિય હસ્તી “કચ્છી કોયલ” તરીકે ઓળખાતી ગીતા રબારી પહેલીવાર બોરીવલીના પ્રતિષ્ઠિત સુરભિ નવરાત્રી ઉત્સવ 2025 માં પરફોર્મ કરવા આવી રહી છે. પ્રિ-નવરાત્રી પ્રેસ કોન્ફરન્સ આજે ટ્વિંકલ સ્કૂલ ખાતે યોજાઈ, જેમાં ગીતા રબારીએ બોરીવલીમાં પહેલીવાર આ ભવ્ય ઉત્સવમાં ગીત ગાવાનું આનંદ વ્યક્ત કર્યું. […]

Continue Reading

મુંબઈમાં શિવના સલૂનની રજત જયંતિ, અંધેરી પૂર્વમાં 25મા સલૂનના ઉદ્ઘાટન પ્રસંગે ડિરેક્ટર મધુર ભંડારકર, ઇહાના ઢિલ્લોન હાજર રહ્યા

મુંબઈમાં શિવના સલૂનની રજત જયંતિ પૂર્ણ થઈ છે. હા, આજે માયાનગરી મુંબઈના અંધેરી પૂર્વમાં શિવના 25મા ફેમિલી સલૂનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જ્યાં મુખ્ય મહેમાન ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકર હતા. આ લોન્ચ પ્રસંગે અભિનેત્રી ઇહાના ઢિલ્લોન, બ્રાઇટ આઉટડોર મીડિયાના યોગેશ લાખાણી, અશોક ધમણકર અને બોલિવૂડના ઘણા સેલિબ્રિટી ખાસ મહેમાનો તરીકે પહોંચ્યા હતા. ચાંદની બાર અને […]

Continue Reading

જાણીતા ગુજરાતી લેખક-પત્રકાર પ્રફુલ શાહની બે અંગ્રેજી નનલકથાને એવોર્ડ 

કચ્છ પર આધારિત ગુજરાતી ડૉક્યુ-નોવેલ ‘કચ્છ ફાઇલ’ની અંગ્રેજી આવૃત્તિ ‘કેક્ટસ ક્રાઇમ’ને ‘બેસ્ટ ક્રાઇમ થ્રિલર’ (ટ્રુ ઈવેન્ટસ) જાહેર કરાઈ છે. કચ્છના ભૂતપૂર્વ તંત્રી અને નામાંકિત રિપોર્ટર વિપુલ એન. વૈધના અહેવાલો અને અનુભવને આવરતી અને શૈલેષ ભાવસાર અનુવાદિત ‘કેક્ટસ ક્રાઇમ’ને આ એવોર્ડ ધ લિટરેચર ટાઈમ્સ દ્વારા લિગસી ઓફ લિટરેચર અવોર્ડની વિજેતા જાહેર કરવામાં આવી હતી. આયોજકોએ આ […]

Continue Reading

મેઘાશ્રય સર્વોત્તમ નાગરિક સન્માન 2025 કાર્યક્રમનું સમાપન – રાજ્યપાલે સંસ્થાના કાર્યની પ્રશંસા કરી

સમાજસેવામાં અગ્રણી ભૂમિકા ભજવતા મેઘાશ્રય સંસ્થાન દ્વારા આયોજિત સર્વોત્તમ નાગરિક સન્માન સમારોહ 2025 નો ભવ્ય કાર્યક્રમ આજે મુંબઈના વિલે પાર્લે સ્થિત સહારા સ્ટાર હોટેલના ઓડિટોરિયમમાં યોજાયો હતો. દર વર્ષની જેમ આ વખતે પણ આ કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. સમારોહમાં, વિજ્ઞાન, ઉદ્યોગ, શિક્ષણ, મીડિયા, ફિલ્મ ઉદ્યોગ અને અન્ય સામાજિક કાર્યો […]

Continue Reading

ડૉ. કલાશ્રી બર્વેના કોફી ટેબલ પુસ્તક ‘ફોર યુ’ થી બોલિવૂડ સેલિબ્રિટીઓ મંત્રમુગ્ધ

ડૉ. કલાશ્રી બર્વેનો નવો કાવ્ય અને ગદ્ય સંગ્રહ ‘ફોર યુ’ સંવેદનશીલ વાચકોના દિલ જીતી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આ પુસ્તકને બોલિવૂડ સેલિબ્રિટીઓ તરફથી ખૂબ જ પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે. કલાશ્રી એક બહુમુખી વ્યક્તિત્વ છે જે એક કલાકાર (ચિત્રકાર), ફિલ્મ દિગ્દર્શક, કલા દિગ્દર્શક, લેખક, કવિ, પ્રોડક્શન ડિઝાઇનર અને સામાજિક કાર્યકર પણ છે. તેમના […]

Continue Reading

યુવાધનને ભારતીય સંસ્કૃતિના વારસાથી અવગત કરાવતી ફિલ્મ NRI DULHAN

આજનું યુવાધન જે વિદેશના રંગે રંગાઈ પરદેશ જવાની ઘેલછા રાખે છે ત્યારે ભરત મહેતા પ્રોડક્શન હાઉસ દ્વારા ભારતની સંસ્કૃતિ ને અવગત કરાવી વિદેશમાં વસતા યુવાધનને ફરી સન્માર્ગે વળવાનું કામ પ્રોડ્યૂસર વિપુલભાઈ સંઘવી અને રમેશભાઈ શાહે NRI DULHN ફિલ્મ બનાવી કરી રહ્યા છે આ ફિલ્મના ડાયરેક્ટર રફીક પઠાણ છે. તો ફિલ્મની વાર્તા દિલીપ રાવલ ભરત મહેતા […]

Continue Reading

મુંબઈમાં ચારકોપના ગણેશ રાજાનું ૧૭૭ દિવસ પછી વિસર્જન; ઢોલ અને ઝાંઝના ગડગડાટ વચ્ચે બાપ્પાને વિદાય

પ્લાસ્ટર ઓફ પેરિસ ગણેશ મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ હોવાને કારણે, છેલ્લા કેટલાક દિવસોથી વિસર્જનની રાહ જોઈ રહેલા ચારકોપચા ગણેશ રાજાનું શનિવારે આખરે વિસર્જન થઈ હતુ. કોર્ટ તરફથી પરવાનગી મળ્યા બાદ, ચારકોપચા રાજા ૧૭૭ દિવસ પછી વિસર્જન માટે રવાના થયા હતા. આ કારણે, ગણેશ ભક્તોમાં આનંદનો માહોલ છે અને ઢોલ અને ઝાંઝના ગડગડાટ વચ્ચે બાપ્પાને વિદાય […]

Continue Reading

દહીં સાથે 3 વસ્તુ આરોગશો તો સ્વાસ્થ્યને થશે નુકસાન! અત્યારે જ જાણીલો…

ભારતીયો કોઈપણ ખોરાકની સાથે દહીંં અને છાસ તો અચૂક લેતા હોય છે. ખૂબ જ ઓછા લોકો હશે જેમને દહીં ખાવું પસંદ નથી. આમ તો દહીંં સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. દહીંં ભોજનનો ટેસ્ટ વધારવામાં મદદ કરે છે સાથે શરીરને ઠંડક આપી સ્વાસ્થ્યને પણ સુધારે છે પણ આ જ દહીંં તમારા પેટ માટે મુસીબતનું […]

Continue Reading