49 વર્ષીય માતા અને દીકરીએ એક સાથે નીટ પાસ કરી…

એક દુર્લભ સંયોગ અને મજબૂત સંકલ્પ સાથે તમિલનાડુના ૪૯ વર્ષીય મહિલા ફિઝિયોથેરાપીસ્ટ અને તેમની દીકરીએ એક સાથે નીટ પરીક્ષા પાસ કરી છે. મહિલાને  પર્સન્સ વીથ બેન્ચમાર્ક ડિસએબિલિટિસ (પીડબ્લ્યુડી) કેટેગરી હેઠળ પોતાના ગૃહ જિલ્લાની નજીકની સરકારી મેડીકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો છે જ્યારે યુવતી એડમિશન માટે કાઉન્સલિંગ સેશનની રાહ જોઇ રહી છે.  અમુથવલ્લી મણિવન્નનને અભ્યાસક્રમ ખૂબ […]

Continue Reading

૧૭ વર્ષ બાદ માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસનનો ચુકાદો, તમામ આરોપીઓને મુક્ત કરાયા

માલેગાંવ ૨૦૦૮ બોમ્બ વિસ્ફોટ કેસ લગભગ ૧૭ વર્ષ સુધી ચાલ્યો. આ સમય દરમિયાન, તપાસ એટીએસ થી એનઆઇએ ને ટ્રાન્સફર કરવામાં આવી. પાંચ અલગ અલગ ન્યાયાધીશોએ કેસની સુનાવણી કરી. અંતે, જસ્ટિસ એ. કે. લાહોટીનું ટ્રાન્સફર રદ કરવામાં આવ્યું અને ચુકાદો આપવામાં આવ્યો. ૧૭ વર્ષની રાહ જોયા બાદ, ગુરુવારે બધા આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા એટીએસ એ શરૂઆતમાં […]

Continue Reading

ગણેશોત્સવ મંડળો પર ખાડા પેટે લાદવામાં આવેલા ૧૫,૦૦૦ રૂપિયાના દંડ પાછો ખેંચવાની જાહેરાત

મુંબઈમા ગણેશોત્સવ દરમ્યાન મંડપ માટે ખાડાઓ ખોદવા માટે ગણેશોત્સવ મંડળો પર પ્રતિ ખાડા માટે લાદવામાં આવેલા ૧૫,૦૦૦ રૂપિયાના દંડ વધારા બાબતે પાછો ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીન સાથે ચર્ચા બાદ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ તે દંડ પાછો ખેચવાના નિર્દેશ આપ્યો હતો ્જેને લઈને ૧૫ હજાર દંડનો આદેશ પાછો ખેચવાની જાહેરાત […]

Continue Reading

વાઈસ એડમિરલ કૃષ્ણ સ્વામિનાથન ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ તરીકે કાર્યભાર સંભાળશે

વાઈસ એડમિરલ કૃષ્ણ સ્વામિનાથન, AVSM, VSM એ 31 જુલાઈ 2025 ના રોજ વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેઓ ભારતીય નૌકાદળમાં ચાર દાયકાની વિશિષ્ટ સેવા પછી નિવૃત્ત થયેલા વાઇસ એડમિરલ સંજય જે સિંહ, PVSM, AVSM, NM ના સ્થાન લેશે. ચાર્જ સંભાળ્યા પછી, VAdm સ્વામિનાથને મુંબઈના નેવલ ડોકયાર્ડના ગૌરવ સ્તંભ ખાતે રાષ્ટ્રની સેવામાં […]

Continue Reading

“ભગવા આતંકવાદ” નું જુઠ્ઠાણું ખુલ્લું – કોંગ્રેસે હિન્દુઓની માફી માંગવી જોઈએ !!!

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના અગ્રણી નેતા એકનાથ શિંદેજીએ માલેગાંવ બોમ્બ વિસ્ફોટના ચુકાદા પછી પોતાનો પક્ષ રજૂ કરતાં કોંગ્રેસ પર સીધો હુમલો કર્યો અને કહ્યું કે માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં કર્નલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞા સહિત સાત નિર્દોષ હિન્દુઓને જાણી જોઈને ફસાવવામાં આવ્યા હતા અને ૧૭ વર્ષ સુધી હેરાન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે તેને “ભગવા આતંકવાદ” […]

Continue Reading

ગુજરાતમાં સાયબર ક્રાઈમના 4 વર્ષમાં 900% કેસ વધ્યાં, સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર-યુપીમાં 3-3 લાખને પાર

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને સોશિયલ મીડિયાનો મનોરંજન માટે ઉપયોગમાં જબરદસ્ત વધારા સાથે સાયબર ક્રાઈમના બનાવો દેશની ચિંતાનો વિષય બન્યો છે. સંસદમાં  5 સાંસદો દ્વારા ગત 4 દિવસમાં અન્ય 4 સહિત 9 સવાલો સાયબર ક્રાઈમ અંગે પુછાયા હતા જેના ઉત્તરમાં ગૃહમંત્રાલય દ્વારા અપાયેલી વિગત મૂજબ ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવોમાં ગત 4 વર્ષમાં જ 900  ટકાનો વધારો એટલે […]

Continue Reading

ચાર વર્ષની અનન્યાના ચેસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવતા મુખ્યમંત્રી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ડો.આનંદભાઈ ઐયરની ચાર વર્ષની દીકરી અનન્યાના બેંગાલુરુ ચેસ ઓપન ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવી હતી. કોરામંગલા ઈન્ડોર સ્ટેડિયમ, બેંગલુરુ ખાતે ઓપન-2025 ટુર્નામેન્ટમાં ભારત સહિત 11 દેશોમાંથી બે હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અનન્યાની રમતમાં ચેસ બોર્ડ પરનો નિર્ભય અભિગમ દરેક નિરીક્ષક માટે […]

Continue Reading

તમે કરો છો શું..’ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા AMC કમિશનર અધિકારીઓ પર બગડ્યાં

અમદાવાદમાં વરસાદી પાણી ભરાવા મામલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ વોટર રીસોર્સ વિભાગના અધિકારીને તમે કરો છો શું કહી ખખડાવ્યા હતા.શહેરના તળાવોમાં ગંદા પાણી જાય છે. ડ્રેનેજ બેક મારવાની પણ અનેક ફરિયાદો છે એ કયારે હલ થશે. બુધવારે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તેમના કડક વલણનો અનુભવ અધિકારીઓએ કર્યો હતો.બેઠકમાં મોડા પહોંચનારા ત્રણ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને […]

Continue Reading

રાજ્યના રાજકારણમા ગરમાટો ,દિલ્હીમાં એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળ્યા…

મહારાષ્ટ્રના રાજકારણમાં પડદા પાછળ ઘણી ઘટનાઓ ચાલી રહી છે. એક તરફ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે મંગળવારે દિલ્હી ગયા થયા. બીજી તરફ, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને મળ્યા. આ બંને ઘટનાક્રમના સમયને કારણે રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. સંસદનું ચોમાસુ સત્ર હાલમાં ચાલી રહ્યું છે, અને આ પૃષ્ઠભૂમિમાં, એકનાથ શિંદે […]

Continue Reading

ઉત્તન-વિરાર સી લિંક પ્રોજેક્ટને એમસીઝેડએમએ એ મંજૂરી આપી…

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા બનાવવામાં આવનાર ઉત્તન-વિરાર સી લિંક પ્રોજેક્ટને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (એમસીઝેડએમએ) એ મંજૂરી અપી છે. થાણે જિલ્લાના ઉત્તન અને પાલઘર જિલ્લાના વસઈ અને વિરાર ખાતે ત્રણ કનેક્ટર્સ ધરાવતો પ્રસ્તાવિત સી લિંક ૯ એપ્રિલે એમસીઝેડએમએ ને સુપરત કરવામાં આવ્યો હતો અને ૧૧ જુલાઈએ તેને મંજૂરી આપવામાં આવી હતી. […]

Continue Reading