ઝારખંડના શિક્ષણ મંત્રી બાથરૂમમાં લપસી પડ્યાં, માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ

ઝારખંડના શિક્ષણ મંત્રી રામદાસ સોરેન શનિવારે સવારે પોતાના નિવાસના બાથરૂમમાં લપસી પડ્યાં હતા. પડી જવાથી તેમના માથામાં ગંભીર ઈજા પહોંચી છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઈરફાન અંસારીએ આ અંગે જાણકારી આપી છે. શિક્ષણ મંત્રીને પહેલા એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે તેમની જમશેદપુરની એક હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી, ત્યારબાદ તેમને વધુ સારવાર માટે […]

Continue Reading

…તો ડ્રાઈવિંગ લાઇસન્સ જ જપ્ત કરાશે, વાહન ચલાવતી વખતે 5 ભૂલ કરતાં બચવું!

ભારતમાં ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે પાલન થાય અને ટ્રાફિક વ્યવસ્થા બરોબર જળવાય તે માટે નિયમો બનાવવામાં આવ્યા છે. કાયદા પ્રમાણે જો આ ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં ન આવે તો, ચલણથી લઈને તમારુ ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત પણ કરવામાં આવી શકે છે. તેથી જો ટ્રાફિક નિયમોને લઈને થોડી પણ બેદરકારી રાખવામાં આવી તો મોટી મુશ્કેલી ઉભી થઈ […]

Continue Reading

ટ્રમ્પના ટેરિફથી અમેરિકન પરિવારને જ વાર્ષિક 2400 ડોલરનું નુકસાન થશે…

જેવા સાથે તેવાની નીતિ અપનાવવા તલપાપડ થતા ટ્રમ્પે ભારત પર ૮ ઓગસ્ટથી ૨૫ ટકા ઈમ્પોર્ટ ડયુટી વસૂલવાની જાહેરાત કરી છે પરંતુ આ ટેરિફ હંટર અમેરિકનોને દંડશે તેવી આશંકા સેવાઈ રહી છે. અમેરિકામાં ફરી ફુગાવો વધવાના સંકેતો છે અને તેનું મુખ્ય કારણ તાજેતરમાં લાદવામાં આવેલ ભારે આયાત કર એટલે કે ટેરિફ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના […]

Continue Reading

બુમરાહનો રેકોર્ડ બ્રેક કરી છવાયો મોહમ્મદ સિરાજ, આ મામલે બન્યો નંબર-1 એશિયન બોલર

 ઓવલમાં ઈંગ્લેન્ડ સામેની અંતિમ ટેસ્ટ મેચમાં ભારતની શરૂઆત સારી નહોતી રહી. પહેલી ઈનિંગમાં ટીમ માત્ર 224 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. જોકે, બોલરોએ શાનદાર વાપસી કરી. મોહમ્મદ સિરાજે 4 વિકેટ લઈને જસપ્રીત બુમરાહનો એક ખાસ રેકોર્ડ તોડી નાખ્યો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝનો છેલ્લો અને પાંચમો મુકાબલો લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન […]

Continue Reading

UPમાં મુઝફ્ફરપુર-સાબરમતી જનસાધારણ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા

ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં મુઝફ્ફરપુર-સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ (Mujaffarpur-Sabarmati Janasadharan Express)ના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. રેલવેના અધિકારીઓએ કહ્યું કે, આજે (1 ઓગસ્ટ) સાંજે 4.20 કલાકે એક્સપ્રેસ ટ્રેનનો છ અને સાત નંબરનો કોચ પાટા પરથી ઉતરી ગયો છે. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટના બાદ કાનપુરના રેલવે અધિકારીઓ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયા […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરમાં દુઃખદ ઘટના, ભૂસ્ખલન થતાં રામનગરના SDM અને તેમના દીકરાનું મોત….

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં શુક્રવારે એક દુઃખદ અકસ્માતમાં રામનગરના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) રાજિંદર સિંહ અને તેમના દીકરાનું મોત નિપજ્યું છે. આ અકસ્માત સલુખ ઇખ્તર નાળા વિસ્તાર પાસે થયો હતો, જ્યારે તેમની ગાડી (બોલેરો) ભૂસ્ખલનની ચપેટમાં આવી ગઈ હતી. રાજિંદર સિંહ જમ્મુ-કાશ્મીર વહીવટી સેવા (JKAS)ના અધિકારી હતા. પોલીસે આપી જાણકારી પોલીસના જણાવ્યા અનુસાર, પરિવાર સાથે ધર્મારીથી પોતાના […]

Continue Reading

ટેરિફ વોરમાં મોરબી સિરામિક ઉદ્યોગનાં 1500 કરોડના એક્સપોર્ટને અસર થશે

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થઇ નથી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આજે 1 ઓગસ્ટથી ભારતના ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ ઉપરાંત પેનલ્ટીની જાહેરાત કરવામાં આવી છે, જે આજથી લાગુ કરવાને બદલે સાત દિવસ માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે, છતાં મોરબી સિરામિક ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયા છે અને ટેરિફનો મુદો જલ્દી નહિ […]

Continue Reading

માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસ, જો કોઈ દોષિત નથી, તો 6 લોકોના મોત કોણે કર્યા ?

2008ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસની તપાસ પર ગંભીર પ્રશ્નો ઉભા કરતા, વંચિત બહુજન આઘાડીના નેતા એડવોકેટ પ્રકાશ આંબેડકરે NIA અને અન્ય તપાસ એજન્સીઓની ભૂમિકાની આકરી ટીકા કરી છે. તેમણે સીધો પ્રશ્ન કર્યો છે કે, “જો આ કેસમાં કોઈ દોષિત નથી, તો છ નાગરિકોને કોણે માર્યા?” તેમણે સોશિયલ મીડિયા પર ‘X’ પોસ્ટ કરીને ગંભીર પ્રશ્નો ઉભા […]

Continue Reading

નગરપાલિકાના ભૂતપૂર્વ કમિશનર કૌભાંડીનું રેટ કાર્ડ બહાર આવ્યું…

ઇડી અધિકારીઓએ થોડા દિવસ પહેલા વસઈ વિરાર મ્યુનિસિપલ કમિશનર અનિલ કુમાર પવારના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી 29 જુલાઈના રોજ કરવામાં આવી હતી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ મુંબઈ, પુણે, નાસિક અને સતારામાં 12 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 1.33 કરોડ રૂપિયા રોકડા, અનેક મિલકતોના દસ્તાવેજો, બેંક ડિપોઝિટ સ્લિપ […]

Continue Reading

મહારાષ્ટ્રના 5 મોટા મંત્રીઓ કૃષિ વિભાગને લઈને મુશ્કેલીમાં?

રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે મહારાષ્ટ્રના કૃષિમંત્રીનું પદ કાંટાનો મુગટ છે. જે પણ નેતાને કૃષિમંત્રીનું પદ મળે છે, તેમની સામે વિવિધ પ્રકારના આરોપો લગાવવામાં આવે છે. ચર્ચા શરૂ થઈ છે કે તે નેતાનું રાજકીય ભવિષ્ય શંકાસ્પદ છે. મહારાષ્ટ્રમાં કૃષિ મંત્રાલયનું ખૂબ મહત્વ છે. જોકે, છેલ્લા દોઢ દાયકામાં આ કૃષિ મંત્રાલયના મંત્રીઓ વિવાદોમાં ઘેરાયેલા […]

Continue Reading